SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ १२ બુદ્ધિપ્રભા दुःख ए सुखनुं मूळ छे. ( લેખક, રા'કરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ અમદાવાદ. ) આ પણે આ પૃથ્વીની સપાટી ઉપર એરણું તે કોઇને કરું અને કામને કંઈ પણ દુ:ખે હાય છેજ, ડે: કીડીયા માંડીને કુંજર, સુધી મેટા, રાય અને રક અર્થાત્ આ વસુંધરા ઉપર વસનાર મનુષ્યે અને આકાશવાસી દેવા સર્વ કાને ક ંઇને કંઇપણું દુ:ખતા સદ્ભાવ હાય છે. મનુષ્યને આદિવ્યાધિ અને ઉપાધિનો ભય, દેવોને ઇંદ્રાંતે ભય, ચંદ્રાને વળી તેના અધિષ્ટાતાનો ભય, પ્રાણીને મનુષ્યના સય, ચંદ્ર સૂર્યને રાહુનો ભય, એમ પ્રત્યેક પ્રત્યેક વ્યક્તિ જ્યાંસુધી સસારમાં ગાય છે ત્યાંસુધી તેને ભય હોય છે અને કોઇ સર્વાશે ઐહિક દુનિયામાં દુ:ખથી મુક્ત હોતુ નથી. દુ:ખ એ સુખનું મૂળ છે તે સવાલ માં બાજુએ રાખી આપણે પ્રથમ દુઃખનું મૂળ કારણુ કાણુ છે, સાથી દુ:ખની પ્રણાલિકા દેવ, દાનવો, નનુષ્યો, પ્રાણીઓ ઉપર વહે છે તે જાણવાની ખાસ આવસ્યક્તા છે. કારણ કે ચૂકનું એસડ અજમો જાણ્યા વિના અન્ય દવા લીધાથી જેમ ફાયદો થતો નથી તેમ દુઃખનું મૂળ કારણ જાણ્યા વિના આપણતે કઇ જાતને ફાયદો થતા નથી. આપણને જ્યારે કંઠ વાગે છે, ઘા પડયાં હોય છે ત્યારે આપણે તેને મલમપટા લગાવી ફુઝાવીએ છીએ. ન્યાધિની પીડા થઇ હોય તે ને વૈદ્ય કે ડોક્ટર પાસે દવા કરાવી સટાડીએ છીએ તો પછી જેનાથી આપની જીંદગીના ઉત્કર્ષ છે, જેથી આપણું વાસ્તવિક આત્મધન પ્રાપ્ત થાય છે અને આપણે આપણુ પોતાને ઓળખતાં શીખીએ છીએ એવું જે દુઃખનું કારણું તે જાણવાની શું જરૂર નવી ! આપણે ત્યારે તે જાણીશું ત્યારેજ આપણતે તેનું ખરૂં સ્વરૂપ સમજાશે અને ખરૂં સ્વરૂપ સમજાતાં અવિધાતા નાશ થશે અને પૂર્ણ શાંતિ પ્રભવશે. આપણે સેકડા મારાને એમ કહેતાં સાંભળીએ છીએ કે કલાણાને અશ્કરથી ચૂક ઉપડી અપચા ત્રા, વાયુથી હિસ્ટોરી થયો. ફલાણું ખાવાથી તાવ આવ્યો, બહાર લૂગડાં વિના ૪૨રાંધી શરદી લાગી માટે દુઃખના કારણે સંકડા આપણી દૃષ્ટિ સમીપ છે તેા પછી આવે સવાલ ઉપસ્થિત કરવાની થી જરૂર શે ? તે આ સ્થળે જણાવવું તેએ કે દુ:ખનુ જે મૂળ અને વાસ્તવિક કારણ છે તેમાં સમાવેશ આવાં બાહ્ય કારણામાં થતા નથી. તેવાં દુ:ખા તે મનુષ્ય યા દુનિયાના પણ પ્રાણીગ્માને સ્ત્રાવાર આવવાનાં ગે જવાનાં અને તે દુ:ખાનાં હારે. કારણા પ્રાપ્ત થવાનાં આ જવાનાં. આ સ્થળે તે એવું કારણુ ખેળવાન છે કે જે જાગ્યાથી જૈતા અભ્યાસ કરવાર્થ છાનાં ભવેબલનાં દુ:ખો દુર થાય અને વ અક્ષય-અવ્યાબાધ સુખની પરાકાષ્ટાએ પહોંચે એ કારણે માલવાની આવશ્યક્તા છે. હવે આપણે વચારીએ કે દુ:ખનું મૃø કારણ શું ? દુઃખનું મૂળ કારણ અપૂર્ણતા છે—જ્યાં સુધી જીવો અપૂર્ણ છે એટલે વા ધાંના આત્માને કર્મ કરી પરમાત્મપદને પ્રાપ્ત થયા નથી ખાંસુધી દુનિયામાં તેમને અધ્યપટલના રાતી પેક હાશ વખત ક્ષણિક દુ:ખો આવવાનાં અને જવાનાં. ચિરકાળ શાંતિ કે ચિરકાળથાયી સુખ તેમને ખાનાં ન.િ માટે સુખ રાાંહિતા છઙ નીએ તે મપૂણતાને છેદવાના તેનું ઉન્મૂલન કરવાનો પ્રયાસ કરવા એજ હિતકર છે. ત્યાં સુધી પૂર્ણતા થઇ નથી ત્યાં સુધી હન્નરો દુ:ખાપર્ણી ષ્ટિ સીધે જ છે એ ખાત્રીથી સમજવુ. મૂર્તિ
SR No.522072
Book TitleBuddhiprabha 1915 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy