SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદમાં ઉજવાયેલી મહાવીર જયંતી, ૩૧ મ્યા હતા. આ બધા અતરાય તેડવા માટે આ ભારતવર્ષના ક્ષત્રીયકુ ડ ગામના સિદ્ધાર્થ રાજના ઘરમાંથી એક વીરકેશરી બહાર પડયા હતા. વળી વીરપ્રભુના સંબધાં ડા. રવિન્દ્રનાથ ટાગાર જણાવે છે કે શ્રીમહાવીરે ડીડીંમ વગાડી તેના નાદથી મેક્ષને એવા સંદેશા ભારતવર્ષમાં વિસ્તાર્યું કે મેં એ માત્ર સામાજીક રૂઢી નથી, પરંતુ વાસ્તવિક સત્ય છે. મેક્ષ એ `સાંપ્રદાયિક ખાક્રિયાકાંડ કરવાથી પમાતે નથી પણૢ તે સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી મળે છે અને ધર્મમાં મનુષ્ય-ભેદ સ્થાયી રહી શકતે નથી. આવી રીતે જ્યારે અન્ય કાભના વિદ્યાના પશુ શ્રીમદ્ગાવીર પ્રભુ માટે આવા ઉચ્ચ અભિપ્રાય ધરાવે છે તે આપણે તેના ચારિત્ર્યના ઉત્તમ પ્રકારનાં દાંતા, તેએાના અગાધ સામર્થ્ય અને કૈવલ્ય જ્ઞાનરૂપી ઝામાંથી ઉપદેશેલા સત્ય જ્ઞાનના દુનિયાને આસ્યાદન કરાવવા એ શું આપણી ક્રૂરજ નથી ? ત્યાઆઇ મી. રમણીકલાલ નગનલાલે જણાવ્યું જે ભગવાન મહાવીર પોતાને સ`સામાં સર્વે જાતની ઉચ્ચ સામગ્રીએ હોવા છતાં તેમાં નિēપ રહેતા તેજ તેમની આત્મ જાગૃતિ પુરવાર કરી આપે છે. તેમણે ગૈતમ સ્વામીને કહ્યું હતું કે હું ગાતમ! તું ક્ષણમાત્ર પણ પ્રમાદ કરીશ નહિ. મહાવીર્ સ્વામી ઉપર થએલા સગમ દેવતાના ઉપસર્ગા ચડકાશીક નાગને પ્રસંગ એ સર્વે કાજનક અનામાંથી જગતને ધણું શીખવાનું મળે તેમ છે. કેવળજ્ઞાનનું અગમ્ય અને અપાર સ્વરૂપ છે તે તેમણે શાસ્ત્રારા દાખલા દલીલો આપી સમજાવ્યું હતું...ખાલી શિક્ષણ પદ્ધતિ અનુસાર લગભગ અઢાર આંકડાની સંખ્યાનું માપ માપી શકાય છે પરંતુ જૈનશાસ્ત્ર પદ્ધતિએ તા જેટલા આંકડાની સંખ્યાનું માપ કાઢવું હોય તેટલું નીકળી શકે છે. આથી આપણી ખાત્રી થાય છે કે જૈતેમાં મહાન્ માન્ પુરૂષોએ જે ોધ કરી છે એવી ભાગ્યેજ કામ અન્ય દર્દીને કરી છે. ભગવત વીરના વખતની આસપાસ પચાસ વર્ષ આગળ અને પચાસ વર્ષ પાછળા આપણે ઇતિહાસ જોઈશું તે તે વખતના દર્શનેાના પ્રવર્તક કરતાં અને તે પ્રવર્તકાના ઉપદેશ કરતાં મહાવીર પ્રભુનું ચારિત્ર્ય એક ઉત્તમમાં ઉત્તમ અને તેમના ઉપદેશ સર્વેથી ઉચ્ દિશાના હતા એમ ઐતિહાસિક દૃષ્ટિએથી શ્વેતાં જણાય છે. વળી મહા પુરધર નાની મહાત્મા હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્યજી અને યોાવિજયજી મુનિરાજે કે જે પર્શન વેત્તા હતા. તેમણે ભગવંતની સ્તુતિ કરતાં કહ્યું છે કે, હે પ્રભુ ! અમાઐ સર્વે દસનાનાં મંતવ્યો ધારી ધારીને વાંચ્યાં, તો તે ઉપરથી અમાને સ્પષ્ટ સમજાયું કે હે પ્રભુ ! તમારુ અતાવેલાં મતવ્યા –સિદ્ધાંત સપૂર્ણ સત્યમય લાગ્યાં. હું પ્રભુ ! કાંઈ જાતની તમારા પ્રત્યે રાગાંધ દૃષ્ટિએ નહિ પરંતુ સત્ય અને ન્યાય દષ્ટિએ કહેતાં, હું પત્તુ ! તમારા ઉપદેશ ઉચ્ચન ઉચ્ચ છે અને સંપૂર્ણ સત્યમય છે. માટે હે પ્રભુ ! અમારા કલ્યાણુ માટે અમેા તમારૂંજ ધ્યાન કરીએ છીએ; તમનેજ સ્તવીએ છીએ. સાચ્છાદ તેમણે જણાવ્યું કે મનુષ્યોમાં જેમ જેમ રાગ દશાનું બંધન ટળે છેતેમ તેમ તેમે સદ્ગુણમાં અને આત્મજ્ઞાનમાં ઉંચી દિશાએ ચઢે છે. ત્યારબાદ પ્રમુખ સાહેએ જણાવ્યું જે આજે જયતિ ઉજવવાનો રીવાજ છે. તે કઈ આધુનિક નથી. પરંતુ તે રાખ્ત (જયંતી) આધુનિક હોય તે ભલે. પ્રભુનાં કલ્યાણકા ધામધુમથી ઉજવવાં એવું પંચાશક સૂત્રની અંદર આપણા મહાન પૂર્ણાંથાયે↑એ કહેલું છે. ત્યા ખાદ તેમણે વક્તાઓને ઉદ્દેશીને કેટલીક સૂચનાઓ કરી હતી જે નીચે મુજબ હતી. ભગવતને જે વખતે નિશાળે મુકવામાં આવ્યા ત્યારે તે નાન હતા અર્થાત્ તેના અભિ
SR No.522072
Book TitleBuddhiprabha 1915 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy