Book Title: Buddhiprabha 1914 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522061/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ( The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तके विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके मर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ ता. १५ मेश्राम सने १८१४. [ *श्री मणिचंद्रकृत. १६ हु.] १ टी. - - - ( સંગ્રાહક તથા વિવેચનાર મુદ્ધિસાગર.) चोपाई मिच्छत कहीए जे कुतत्ववासना, यथास्थिति भव नावे आसना । द्रव्य यज्जव विपर्यास धरावे, अनंतानुबंधी हठ करावे ॥ १ ॥ गुणवंत जाण्यो तुहे द्वेष आवे, मुहुर्तधी मांडी जावजीव कहावे । अनंतानुबंधीओ क्रोध ते थावे, भवानुबंधी ते दुर्गति पावे ॥२॥ गुणवंत प्रति देखे आपथी हीणा, अवगुण आगलि करी जुई दोणा । मान चढ्यो निज पराक्रम वोले, दुर्गति तणुं वारणुं ते खोले ॥३॥ धर्म थोडो करी बहुत प्रकाशे, आप इम जाणे मोरो जस भासे । धर्म देखाडी ठगे बहु लोक, अनंतानुबंधी माया करे फोक ।। ४ ।। આ પાઇવાળા પદમાં અધ્યાત્મજ્ઞાની શ્રી મણિચંદ્રજીએ સમકિતી અને મિથ્યાત્વનાં લક્ષણો વ્યાં છે. મિઠાવીને ગુણવંતરિ દેવ પ્રગટે છે અને તે મુહુર્તથી પ્રારંભીયાવચ્છવ પતિ રહે છે. મિથ્યાત્વી જીવ પિતાને ગુણવંતો કરતાં મહાન દેખે છે અને ગુણવંતને પોતાનાથી હીન * શ્રી મણચંદ્રજી મહારાજ અમદાવાદમાં સારંગપુર તળીયાની પોળમાં રહેતા હતા. અમદાવાદમાં પ્રસિદ્ધ નવી કાકી જે કહેવાય છે તેમના પતિએ શ્રી મણિચંદ્રજી પાસે અભ્યાસ यी त म उपाय छे. सिमटीरि कि पह! छपा न ॐ. मपशेष 3eis पह। मणीwait जैन यावासाकीमापे . Page #2 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. परवस्तु अपनी करीने माने, तनमें रंगाइ रह्यो नीच ठाणे । लोभसागर पूरो नवी थावे, तृष्णाए करी दुर्गति जावे ॥ ५ ॥ ए अनंतानुबंधी कह्या चार, एकनी मुख्यता गुणीता त्रण धार । नरक निगोद प्होंचाडे भाइ, हारी जाइ आपणी ठकुराइ ॥ ६ ।। यथास्थित भाव उपरे मनरंजे, गुण जाण्या पछी तेहने नवि गंजे । धर्ममां माया न करे पुण्यवंत, भणे मणिचंद्र परवस्तु म संच ॥ ७॥ Tબ પો. चेतना चेतनकुं समजावे, अनादि स्वरुप जणावरे । सुमति कुमति दो नारी ताहरे, कुमति कहे तिम चालेरे. चेतना. १ कुमति तणो परिवार छे बहुलो, रात दिवस करे डोहलोरे; विषय कषायमां भीनो रहेवे, नवि जाणे ते भूलोरे. चेतना. २ દે છે, મિથ્યાત્વી અન્ય જીવોના અવગુણેને આગળ કરે છે અને તેઓના સગુણોને આછા છે. મિથ્યાત્વી અલ્પ ધર્મ કરીને ઘણે કર્યો એમ અજેની આગળ પ્રકાશે છે. મિથ્યાત્વી કપટ ઉપર ઉપરથી ક્રિયા બરે ધર્મ દેખાડીને પાને વંચવા પ્રયત્ન કરે છે. સમકિતી ધમનુષ્ઠાનમાં કપટ કરતું નથી. સમકિતી અન્ય જીવોના સદ્ગણોને ગ્રહણ કરે છે અને વસ્તુને વસ્તપણે દેખે છે. ઈત્યાદિ. આ પદમાં શ્રી મણિચંદ્રજી મહારાજે સુમતિ અને કુમતિના પાત્રપૂર્વક આભાને ઉપદેશ કરીને સુમતિના ઘેર રહેવા આત્માને વિવેક કરાવે છે અને કુમતિની અસારતા અવબેધાવી તેના વશમાં ન રહેવું એમ આત્માને પ્રબોધે છે. શ્રી મણિચંદ્રજી પોતાના આત્માને સાધે છે કે હે આત્મન્ ! કુમતિનો બહુ પરિવાર છે અને તે તને રાત્રી દિવસ વિક૫ સંદે કલ્પ કરાવીને દુઃખી કરે છે, કમતિને પરિવાર તને વિષય કષાયમાં તન્મયતા કરાવે છે પણ તુ તેના સંગે પોતે ભૂલ્યો છું એમ સંવેદી શકતું નથી. કુમતિએ તને એવી રીતે વામાં કરી લીધા છે કે તને સુમતિ સાથે મેળાપ પણ કરવા દેતી નથી. હે ચેતન! તને મોહની છાક એવી ચઢી છે કે તું સુમતિનું સ્વરૂપ અવબોધવા સમર્થ થઈ શક્યો નથી. કુમતિના સંગે અભક્ષ્ય ભલણ તું કરે છે. આવી રીતે તારા અનતકાળ વહી ગયો. અવસર પામીને ચેતન પિતાના આત્માને કર્યો છે કે હે આત્મસ્વામિન! તમારે વાસ હવે સુમતિના ઘેર રાખે. કુમતિના મુખે મીઠાઈ દઈને સુમતિના વિચારોમાં તલ્લીન બની આનન્દ રસ આસ્વાદે. આત્મસ્વામિની આ પ્રમાણે સુમતિની પાસે રહેવાને અભ્યાસ સેવાશે તે વાત તમારી પાસે આવશે અને તે તમને નિરૂપાષિમય સુખની વાનગી ચખાડીને તુસ કરશે કે જેથી તમે સત્ય સુખના માર્ગમાં અવધતયોગી બનીને રહેશે. હે ચેતનજી ! ધનની પાસે તન્મય બનીને રહેશો ત્યારે જેને મેળાપ તમને અવશ્ય સુમતિ કરાવી આપશે. ચેતન પિતાના સ્વરૂપે શુદ્ધ થાય છે ત્યારે તે નિર્ભય સ્થાનક પ્રાપ્ત કરે છે એમ તે ચેતન ! તમો પરિપૂર્ણ વાક્યમાં રાખીને હવે પિનાના શુદ્ધ સ્વરૂપમાં તલ્લીન બને. શ્રી મણિચંદજી મહારાજ પિતાના આત્માને પ્રબોધે છે કે સુમતિ અને કુમતિનું આવું પરંતર જાને પોતાના ગુણ જાણે અને તેમાં સ્મતા કરો એટલે આપો આપ પરમાત્મારૂપ દેખાશે. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મણિચંદ્રકૃત. सुमति मिलवा नवि दिये तुजने, मोहनी छाके राख्योरे; भक्ष्याभक्ष्य तुजने करावे, अनंतकाल ताइ राख्योरे. રેતના, ૨ अवसर पामी चेतना बोली, प्रभु सुमतिने घेर राखोरे; कुमतिने मुखे मोठाइ देइ, सुमति तणा गुण चाखोरे. चेतना. ४ इणे अभ्यासे देसि व्रती आवे, अवसरि कुमतिने छांडेरे; सुमति तणुं वाध्यु जाणी, संयम स्त्री तव आणेरे. चेतना. ५ सुमति स्त्री परिवारे वाधी, तब मुक्तिवधू मेलावेरे; आप स्वरुपे चेतन थावे, तब निर्भयस्थानक पावरे. चेतना.