________________
જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ!
સકે નહિ જેવીજ હતી. પુત્ર પણ ધણજ થોડા હતા; ને જે હતા તે ઘણી જ ખરાબ હાલતમાં ઉભા હતા. તાર, ટેલીફન, રેલવે અને ગામને તો પા પણ નહોતે.
તે સમય સરકારી સ્કૂલોની આવશ્યક્તા બિલકુલ સ્વિકારાઈ નહતી, ઘણા શ્રીમ હોય તે જ યા તો ફજના અમલદારાના બાળકો સિવાય અન્ય બાળકને કેળવણું આપવામાં આવતી નહોતી, આ કેળવણું પ્રામે કરવાનું સાભાગ્ય ઘણાજ થાડાના પ્રારબ્ધમાં હતું: તે કેળવણી સુન્દર અક્ષર લખવા-અહી નદિના છટાછવાયાં ચિત્રો પાડવા, ને થોડી ઘણું કવિતા કરતાં આવડવી-એટલામાં સમાપ્ત થઇ જતી હતી.
રસ પિતાના જીવન તદન એ કાંતમાં વ્યતીત કરતી હતી. મોટા માણસની છે. રીઓ સિવાય કોઈ બાધિકાને કેળવણી આપવામાં આવતી નહતી.
વાંચક બધુઓને ઉપરની હકીકત પરથી ખ્યાલ આવશે કે–ાપાન દેશ તે વખતમ કેટલા ઘા અજ્ઞાન-અંધકારમાં ડૂબેલા છે જે એ.
તે એ અવ બદલાઈ ગયું છે. ગન લેની મત્તા ચાલી રહી છે. બાદશાહ પિતાની સત્તા પાછી સપનામાં આપી . નાના નાના અધ-સ્વતંત્ર રજવાડા બલકુલ
અદ્રશ્ય થઈ ગયા છે. આખા દેશનું રાજૂ એકજ મુખ્ય રાજકર્તાને સ્વાધિન કરવામાં આવ્યું છે. લશ્કરી નોકરીઓમાં બારણાં સર્વ કેમેને ખૂલાં છે; અને અયોગ્ય અને અરn મનુષ્ય શિવાયનાં અન્ય પુર માત્રને પિતાની જેતે પિતાના દેશની રાય ને રક્ષા ભાંટ તેયાર રહેવું પડે છે. એ લોકોની સામાજિક કુટિઓની રોકવટ બીલકુલ નાશ પામી છે ને તેને બદલે તે જગ્યાએ સામાજિક સુધારણું આવી બેઠી છે, જેને લાભ આખ દેશની સર્વ જાતિઓને મળે, હાલમાં જાપાનના પાસે એક બળવાન જમીન પરની ફેજ દરિયાઈ કાજ ને કહી છે. પોલીસ તથા કે અને તેના અમલદારો વિગેરે જરૂરીઆતી બાબને લેર છે. હોસ્પીટલો તથા ફળો ખોલવામાં આવી છે કે તે સર્વ કોમના માણસે માટે ઉઘાડી છે. રેલ્વે-તાર-ગામ છે. ટેલીફાન અને સ્ટીમર કેર ર સારી સ્થિતીમાં દર ગોચર થાય છે. ખેતી અને કારીગરીમાં ઘણોજ સુધારે રને ઉન્નતિ થઈ ગયાં છે. મેટ કારખાનાં-કે -તથા ચોત્રીક કામ સાફ કરી લીધો છે કે જેમાં વરાળયંત્રો અને વીજળીથી જ કામ લેવામાં આવે છે, નવાં નવાં એ રોની મદદથી ખાણમાંથી જથાબંધ કેલસ અને અન્ય ખનિજ પદાર્થો કહાડવામાં આવે છે અને આ બધા કામો જાપાની એ એટલી બધી ખૂબીથી કરે છે કે, જે કામ જોઈ અન્ય સેના દેશોના ભાસો ચકિત બની જાય છે. જે યુરેપ અને એશિયાવાસીને તે કારખાના જેવાને લાભ મળે છે તેઓ તેમની પ્રશંસા કર્યા સિવાય રહેતા નથી.
જાપાનની અદ્ભુત ઉન્નતિનું વર્ણન કરતાં પહેલાં અને તેનું શાબ્દિક ચિત્ર ખેંચ્યા પહેલાં મન લાગે છે કે, નપાન પિતાને પ ખાંડ નાખીને વિશ્વની સામે કેવી રીતે આવી ઉ, કેવી રીતે તેને પર રાજ્ય સાથે મિત્રતા અને સંબંધ સ્થાપન વ્યા–અને જે રીતે આ સંબંધથી તેના હૃદયમાં આ ઈછા ઉત્પન થઈ કે, હવે તેને તેની પુરાણ પ્રણાલીકાને ત્યાગ કરીને ઉન્નતિશીલ ની સ્થિતીનું અનુસરણ કરે ? આ બધી બાબતે તમને પ્રથમ જણ ? તે વધુ ડોક :