________________
બુદ્ધિપ્રભા
પણ જ્યારે આપણે ખેવની સ્થિતિ તપારીએ છીએ ત્યારે માલુમ પડે છે કે તેઓને બરાક ઘણેજ સાથે અને કેટલાકને તે ભરણપોષણના પણ સાંસા પડે છે. તેઓને રહેવાને એક અસગવડતા ભરેલું અને સાંકડું ઘર હોય છે કે જેની અંદર તે પિતાનાં કાર ઢાંખર બાંધે છે ને પિનાનો તથા પિતાના કુટુંબને સમાવેશ કરે છે. તેઓ કીમતી વસ્તુએ ખરીદી શકતા નથી અને એશઆરામ તથા સાફ બેજન તે તેઓ તે પણ દેખતા નથી. તેઓનાં કપડાં પણ ઘણાંજ હલકા હોય છે અને પરિણામે તેઓને ટાઢ અને તડકાનાં દુઃખ નિરૂપાયે સહન કરવો પડે છે. તેઓની સ્થિતિ એવી છે. ગરીબ દેય છે કે પિતાના દેરને માટે અનાજ તથા ઘાસ પુરૂ પાડવા માટે તેઓ પાસે પૈસા હોતા નથી.
સર્વને સુવિદીત છે તેમ દેશની વિભુતિને આધાર ખેતીવાડીની વિભૂતિ ઉપર રહેલ છે. શું ભારતવર્ષ આબાદ છે ? શું તેને ખેડુતવર્ગ સુખી છે ? અલબત નહિં જ જ્યારે આવી સ્થિતિ છે. ત્યારે આપને એક સાદજ પ્રશ્ન ઉદ્ભવે છે કે ખેડુતવર્ગની આવી દુઃખદાયક સ્થિતિનું શું કારણ છે ત્યારે આપણે તેની સ્થિતિનું પૃથક્કરણ કરીએ અને તેમની દુઃખદાયક સ્થિતિનું કારણ શોધીએ.
ખેડુતોની જમીન ખેડવાની, ખાતર પુરવાની અનાજ વાવવાની, લણવાની ઓજારો વાપરવાની અને નીપજને બજારમાં વેચવાની રિતીમાં ઘણી ખોડ ખાંપણે પ્રષ્ટિગોચર થાય છે. ઘણાં વર્ષ પહેલાં તેઓના બાપદાદાઓએ કરેલું તેવું આચરણ તેઓ કરે છે અને પિતાની જુની પદ્ધતિમાં કોઈપણ જાતને સુધારો કર્યા વગર જમાનાને ઓળખ્યા વગર જુની
બને વળગી રહે છે. જે હજીઆર તેઓ વાપરે છે તે ઘણું જુની ઢબનાં અને જોઈએ તેટલાં સાર એને મજબુત હતાં નથી. આવાં ઓજારેથી ખેતની મહેનતને ઘણે ભાગ નિષ્ફળ જાય છે એટલું જ નહિ પણ ખેતરમાંથી ઉત્પન્ન થતા પાક પણ મહેનતના પ્રમાણમાં ઘણા આ ઉતરે છે. ખેડુતની સરેરાશ આવક એક ખજુરની આવક જેટલી પણ હાની નથી. આવી ઓછી આવકનાં કારણે દેખીતાં છે. આપણા દેશના ગરીબ અને તે પાસે વીજ
ડી જમીન છે અને ખેતીમાં જોઈતા પૈસા પણ તેને દેવા કરવા પડે છે. તેઓ તે શું પણ તેઓને પુત્ર પરિવાર પગ નું ગીપર્યત તે લેબી વાણીઆના દેવામાં સડયાં કરે છે. જુજ ખેતે પિતાનાં સાધન પુરાં પાડી શકે તેવી સ્થિતિમાં છે. તેઓને દરઢાંખર માટે, બીજ માટે, મજુરોની રોજી માટે, પાણી માટે, ઇત્યાદિ અનેક કામોમાં પિસાની જરૂર પડે છે. બીચારા તો અત્યંત મજુરી કરે છે પરંતુ તેમાંથી ઉત્પન્ન થતું સ્વાદિષ્ટ ફળ તેઓ ભોગવી શક્તા નથી તે તેમનું કેવું-દુર્ભાગ્ય? દાખલા તરીકે તેઓનાજ વાવેલા ઘઉંનો ઉપગ તેઓ કરી શકતા નથી પણ્ બીચારા તે ઘઉં વેચી હલકા ભાવમાં બાજરી, જુવાર મકાઈ વગેરે ધાન્ય ખરીદી તે ઉપર જીવન ચલાવે છે. તેઓની મહેનતનું ફળ તે તેઓ નહિં પણ પેલે વ્યાપારી વર્ગ ભગવે છે. આ “દે ઉંદર અને ભગવે રંગ” જેવી વાત કહેવાય. આવી સ્થિતી છતાં પણ તેઓ પોતાની જાતને સુખી માને છે. તેઓ તે એમજ માને છે કે તે ga
નિધાનમ્” તેઓની એવી માન્યતા છે કે પરમેશ્વર સર્વ સુખ દુઃખને કર્તા હર્તા છે અને તેના કમને દીનપણે આધિન થતું ને દરેક માણસની ફરજ છે અને આવી માન્યતાને લીધે જ નસીબ ઉપર આધાર રાખી પિતાના ઉપર પડતાં દુ:ખ તેઓ વિલે મેંટ સહન કરે છે, બેનાં દુઃખ દુર કરવાને બીલકુલ પ્રયત્ન કરવામાં આવતા નથી.