६ आप स्वरुप यथास्थित भावे, जोइने चित्त आणोरे; कुमति सुमति पटंतर देखी, भणे मणिचंद्र गुण जाणोरे. તા . ૭ ભાવાર્થ-અધ્યાત્મ સમગ્ર શ્રી મણિચંદજી મહારાજ આ સંસારની અસારતાને પૂર્ણ નિશ્ચય કરીને વિવેક જ્ઞાનથી પ્રબોધે છે કે, આ સંસારમાં કઈ કોઈના કાર્ય માટે નથી. મૂઢ જીવ મોહ વડે પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે અને જે સુખનો માર્ગ છે તેનાથી પરભુખ રહે છે. શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ વિષયોમાં શુભ અને અશુભતાને માની પરવસ્તુમાં મિથ્યા મુઝે છે. ચેતન એ પિતે ચેતન્ય સ્વભાવ વિશિષ્ટ છે છતાં જડના સવભાવમાં ચેતન મુંઝાયે એ પણ એક આશ્ચર્ય છે. ચેતન અજ્ઞાનને જડસ્વભાવમાં મુંઝાઈને યથાસ્થિત વસ્તુ સ્વભાવને અવબોધી શકે નહિ તેમજ ચેતન પરવસ્તુઓમાં મારું તારું કરીને રાચી રહ્યા. અડેચેતન થઈને જડમાં મુંઝાયો અને પોતાનામાં રહેલા સાત રસને તે જાણી શકે નહિ. જ્યારે ત્યારે પણ ચેતન સ્વભાવમાં આવ્યા વિના અનન્તાનન્દમય થઈ શકવાને નથી. જડની સંગતિ કરવાથી આત્મામાં જડતા સ્થાપી રહી છે અને તેથી જ્ઞાન માર્ગ ઢંકાઈ રહ્યા છે. અહે આત્મા એ જડ અજ્ઞાની બની ગયો છે કે જે મનવચન અને કાયાના યોગે જે જે કરે છે તેમાં હું કરું છું એ ની અરતિ ધારણ કરે છે અને તેથી પરભાવનો કત્તાં હતો બનીને કર્મ ગ્રહણ કરે છે. અજ્ઞાનતથી એગ અને કષાયથી પિતાને ભિન્ન જા સકતા નથી. યોગડે અને રડે પિતાના આત્માના અસંખ્ય પ્રદેશેમાં કર્મરપ જાને બાંધે છે અને તેથી વકૃત કમને ભમવમાં નાના અવતાર ધારણું કરીને ભગવે છે. યોગથી પ્રદેશબંધ પડે છે અને કષાયથી રસ સ્થિતિ બધુ પડે છે. આત્મા પરસ્વભાવે રમણતા કરવાથી પર કર્તા હર્તા બનીને ભરભ્રમણ કર્યા કરે છે. જ્યારે આત્માને સત્ય વિવેક પ્રગટે છે ત્યારે સર્વ જડ પદાર્થો ની લિન્ન છું અને બાજીગરની બાજી સમાન સર્વ દશ્ય પ્રપંચ ધૂળ જેવા છે એમ માસે છે. કર્મના ઉદયથી બાહ્ય શુભાશુભ સંબંધ પ્રગટે છે તેમાં કોઈ શુભાશુમ દશા તથા તેના સંબંધો સદા રહેતા નથી. આ પ્રમાણે આત્મા પોતાના સ્વરૂપમાં રમે છે ત્યારે તેને કામ ભાગની વાંછના રહેતી નથી. શ્રી મણિચંદ્રજી જણાવે છે કે જ્યારે આમાં અને જે વસ્તુને યથાસિયત ભાવે જાણવામાં આવે છે ત્યારે સુખને સુખરૂપ જ છે તથા ૬ અને દુ:ખરૂપ જાણે છે અને સ્વભાવ રમછતામાં સુખ માની તેમાં રમે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. कोइ. ४ राग उपर प्रमाणे. कोइ किनकुं काज न आवे, मूढ मोहे बेला गमावरे; शब्द रुपरस गंध फरसावे, शुभाशुभ दुःख सुख पावेरे. જો. ૨ जड स्वभाव चेतन मुझ्यो, यथास्थित भाव न बुझ्योरे; तेरी मेरी करतो अलुज्यो, शान्तरस भाव न सुज्योरे. कोइ.२ जडकी संगते जडता व्यापी, ज्ञानमारग रह्यो ढांकीरे; योग करे ते आपे जाणे, हुं करता कहे थापीरे. योग कषाय न जुदा जाणे, योगे प्रकृत प्रदेश जड बांधेरे; कषाय रस स्थितिनो कर्ता, संसार स्थिति बहु वाधेरे. सर्व पदार यथी हुँ अलगो, ए बाजीगरकी धूलि बाजीरे; उदयागति भावे ए नीपजे, संसार बात नहुको छाजीर. कोइ. ५ अन्तरातम ते नर कहीए, कामभोग नवी इच्छेरे; भणे मणिचंद्र यथास्थित भावे, सुख दुःखादिकने प्रीछेरे, कोइ. ६ સારાંશ-જેણે પોતાના આત્માને અસ્તિત્વે અનુભવ્યો છે તે ચાર યમને દેખી શકે છે. ૧ ઇચ્છા, ૨ પ્રવૃત્તિ, ૩ સ્થિર અને ૪ સિદ્ધયમનું સ્વરૂપ અવધીને ધર્મ પ્રવૃત્તિમાં સ્વમનને જોડીને યોગના શબ્દાર્યને સિદ્ધ કરે છે. યોગીને પ્રથમ યમમાં અહિંસાદિકની વાર્તા કતાં અને શ્રવણ કરતાં મીઠી લાગે છે. જિનની આજ્ઞા આરાધવાપરે તે પ્રેમને ધારે છે અને અવશેષ અન્ય બાબતો તેને અનિષ્ટ લાગે છે. દ્વિતીયમમાં પ્રવૃત્ત યોગી ઝાઝી એવી પમાદ દશા તેને હોય છે તથાપિ તત પરિહાર કરવા અને યમ પાળવાને તત્પર બને છે તે નેશ્વરની આનામાં મગ્ન રહે છે. ત્રીજા યમમાં યમી યોગી પોતાના આત્માની રાતિમાં વિહરવા પતિ કરે છે અને પાગલિક રતિ અને તેના હેતુઓથી નિવૃત્ત થઈ અપ્રમત શુભરપે બને છે અને બાવીશ પરિષહરૂ૫ શત્રુઓને અપ્રમાદશામાં રહીને જીતે છે અને પોતે શાના સ્વરૂપ બને છે જ્યારે એથી યમની દશાને પ્રાપ્ત કરનાર યેગી બને છે ત્યારે પરમાત્માની શુહ દશા સાધવાને માટે પ્રવૃત્ત થઈને અપ્રમત્ત દાએ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ પિતાના આભામાં પ્રગટાવે છે અને પોતાના આત્માને પરમાત્મરૂપે બનાવે છે, તે કર્મ #કથી રહિત શુદ્ધ બને છે. છા, પ્રવૃત્તિ, સ્થિર અને વિજ્ઞ આ ચાર યમની જીવને અનામે આરાધના થાય છે. છા વિના પ્રવૃત્તિ હતી નથી અને પ્રવૃત્તિ વિના સ્થિરતા પ્રાપ્ત થતું નથી અને સ્થિર યમ વિના સિદ્ધનની પ્રાપ્તિ થતી નથી. ઉત્તરોતર યમ પ્રતિ પૂર્વ યમને કારણુતા છે એમ સિદ્ધ થઈ શકે છે. ફુરઝા, જ, ઝ, તજ, નેહ, સુકાની આદિ પર્યા છે. વીતરાગનાં વચને શ્રવણ કરવાની ઇચ્છા થવી એ મહા પુઓથી બને છે. શ્રી વીતરાગ પ્રભુનાં વચન શ્રવણ કરવાની ઇચ્છા થતાં સમ્યકત્વને મા ખો થાય છે. ઈચ્છા છે ત્યાં માર્ગ છે અને ત્યાં પ્રકૃતિ છે એ સૂત્ર વારંવાર માનનીય છે ઇચ્છા એમની પ્રાપ્તિ થતાં પ્રતિ યમની પ્રાપ્તિ થાય છે. ઇચછાની સાથેજ પ્રવૃત્તિ મમની પ્રાપ્તિ થવી એ એકાત નિયમ બાંધી કાય છે. ઈછા યમની સિદ્ધિની સાથે કલાક Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી મણિચંદ્રકૃત. જ આવે. अनुभव सिद्ध आतम जे होवे, यम चतुष्टय जोवेरे; इच्छा प्रवृत्ति स्थिर सिद्ध यममां, बीजे शक्ति चित्त जोडेरे. अनुभव. १ प्रथम यमे अहिंसादिक वार्ता, करतां सुणतां मीठीरे; जाणे जिननी आण आराधक, बीजी वात अनीठीरे. अनुभव. २ बीजे यमे प्रवृत्त जिन आणा, प्रमाद दशा तस जाहीरे; यम पालवाने तत्पर योगी, जिन आणमां माझीरे. જાય. श्रीजे यमे यमिनी रतिचारी, अप्रमत्त शुभ रूपरे; परिसहा परिवयरी ते पासे, होवे ते शान्त स्वरूपरे. अनुभव.४ सिद्धयम ते चोथो कहीए, परार्थक साधक शुद्धरे; भणे मणिचंद्र योग दृष्टान्तं, वचन श्री हरिभद्र बुद्धरे. अनुभव. ५ અને પ્રવૃતિ યમની સન્મુખતા પ્રાપ્ત થાય છે અને કેટલાકને અવિરતિના ઉદલ્હી હતી નથી. પ્રવૃત્તિ યમની સિદ્ધિ થતાં સ્થિરતા આવે છે. ધર્મ પ્રવૃત્તિ એ કારણ છે અને સ્થિરતા એ કાર્ય છે. ધર્મ પ્રવૃત્તિના ગુણ સ્થાનકમાં વ્યવહારનયની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. શનિ યમમાં પ્રમાદ દશા ઝાઝી હોય છે. છઠ્ઠા ગુણ સ્થાનક પર્યત પ્રતિ છે. ધર્મ પ્રવૃત્તિ વહે જ્યારે સ્થિર યમ થાય છે ત્યારે સાધુ પંચ મહાવ્રતમાં સ્થિર રહે છે અને બાવીસ પરિષહાને છતી ચોથા સિદ્ધ યમને પ્રાપ્ત કરી સુખમય થાય છે. ભાવાર્થ –વસ્તુને વસ્તુના ધર્મ પ્રમાણે યથાસ્થિત દેખવાથી ચમકાવ દર્શનની પ્રાપ્તિ થાય છે. જે વસ્તુ જે જે પર્યા વડે જેમ યુક્ત હોય તેને તેમ દેખવાથી સમ્યકત્વ દર્શન ગણી શકાય છે. જેવી રીતે જિને દૂબ પર્યાયનું સ્વરૂપ દર્શાવ્યું છે તેવી રીતે દ્રવ્ય બને વનું સ્વરૂપ અવગત કરવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. કર્મ રૂપ પર્યાયોને શ્રી કેવલજ્ઞાનીએ જેવી રીતે જ્ઞાનમાં દીઠા છે તેવા તે ઉદયમાં આવે છે. કર્મવિપાકનાં બાર નિમિત્તે ખરેખર દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવની અપેક્ષાએ વ્યવહારથી અનેક રીતે દેખાય છે પરંતુ તથા વિધ કર્મ રૂપ કારણ તો પોતાની પાસે છે. તેને વિપાક જોગવતાં સમભાવે વર્તવાની જરૂર છે. સમગ્રદર્શની કવિપાકને દેખી તેનાથી પોતાના આત્માને ભિન્ન માનીને આન્તરિપ થી જામીન રહે છે અર્થાત્ તટસ્થ ભાવથી હર્ષ શોક નહિ ધારણું કરતાં તે તે કાર પ્રાપ્ત થનાર કર્મવિષાકોને અદીનભાવે વેચે છે. બાહ્ય નિમિતે ચિજ દુખપ્રદ તરીકે દેખાતા હોવ તથાપિ તેના પર દેશાદિકને ધારતો નથી અને તેમને દોષ દેતો નથી. આવી સમદષ્ટિ છવની આતરિક વિવેક શક્તિ હોય છે. કર્મવિપાકે ભમવતાં છતાં સમગદષ્ટિ જીવની કેવી દશા હોય છે તે આ ઉપરથી અવધાઇ શકાશે. શ્રી મણિકા મહારાજ સમ્યગદર્શનની દશા જણાવીને આગળ જણાવે છે કે હું કર્તા છે એવું ઇરમાં માજાં કર્મ બંધામ છે, અહંવૃત્તિ પ્રગટવાથી કર્મ બંધાય છે અને બધાયલાં મેં અનામત એ છે અને ઉદયનાં નિમિત્તે પામીને ઉદયાગત થાય છે. કોઈ પણ ઉદીરણા કરીને એને ઉલમાં લાવી શકે છે. બંધ વેળાએ વાયથી જેવો રસ પડે છે તેવો મેલ્યમાં રસ હોય Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. -- છે શ્વાત્મiામ | समकित तेह यथास्थित भावे, जह यम पन्जव हुइ स्वभावे; तेह पज्जव जिन देखे नाणे, उदय वेला ते आवे टाणे. समकित. १ बाह्य निमित्त घणी रीते भासे, पण तथाविध कारण छे पासे; ते देखी उदासी न रहेत्रे, कोइने दोष तेह नवि देवे. समकित २ हुँ कर्ता माने कर्म बंधाय, तेह कर्मसत्ता वह थावे; उदय माफिक बंध उदय नावे, तेह विना केइ उदीरणा पावे. समकित. ३ निकाचना विण बंध खिरी जावे, निकाचनावण कोइ उदये आवे; बंध वेलाए जेवो रस होइ, उदय वेलाए तेहवो तिहा सोइ. समकित. ४ द्रव्यक्षेत्र कालभाव मिले आवे, तब विपाकते पूरो थावे; तेणे कारणे तुमे समता आणो, भणे मणिचंद यथास्थित जाणो. समकित. ५ છે અને તે વેઠવો પડે છે. ઉત્કૃષ્ટ અંગે કર્મ નીકા ન હોય તો તે તપશ્ચરણ ધ્યાના દિવસે બંધમાંથી ટળી જાય છે. ઉત્કૃષ્ટ ભંગે નિકાચિત કર્મ બાંધ્યાં હોય છે તે તે ભગવ્યા વિના છૂટકે થતું નથી. નિકાચના વિના પણ કોઈ કર્મ ઉદયમાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ મળતાં કર્મ ઉદયમાં આવે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે વિપાક મેળવીને પૂર્ણ કરાય છે. કર્મવિપાક પૂર્ણ થવાને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પ્રાપ્તિ થાય ત્યાં સુધી કવિપાક ભગવો પડે છે માટે હે ભવ્યજીવો ! તમે કર્મવિક ભોગવતાં મુંઝાઈ જાઓ નહિ. શુભાશુભ કર્મવિપાકે ભોગવતી વખતે હર્ષ અને શોકને ત્યાગ કરીને સમભાવને ધારણ કરે અને કર્મના યથાસ્થિત ભાવને જાણીને મનને મનાવામાં રાખે, એમ શ્રી મણિચંદ્ર કર્યો છે. સમ્યકત્વ દર્શનની આવી દશા જાણીને આત્મજ્ઞાની મહાપુરૂષ સાંસારિક સંબંધોમાં સમભાવને ધારણ કરીને અંતરથી આત્મસ્વભાવમાં રમતા કરે છે અને અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી મહારાજ પોતાના આત્માને સંબોધે છે કે હે ચેતનછી તમે આ દુનિયાની સર્વ વસ્તુઓથી ભિન્ન છો. પરદ્રવ્યરૂપ સર્વ વસ્તુઓ કદાપિ પોતાની થઈ નથી, થતી નથી અને થવાની નથી. જ્યારે આ પ્રમાણે વસ્તુ રિયતિ છે ત્યારે તું પરવસ્તુઓ પર અહ મમત્વ કલ્પનાથી કેમ પ્રેમ ધારણ કરે છે? અલબત્ત તારે પર જડ વસ્તુઓ પર પ્રેમ ન ધારણું કરવો જોઈએ. જે કર્મ વડે ચેતનજી તમે બંધાયા છે તેથી તમે પોતાની ઠકુરાણ અર્થાત પ્રભુતા હારી ગયા છે અને સર્વ પરવા કુર્ણ એ સ્થિતિને પ્રાપ્ત થયા છે મોહ તમને માયાવડે પાશમાં પાડ્યા છે એમ હું ચેતન તમે નિશ્ચયતઃ અવબોધે. હે ચેતનછ? તમને મેહે મુખે મીઠાઈ દેહને ભગાડયા છે–ભમાગ્યા છે. તમે જ્યારે મેહની નિદ્રાને ત્યાગ કરશે ત્યારે જાણશે કે અરે મોહમાં ફલાવાથી દુર્ગતિ ભ્રમણ કરવું પડે છે. જ્યાં સુધી મહના વશમાં પડી રહેવાનું છે ત્યાં સુધી આગમોને અભ્યાસ કરીને આગમી એવું નામ ધરાવવું અથવા માનરૂપ હસ્તિપર ચઢીને વાક્ષાટવથી ઉપદેશ કરે તે સર્વ મિસ્યા છે એમ ચેતન માનો. ક્ષપશમ વિના ધર્મની બહુ ક્રિયાઓ કરી તેનું ફળ એટલું થયું કે તેથી સરપદવીની પ્રાપ્તિ થઈ પણ સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ નહિ. સમગદર્શન અને સમ્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી મણિચંદ્રકૃત. राग आशावरी. चेतन. २ चेतन तुम हो आपहि न्यारा, परवस्तु उपर धरे क्या प्यारा; जिणे करी बंधाणा भाइ, हारी मूकी आपणी ठकुराई. माया करी पासमां तुम पाड्या, मुख मीठाइ देइ भमाड्या; छांडशो निद्रा जब मोह केरी, तो जाणे शो ए दुर्गति फेरी. आगम पढ़ी आगमी नाम कीना, माने चढी उपदेश बहु दीना; क्षवोपशम बीन किरिया बहु कोनी, ताको फल सुरपदवी लीनी. चेतन, ३ जब तांइ प्रमाददशा नवि जावे, तब तांही तुम संसार भमावे; मोह पिशाच तुम दुःख देखावे, अप्रमत्त चाबक रुडि हाथे आवे. चेतन. ४ उदयागत वस्तु यथास्थित भावो, बंध निकाचननो नहि कोइ दावो; भणे मणिचंद्र इम कर्म खपाइ, जिम पामो अपनी ठकुराइ. ચેતન Help whoever, whenever you can; Man for ever needs aid from man. Let never a day die in the west That you have not comforted some sad breast. १ चेतन. ५ જ્ઞાનની પ્રાપ્તિ વિના ભૂતકાળમાં બાહ્ય ધર્મ ક્રિયાએ વડે સુર પદવી પ્રાપ્ત કરી અને ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકાશે પરન્તુ તેથી ભવભ્રમણને ત ચ્યવનાર નથી એમ શ્રી મણિયદ્રજી મહારાજ પ્રશ્નેાધે છે. સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન પ્રાપ્ત કરીને માહથી વિરામ પામવારૂપ વિરતિ ચારિત્ર્યની પ્રાપ્તિ કરવી જોઇએ. પ્રવસ્તુઓમાં થતી ઇચ્છા રમણુતારૂપ રતિષી વિરમીને આત્મ ધર્મ ચારિત્ર્યમાં આત્મ વીર્યને પરિમવાની જરૂર નાનીઓએ સ્વીકારી છે. આમ ધર્મમાં રતિ કરવામાં પ્રમાદ નડે છે. જ્યાં સુધી પ્રમાદ શા નડે છે ત્યાં સુધી પ્રમાદ પેાતાના અળવડે જીવને સંસારમાં પરિભ્રમાવે છે અને અસહ્ય નાના દુઃખો વડે આત્માને પીડે છે. હું ચેતનજી ! તમને મેરૂપ પિશાય દુ:ખ દેખાડે છે અર્થાત્ માહપિશાચના વશમાં થવાથી અનેકશઃ દુ:ખે પોતાને દેખવાં પડે છે. જ્યારે અપ્રમત્તરૂપ ચામુક વર્ડ મેપિજ્ઞાચને મારવામાં આવે છે ત્યારે મેદપિશાચને જીતી શકાય છે. હે ચેતનજી ! તમે મેદય વસ્તુને યયાસ્થિત ભાવે અર્થાત્ વિચારે અને કર્મવિષાકો ભાગવતી વખતે આ ભાતે આત્મ સ્વભાવે જાણે અને તે પ્રમાણે સમભાવે વાં કે જેથી નિકાચિત મૈં બાંધી શકાય નહિં. હું ચેતન ! તમે સમભાવે વર્તાતા નિકાચિત કર્મ આંધવાને દાવા રહી શકે નહિ. શ્રી મુનિરાજ મણિચંદ્રજી કયે છે કે આ પ્રમાણે સમ્યગ્દર્શન જ્ઞાન અને સમભાવમાં વર્તવાથી કર્મના નાશ થતાં ચેતનજી તમે પોતાની પ્રભુતા પામી શકા Ella W. Wilcop. માલકૃષ્ણ શર્મા. ( સરસ્વતી ). અર્થઃ—જ્યારે જ્યારે તમારાથી બની શકે ત્યારે ત્યારે કાને તે કોઇને અવશ્ય સહાય ફરી એકની મદદની ખીજાને હંમેશાં જરૂર પડે છે. કાઈ પણ દુ:ખી આત્માતે થાડા અગર વધુ આરામ આપ્યા વગર એક પણ દિવસ અર્થે જવા દેશે નહિ. Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા मारुं नवीन वर्ष. ત્રાટક, ગત વર્ષ ગયું-નવું આવી મળયું, ગત હાગત શું ? નવું ભાવી રહ્યું; ગત વર્ષ હતું, મુજ “પંચમને” શિષ ચાહતું હા ઉત્કર્ષ અર મુજ બાળકના-ભુજ પિષકના, બાળકના–સત શોધકના; અમિ વેરતા-નમ ખેરતા, કર્મે વિધાન સુલેખકના શુભ હીત ધરી, પ્રભુ માર્ગ સહી, સત્ જ્ઞાન તત્ત્વનું આપ્યું સહી; સાહિત્ય તણા રસ સાગરની, કવિતા સવિતા રસ રેલી રહી. મન સંપ ધરી, નીતિ અખ્તરથી, નય ન્યાયતણ હથીયાર ધરી; પ્રભુ વચન તણી કુસુમાંજળીઓ, મુજ વાંચક જે ઊર મહેજ ધરી. કુલડાં મધુરાં મમ માળતણું, અર્પે તમને આતમક સુખડાં; પ્રવાસી કરે પ્રભુના પથના, તમ જીવનને મધુરાં સુખડાં. મુજ વાંસળીમાં કટ સુર હશે, ઉદેશ અપિ રસપૂર્ણ હશે; વય મહારું શિશુ, હજી વર્ષ છનું, મુજ કર્મ ક્ષેત્ર-વિષે હું ભમું. દિશનાં વચન-સ્વદિવ્ય ભર્યા, શિખવે પ્રભુતા-ભર સત્ય અહાગણી એમ અમી નજર કરજે, મુજ મન વિષે સા હાય થજે. વિધવાન–સુલેખક-સાધુ–ાણા, કલરવ કલમ મુજ મુજ ધણું; કરજે ભરજે નવ ગીતલડાં, ઉર વાંચકના નવ-નવ ભા. બહુ શાંતિ હજે જગના પડમાં, સહુ તવ તણા રસીયા બનજે; નવા વર્ષ વિષે નવી સેવ હો, સુજ રંકથી “ બુદ્ધિપ્રા ” થી અહે. Page #9 -------------------------------------------------------------------------- ________________ મારૂં ગત અને નવિન વર્ષે પ્રવેશ, मारुं गत अने नविन वर्ष प्रवेश. વટેમાં દરેક વસ્તુમાં ફેરફાર એ સ્વાભાવિક છે. ફેરફાર એ જરૂરી છે, અને ફેરફાર એજ કુદરતના નિર્ણીત હેતુને ખર લાવનારૂં મુખ્ય સાધન છે. વિશ્વના વિશાળ ક્ષેત્રના ગર્ભમાં કુદરતને શું હેતુ અને શે! મર્મ છે, તે કાણું જાણું છે ? કઈ ઘડીએ કુદરત કયું કાર્ય ક છે તે કાણુ સમજે છે ? કુદરતની સૃષ્ટ વસ્તુને અચાનક ફેરફાર થાય છે, એનું પરિણામ મનુજ આશ્રય દૃષ્ટિથી નિહાળ્યા કરે છે, અને સમજીને અમર વિના સમને, પેાતાને ભાગે આવતા પ્રયાગ તેજ રગભૂમિ પર ભજવે જાય છે. સામાન્ય રીતે મનુજનું જ્ઞાનક્ષેત્ર ધણ પરિમીત હાવાથી તેને સૃષ્ટિના કાર્યનું સ્વરૂપ અગમ્ય છે. રાષ્ટિના તંત્રની સાંકળા ક્યાં ક્યાં સકળાઇ છે તેને નણી શકતા નથી. માત્ર તે આ વિશ્વની રંગભૂમિ પર અનતા અનેક બનાવા સાનાશ્રયથી નિહાળ્યા કરે છે. કાઇ પણ એવું મહાન રાજ્ય આ દુનિયામાં હયાતી ધરાવતું નથી કે જે કુદરતના નિર્ણીત ફેરફારને આગાહી બુદ્ધિથી જાણી, પેાતાના બળથી તેને અટકાવી શકે. કુદરતના માર્ગ નિષ્પક્ષપાતી-ન્યાયી, અને નિઃસ્પૃહી છે. તેથીજ તે સદા વિજયવંત છે. હરેક પળે સૃષ્ટિમાં બહુવિધ ફેરફારા થયા કરે છે. અસ ંખ્યાત ધરતી. ઢા, વરસાદ તથા પવનનાં તાકાત, અનેક ાતના મહામારી જેવા રાગા, પ્રજા પ્રજા વચ્ચેનાં નાણકારક યુદ્દા, પળે પળે નૂતન ચમત્કારભર્યા અવનવા ફેરાશ અવશ્યમેવ કર્યેજ જાય છે. આ બધા ફેરફારામાં કુદરત પાવાના કાર્યકારણુના અચળ નિયમા સહિત, અસ્ખલિત પ્રવાહથી અસ્તિત્વ ભગવે છે. દરેક વસ્તુ પોતાના ઉદ્દય કે અસ્તનું કારણુ અંતરગૂઢ રીતે પોતાની અંદર જમા કરે જાય છે અને તે તે કારણુ, કાર્યના રૂપે પશ્ચિમે છે. દરેક જષ્ણુ પાતાના અસ્તિત્વના પાતે કારણભૂત છે, પણુ અનુાનતાને લઇને તે આવેલા ફેરફારનુ પરિણામ જોઇ વિસ્મિત થાય છે. આનંદદાયક બનાવામાં પેથાપુર ખાતે પુજ્યપાદ ચેાગનિક મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીને વિદ્યાના તથા ચવધ સધ વિધમાન આચાર્યપદવી આપવાનુ સાલ કાર્ય એ એક મુખ્ય છે. અલબત્ત લાયક વિદ્યાનનું લાયક ગૈારવ કરવામાં આવ્યું છે. જેમતી અતી ઉત્કૃષ્ટ સંસ્કારી લેખીતીએ ત્રીસ ઉપરાંત વિશ્વપયેાગી–સર્વમાન્ય ગ્રંથા આલેખ્યા છે, જેમની સ્પાાયુક્ત મીષ્ટ વાણીએ રાજ રાષ્ટ્રા-જૈને તે જૈનેતરે-અને અનેક વિદ્વાનેને અસ્ખલિત જ્ઞાનસુધારસ પાન કરાવ્યું છે. અને છેલ્લે તેમની કલ્પનાથી પશુ અધિક, તત્વ. જ્ઞાનના સર્વોત્કૃષ્ટ રસથી છલકાતાં ખાનાન પદ ભાવાર્થં સંગ્રહુ નામના ગ્રંથે સમગ્ર જૈન તેમજ જૈનેતર સમાજને મુગ્ધ કર્યું છે. જેમના શુદ્ધ ચારિત્રથી જનસમાજ સંતુષ્ટ છે. એવા સરપુરૂષનુ ચાગ્ય સન્માનજ જનસમાજે કર્યું છે. આ ઉપરાંત જૈન સમાજના હિતારૢ વિહરતા અનેક સુસાધુએને પન્યાસ ગણી આદિતી ઉપાધિમેથી અલંકૃત કરવામાં આવ્યા છે. પ્રે. હુસૈન જેકાખી નામના જૈન ધર્મના અભ્યાસી–સંસ્કૃતના પ્રેાફેસર જે પેાતાના જીજ્ઞાસુ તે અનુભવી જ્ઞાનવાળા વર્તનથી જનસમાજને મુગ્ધ બનાવનાર જર્મન વિદ્વાન તત્વજ્ઞાનીએ હિંદુસ્તાનને તથા હિંદુસ્તાનના સકળ જાને પોતાની મુલાકાતના લાભ આપ્યા છે. તે ધણું નવું શીખી તથા શીખવી શકશે એવા અમને ભસે છે. તેમના માનાર્થે જુદું જુદે સ્થળે જૈન શ્ચમ તરફથી માન આપવામાં આવ્યું હતું ને તે ઇવા ચેમ્ય હતું. Page #10 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. વળી જોધપુર ખાતે ગત વર્ષમાં જન સાહિત્ય સંમેલન થયું હતું. શ્રી ચાથી ગુર્જર સાહિત્ય પરિષદમાં શ્રી યશવજ્યના જીવન ચરિત્રને વિદત્તા ભર્યો નિબંધ મોકલી સાહિત્યની દિશા તરફ જૈન પ્રજાનું લક્ષ ખેંચનાર આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી તથા બીજા કેટલાક જૈન બાંધવે પછી આવી દિશામાં આજ પ્રથમ પ્રયાસ હતો. જેને કોમના વિદ્વાન સાધુઓ તેમજ જન વિધાનના એકસંપથી આવા મેળાવડાઓ ઘણા થાઓ એવું ઈછીએ છીએ. આ સિવાય જૈન કોમમાં બનેલા અનેક સારા બનાવની આ પત્ર નેંધ લે છે ને એવા ઉત્તમ બનાવ હમેશાં બનતા રહે એવી ઇચ્છા ધરાવે છે. ગત વર્ષના લેખકોમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિની જાહેર સેવાઓ જગવીરીત છે, તેમના ઉત્તમ લેખે પૈકી સાધર્મિઓની ભક્તિ, ક્ષમાપના પત્ર, ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ, લેખ ને લેખો આદિ લેખે ઉત્તમ હતા. લેખકો ને લેખ-નામના લંબાણુ લેખ તથા પૂર્વાચાર્યોએ કરેલા સાધુઓ માટેના કાયદા, નામના લેખોએ બેશક વાચકને ઉત્તમ વાંચન પુરૂ પાડયું છે. તેમને પ્રાચીન જૈન ગુર્જર ભાષાને શોખ કોનાથી અજાણ છે? શ્રી વિજનસેન સૂરિશ્વરના સમયના સમર્થ લેખકની આત્મ શિક્ષાનું પાન તેમણે હમણું વાંચન~ાચીન ગુર્જર ભાષામાં જેને સાહિત્યનામના મથાળા હેઠળ કરાવા માંડયું છે. તેમની કલમ આ વર્ષમાં પણ તેવું જ વાંચન પુરું પાડયાં કરશે એવી આગ્રહ પૂર્વક વિનંતિ છે. અન્ય લેખોમાં નુતન સંખ્યાએથી લખતાં રા. પાદરાકરની સેવા અભિનંદનીય છે. તેમના ધણુ લેખે પૈકી-સ્મરણુ શક્તિ, સંદર્ય પ્રાપ્તિને સર્વોત્તમ ઉપાય, સ્વદારા સંત સૂક્ષ્મ પ્રેમ અને સ્થૂળ પ્રેમ આદિ ઉગી લે તયા સુલલિત કાવ્યોએ ઠીક ફાળો આપ્યો છે. તિદુપરાંત શેઠ જેસિંગભાઈ પ્રેમાભાઈ, રા. શંકરલાલ ડા. કાપડીયા, રા. દિલખુશ, રા. પિપટલાલ કેવળચંદ, રા. લિ. કે. દલાલ, રા. ગોધાવી નિવાસી માસ્તર ભેગીલાલ મગનલાલ બ્રાહ. રા. માવજી દામજી, વકીલ વર્ધમાન સ્વરૂપચંદ, રા. વૈરાટી, રા. એક “જૈન ગ્રેજ્યુએટ”, મુનિ માણેક, આદિ લેખકેએ પિતાના લેખ દ્વારા સારી સેવા બજાવી છે. અત્યંત આનંદ વાર્તા છે કે અજ્ઞાનતાના અંધકાર ભર્યા સ્ત્રી સમાજ રૂપી વાદળામાંથી કેટલીક ભગીની લેખકોએ દેખા દીધી છે. “એક સ્ત્રી ”ને મનુષ્ય નામને મનન કરવા લાયક લેખ બહેન સમરથ કુલચંદનો સ્ત્રીઓએ શા માટે ભણવું જોઈએ.” તે નામને લેખ તેમજ બહેન વહાલી વીરચંદને સ્વધર્મ બંધુઓ પ્રત્યે વિનંતિ, આદિ સ્ત્રીના લેખ વાંચી-ખા પ્રયાસથી કયા જૈન સમાજ હિતેચ્છુ બાંધવને આનંદ નહિ થાય? ભગીનીઓને આ દિશામાં પ્રયત્ન જોઈ હર્ષાશ્ર આવે છે અને અમે તેવી ઉછરતી લેખક ભગીનીઓને ખાસ સહૃદય આમં. ત્રણ કરીએ છીએ તેમણે પોતાના લેખો હમેશાં અવશ્ય મેકલી આપવા. આ માસિક અખત્યાર કરેલી સમાન દષ્ટિની રીતનું ઘણે અંશે પાલન થયેલું વાંચ શે. નિંદા વીકથા તથા ગાલીપદાન કરવા જેવા આક્ષેથી તે દુર થયું છે. નીતિ, દયા, પ્રેમ, સ્વધર્મ, તત્વજ્ઞાનના ઉચ્ચ સિદ્ધાંતે, આધ્યાત્મિક જ્ઞાનનું ગુંજન તથા કથા વાર્તા તેમજ બધપદ સુલલિત કા યથાક્રમે તે અવશ્ય આપતું રહી મક્કમપણે પોતાની સેવા બજાવે ગયું છે ને નવીન વર્ષમાં તેવીજ, બલકે તેથી પણ વધુ પ્રમાણમાં પિતાની ફરજો બજાવે જાય એવું બને પરમાત્મા પ્રત્યે યાચે છે. આ માસિક છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે એટલે તે એક બાળકજ છે. કાલુ કાલુ બેલી પડતું આથડતું બાળક જેમ દુનિયામાં આગળ વધવા પ્રયત્ન આદરે તેમ આ બુદ્ધિપ્રભા Page #11 -------------------------------------------------------------------------- ________________ મારૂં ગત અને નવિન વર્ષ પ્રવેશ. રૂપી બાળક પોતાની ફરજ યથાશક્તિ બજાવી પિતાના કર્મક્ષેત્રમાં આગળ વધે છે. વાંચકોને તે સંપૂર્ણ આનંદનો નહિ આપી શકે, તે પણ તમ પાસ ધયું પ્રીય બધુ ગણે, અમ જીવન કોકીલ બાલક આ; સુર “શૈશવમાં–ન મધુર હશે, ગણ તદપિ, પ્રીતિ પાત્ર સદા-” એમ જાણી તે પ્રત્યે અમી નજર રાખશે. જેવી રીતે મહાસાગરમાં અનેક નાનાં મોટાં મોજાંઓ અને તરંગે ઉઠે છે તેવી જ સતે સર્વ નાના મોટા વર્તમાનપ તથા ચેપનીઓ સાથે સ્વધર્મ-આત્મધર્મના અંતરગૂઢ પ્રવાહથી એક નાના તરંગ સમાન આ બુદ્ધિપ્રભા પત્રનું ફુરણ થવા પામ્યું છે. એ નાનું છતાં સ્વધર્મ, ન્યાય, નીતિ, તત્ત્વજ્ઞાન તથા સાહિત્યનું સ્કરણ છે. એ બાળક અને અપરિપકવ છતાં, તેની ભવિષ્યની સર્વ કળાઓ તેની અંદરજ અંતરભાવ પામેલી છે. એ નાનું મોટુંએ કંઈક પિતાને પાઠ ભજવી રહ્યું છે. ભારતવર્ષમાં ઉઠેલા મહાન ગંભીર બનીમાં પિતાના નહિ જેવા નાદથી પણ કંઈક ટહુકા કરી રહ્યું છે. ગત વર્ષમાં એણે શું કર્યું છે તે ગત વર્ષના તેના અપરિમીત-પરિશ્રમ પરથી ૨૫ણ સૂચન થશે. પિતાના ઉદેશને અંગે જુદી જુદી પ્રકૃતિના લેખધારા એણે જુદા જુદા નાના મોટા લેખો પ્રસિદ્ધ કર્યા છે. તેમાં કેટલીક અપરિપકવતા જણાઈ હશે પણ ક્રમે ક્રમે તે ગંભીરતા ધારણ કરતું જશે એવી આશા છે. અમને દઢ વિશ્વાસ છે કે એનું જીવન સત્યમૂલક હોવાથી દરેકના હદયમાં તેને માટે હેલો, મોડે પણ આદર ઉત્પન્ન થરો જ અને તેજ પ્રમાણે ગત વર્ષમાં કેટલેક અંશે બન્યું છે. ગત એ ગત છે, હવે ભવિષ્યની કર્મભૂમિમાં તેને પ્રયાણ કરવાનું છે. દરેક વસ્તુની ઉત્પત્તિની સાથે જ તેનું ભાવિ નિર્માણ થયેલું જ હોય છે. તે તે પ્રમાણે પોતાના પ્રયોગ ભજવે છે. chance અકારણુ બનવા જેવું કંઈ છે જ નહિ. અજ્ઞાનતાને લઈને જ આપણે chance કહીએ છીએ. વાસ્તવિક રીતે દરેક વસ્તુની જીવન ક્રિયામાં તેને તુ હોય છે, અને તે હેતુ અનુસારે જ તે પોતાનું વર્તન કરે છે, બુદ્ધિપ્રભા પણ તે અનુસાર પિતાના નિર્ણત માર્ગે ચાલ્યું જશે અને તેને સોંપાયેલું કાર્ય (Mission) તે પૂરું કરશે. ભારતવર્ષને જન સમાજ જાણે નવિન યુગમાં સંચરે છે પણ નવિન સૃષ્ટિને હજી આરંભ કાળ છે. ભારતભૂમિના આ સમાજને નવિન જીવનને નવિન રસાયણ સિંચતા રહેવાની જરૂર છે. અને તે કામ યથાશક્તિ ભાગે પડતું બુદ્ધિપ્રભા કરશે. વીરભુના સંતાનેના હૃદયને એ રસાયણુના અનેક પ્રકારના પટ તે દેતું રહેશે. વૃંદાવનની લતાકુની માફક જન બાંધનાં એક બીજાઓનાં હદય, એક બીજા સાથે દઢપણે ગુંથાય, એવી બધુ બાવની ઉડી જઇ તે બધામાં નાંખતું રહેશે. ધર્મ સિવાય જીવનનું પણ નથી, એવો અંતર નાદ કરી, તેની સાથે જ ધર્મ છવન તે ઉચ્ચ ચારિત્રમાં રહેલું છે, આત્માના પૂર્ણ વિકાસમાં તે સમાયેલું છે, નીતિ નિયમોથી સૂવર્ણ બેડીમાં તે, ગુંથાયેલું છે, અને સત્ય wામ ધર્મના પડે પડે તે વેરાયેલું છે, એવું તે સર્વને કળાવશે. ભિન્ન ભિન્ન પ્રકૃતિની વ્યક્તિ એને માટે ભિન્ન ભિન્ન પ્રકૃતિએ બધાને માન્ય કરાવશે. તે બધાને દઢ કરાવશે કે યોગ્ય સંસાર સુધારણ એ જેને સમાજનું આરોગ્ય છે. તે સર્વેને સ્વીકારાવશે કે આત્મરમાણુતાને Page #12 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિામા. ઉધોગ એ જીવન યાત્રાને મુખ્ય આધાર છે. સ્ત્રી અને પુરૂષ એ એક સરખી મહત્તાના વિશ્વતંત્રમાં બે અંગ છે. તેનું ભાન કરાવશે. તત્વજ્ઞાનને સતત અભ્યાસ, સસંગ, પાપકાર, દયા, નીતિ, પરમ શમતા-ચારિત્રને મુક્તિ એ દરેકના જીવનના અંતિમ હેતુ છે, અને તેને દરેક મોડા કે વહેલા પામવા પ્રયનવાન થવું એ મનુષ્યને પરમ ધર્મ છે, એવું તે દરેક વીર બાળને શીખવશે. વર્તમાનકાળે પ્રચલીત કુસંપસ્વાર્થ અને કર્તવ્ય વિમુખતાથી પ્રતિક્રમણ કરાવી-જીવનના ધ્યેય તરફ દોરી જશે. આ તેના ટુંક જીવન રેખા અને તેની ભવિષ્યની કર્મભૂમિનું ટુંક દર્શન છે. अमारी नोंध. એ કોણ હશે કે જે સ્વધર્મની ઉન્નતિ અર્થે પોતાના સાહિત્યને પ્રકાશમાં લાવવાને શક્તિ અનુસાર પ્રયત્ન ન કરે? અને તે મુજબ સીધી દીશાએ કામ જૈન સાહિત્ય, કરનારા પિતાની ફરજ બજાવે છે એમ કહેવું ઘટીત છે. ભૂતકાળમાં અનેક મહાપુરૂષોએ પવીત્ર કરેલાં અને તીર્થાદિ વડે ગર્વ પામેલા મરભૂમિમાં આવેલા જોધપુર ગામે ગત માસમાં, જન સાહિત્ય સમેલનની બેઠક પસાર થઈ છે. મુનિ શ્રી ધર્મવિજયજી અને ડે, હરમન જેકોબીની મુલાકાતનો પ્રસંગ હઈ જોધપુરે તે કાર્ય ઉપાડી લઈ જતના બદલે તેને ગમે તેવા સંજોગોમાં પણ પાર પાડવાને ગર્વ મેળવ્યું છે. ત્યાં થયેલા ઠરાવો જોતાં ભિન્ન ભિન્ન દીશાએથી તથા પ્રકારના વિચારો ઉદ્દભવે એમ સંભવ છે. થયેલા ઠરાવો પૈકી સન્માન અને ઉપકાર દક ઠરા બાદ કરતાં બાકીના ૮ ઠરા જુદા જુદા કરવામાં આવ્યા છે જેમાં સાહિત્યનું રક્ષણ, પ્રકાસન, શોધખોળ, દ્રીપણું, અને વાંચનમાળાની જરૂરીઆત વિગેરે સ્વીકારવામાં આવ્યું છે. આપણી જયવંતી કોન્ફરન્સની મુંબાઈની અને તે પછીની બેઠક વખતે પુસ્તકેદારને લગતા ઠરાવના પેટા ભાગમાં તેવા ઠરાવ થયેલા છે જેને અમલ ઘણજ ઓછા પ્રમાણમાં થયે છે. મતલબ કે તેના ઉપર અમલ કેમ થાય છે તે હાલના સંજોગો વચ્ચે ચોકસ કહી શકાતું નથી. મુંબાઇની બેઠક વખતે મમ શેઠ ફકરભાઈ, વીરચંદભાઈ, લાલભાઈ અને મી. મોહનલાલ વિગેરેની લાગણથી અને હાશીમારીથી કામ કરનાર વ્યક્તિઓ હતી અને તેને લઇ તે વખતે જે ઉત્સાહ વ્યાપ્યો હતો તે સમય હાલ નથી. કોનફરન્સ તરફ ધણી વ્યક્તિઓના પ્રેમ અને પ્રયત્ન જેસલમીલને ભંડાર ખેલાવી શકાયો હતો તેમાં પણ સંપૂર્ણ ભંડાર જોતાં અડચણ નડી અને સંપૂર્ણ ટીપ થઈ શકી નથી. તેજ રીતે પાટણ વગેરેના ઘણા ભંડારોની ટીપ મેળવી શકાઈ નથી. (માત્ર પ્રત્યવલીને એકજ ભાગ બહાર પાડી શકાય છે, જ્યાં ગ્રન્થ માટે આ દશા ત્યાં પ્રાચીનતા દરક શીલાલેખો, તામ્રપત્ર ઇત્યાદિના સંશોધન અને પ્રાકટય માટે તે શુંજ કહેવું? કહેવાનો મતલબ એ છે કે ભિન્ન બિજ વ્યકિત બળના સંયુક્ત બળસુચક કૅન્ફરન્સ દેવીને સચેતન કરીશું અને તેને અખંડ Page #13 -------------------------------------------------------------------------- ________________ અમારી નોંધ. ૧૩ ડિત પ્રયાસ જનામ્યુષ્ય માટે કાયમ રહેશે તો આપણે આપણા ઇચિત વિષયમાં ઘણું જ સારું અજવાળું પાડી શકીશું. થયેલા ઠરાવોમાં કાર્યને આગળ ચલાવવાને માટે ઓફીસની અને કમીટીની જરૂરીઆતના ઠરાવ અંતર્ગત છે પણ તેમાં કણ કણ વ્યક્તિઓ જાહેર કરાઇ છે તથા સ્થળ ક્યાં નક્કી થયું છે અને મૂળ કાર્ય કરનાર કોણ છે તે પ્રગટ થયેલા રીપોર્ટ ઉપરથી જોઈ શકાતું નથી. તે પ્રકાશમાં આવવાની જરૂર છે. તેમજ રજુ થયેલા નિબંધે કમીટીએ કેવી રીતે પાસ કર્યા અને તે ક્યારે પ્રગટ થશે તે પણ જાણવું આવશ્યક છે. બે વર્ષે બીજી બેઠક થાય તે વખતે રીર્ટ અને નિબંધે સાથે પ્રગટ થાય તે નિબંધેના લેખકના પ્રયાસને ઉત્તેજન મળી શકે નહિ તેમ તે લેખકોએ શું વિચાર દર્શાવ્યા છે તે અન્ય લેખક અને સાક્ષાર બંધુઓ જોઈ ન શકે. વાંચનમાળા તૈયાર કરવાની આવશ્યકતા આ સંમેલને પણ બતાવી છે જે દરેક વર્ષથી ચર્ચાય છે અને ઠરે થાય છે પણ ચોકસ કમીટી વગેરેની ગોઠવણના અભાવે (જુદા જુદા પ્રયત્નો થયા છતાં) પસંદગી પામેલી વાંચનમાળા મેળવી શકાઈ નથી. સરકારી વાચનમાળા કેટલી ખર્ચ અને કેવા વિદ્વાનોની કમીટી દ્વારા તૈયાર થાય છે અને તે ઉપર કેટલા ફેરફાર થાય છે તે આપણામાંના ઘણાઓ જાણતા હશે. મહૂમ શેઠ અમર ચંદ તલકચંદે પોતાની હાજરીમાં એવી વાંચન સીરીઝ તૈયાર કરાવવા ઘણી મોટી રકમનો વ્યય કર્યો તે અમારી જાણમાં છે, પણ તેને પ્રકાશ થ નથી; તેને ચાસ વ્યવસ્થા પૂર્વક તેઓએ સ્થાપેલ શ્રી મુંબઈ માંગરોળ જેન સભા મારફતે પ્રગટ કરવામાં આવે તો વખત જતાં-આવાએ બદલાતાં-એક સારી વાંચનમાળા જોઈ શકાય તેમ છે. પાશ્ચાત દેશમાં જે સાહિત્યને પ્રચાર કરનાર અને બીજા જૈન ધર્મના અભ્યાસી તૈયાર કરનાર વિધાન છે. જેકૅબીને જૈન પ્રજા ઘણા પાશ્ચાતજિન લ વખતથી જાણે છે. પણ પ્રત્યક્ષ મુલાકાતને લાભ આ વખતના અને આપણે આવાગમનથી અન્ય અન્ય વધુ થવાનો સંભવ છે. કેમકે લગભગ ૪૦ વર્ષ ઉપર તેઓ પ્રોફેસર મેમુલરની સાથે પધાર્યા ત્યારે જેસલમીરેપાટણ ઇત્યાદિના જૈન ભંડારો જોઈ તેમાંની રત્નરૂપ પ્રતો દષ્ટિગત થતાં જૈન સાહિત્યને વધુ જેવા પ્રેરાયા હતા અને કેટલીક પ્રતે લઈ જઈ ત્યાંની ભાષામાં ભાષાંતર પણ કર્યા હતાં, જે સમયે જેનોએ આ સમયના પ્રમાણમાં મુલાકાત આપી કે લીધી નહાતી તે પણ માત્ર પિતાની સત્યશોધક વૃત્તિએ પોતાના દેશ ગયા પછી આજ સુધી તે તરફ અભ્યાસ ચાલુ રાખી બીજ તેવા વિદ્વાને જન સાહિત્યની વિશાળતા દાખવી તમાર્ગે પ્રેયાં છે તે આ વખતની મુલાકાતે તેઓને અનેક ખુલાસાઓ મેળવવાને પ્રસંગે આપવામાં આવ્યા છે અને તેઓએ ખુલ્લા દિલે સ્વીકાર પણ કર્યો છે તથા વધુ તપાસવા માટે ઘણી નોટ પણ કરી લીધી છે જેનું પરીણામ સારું જ આવવું જોઈએ, પણ આ પ્રસંગે જણાવવું આવશ્યક છે કે આ વખતના ભારત ભ્રમણુમાં પિતાને કયાં ક્યાં કેવો અનુભવ છે અને પિતાના વિચારોમાં શું શું પરિવર્તન થયું અને શું થવા સંભવ છે તે પોતે ભારતને છોડવા સમયે જણાવતા જાય અને મુંબાઈની કોન્ફરન્સ એકીસ કે એસેસીએશન ઓફ ઇન્ડીયાએ તેની નોંધ કરી લઇ જરૂર જાય તેના માટે પત્રવ્યવહાર ચાલુ રાખી Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બુદ્ધિપ્રભા. જૈન અને જૈનસૂવા અંગે કોઇ પણ ભૂલ રહેવા ન પામે તેવી વ્યવસ્થા કરવી. આ કાર્યમાં મુનિરાજ્જૈની સહાય સર્વથી અગત્યની છે પણ તેઓ દરેક જુદા પ્રયત્ન કરે તે કરતાં એક સંસ્થા મારતે તે શું કહે છે, યાં ભુલે છે વગેરે વિદ્વાન મુનિ રાજોની જાણમાં આણી તેના ધટતા ખુલાસે મેળવી તે વિદ્યાનેને જણાવવામાં આવે તા જલદી સુધારા થાય; કેમકે એક વખત લખાઇ ગયેલુ ભલે ખીજી આવૃત્તિ વખતે સુધરે પણ તેની વચ્ચે લાંખા સમય વીતી જતાં એકવાર થયેલી ભૂલ ધણા મનુષ્યેાના મગજમાં ભરાઇ રહે છે તે જો તરત ધ્યાન ખેંચવામાં આવે તે નીકળી જવા સભવ છે. કારણ સત્યના શેાધકા સત્ય જણાતાં પેાતાના વિચારે ફેરવી શકે છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હાઇ સ્કૂલ નજ થવા પામે એમ ધારવું તે ઉદ્ધૃતપણુ કહે. વાય. પુજ્ય મુનિરાજેની માક ગુરૂગમની તેઓને ચાલુ સગવડ ન હોવાથી પારિભાષીક દેશમાં સમજ કુક થાય તે ખતવા બેંગ છે અને તેથી આપણે તે ભુલ સુધરાવવાના પ્રયત્ન કરવા જોઇએ અને તેમ કરતાં જેમાં જેટલા ગુણ જણાય તેટલા પુરતું તેને અવશ્ય માન આપવું જોઈએ. તે ખાલી માન અને માનપત્રથી રાજી થશે તે કરતાં પ્રેમપૂર્વક આપણા ધર્મ અને સાહિત્ય સંબધી પોતાના જ્ઞાનમાં વધારા કરાવવાના પ્રયત્નથી વધુ આનદી અને ઉમંગી થશે એમ સમજી શકાય છે. એક ગૃહસ્થ હવે હિંદ ભૂમીને છેડવાની અણી ઉપર છે ત્યારે ખીજા વિદ્વાન ડૉ. ટેસીટારી પધારવાના સમાચાર બહાર આવ્યા છે અને વધુ ખુશી થવા જોગ છે કે તે ગુજરાતી ભાષા વગેરે વધુ ભાષા જાણે છે જેથી વધારે છુટથી આપણા ગૃહસ્થ વિદ્વાના અને પુજ્ય મુનિરાન્નેની ફ્રુટથી મુલાકાત લઈ શકશે. ઉપર જાળ્યુ. તેમ પ્રેમપુર્વક સીધી રીતે પ્રયત્ન કરાય તે આશા રાખવાને કારણ છે કે તેઓને માત્ર જૈન સાહિત્ય પ્રેમી અને વિદ્વાન સ્કાલરેટ તરીકે માન આપીએ છીએ તેના બન્ને વેજીટેરીઅન બનાવી ક્રમે કરી જૈન રિકેનુ માન આપવાને ઘેરાઇએ અને તેવા ૨-૩ વિાના થયા તે યુરેાપના મોટા ભાગમાં જૈન ધર્મ અને અહિંસાના પ્રચાર પ્રબળ વેગે થાય. संसारमां स्वर्ग. ( સે. વિનય. ) સસારમાં પ્રાણી માત્ર જ્ઞાની અગર મૂર્ખ, નિર્બળ કે બળવાન, અમીર કૈ કિર, સર્વ 'કાઇના ઉદ્દેશ સુખ મેળવવાના છે અને તે સુખ નિચે મુજબ વર્તન કરવાથી સસારમાંજ મેળવી શકાય છે. મેટા મહેલ હોય અગર ગરીબ ઝુંપડી હોય પરંતુ સ્વચ્છ અને સુંદર આંગણું હોય, ગૃહની વ્યવસ્થા ઉત્તમ હાય, જ્યાં વિદ્વાન અતિધીએતે આદરસત્કાર થતા હોય, લાક નિંદા ને નકામી કુથલી ન સસ્તંભળાતાં જ્ઞાન અને જનસમાજના લાભની કથા શ્રવણુ પુઢપર અથડાતી હૈાય, જ્યાં ઉત્તમ ઉપદેશ મળતે હોય, સુમિ, સરકારી, અને સાક્ષાત ગૃહમિ સમાન પત્નીનાં સુમધુર વચને પતિનું મન રીઝવતાં ાય, શીલગુ યુક્ત તદુરસ્ત અને Page #15 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં સ્વર્ગ. ૧૫ સુંદર ભાર્યા, પિતાના પતિની પ્રસન્નતા મેળવવા-સુખ દુઃખની સાથી હોય, ત્યાં આગળ સ્વર્ગનાં સુખ શા હીસાબમાં છે? અરસપરસ ચોગ્ય ગુણવાળાં દંપતી (યુગલ)ના સુખની અદેખાઈ સ્વર્ગમાં વસનાર દેવોને પણ પળભર થવી જોઈએ. મધુર શબ્દો બોલતાં-નિદેવ આનંદમાં કોલ કરતાં-સ્વચ્છ અને સંસ્કારી સુંદર બાળકોને આંગણામાં રમતાં જે કેની આંખે ઠરતી નથી? કોને અંતરાત્મા પ્રસન્ન થતો નથી? કોના હૃદયમાંથી પ્રેમના ધબકારા થઈ નેહમૂર્તિ-બાળકોના ઉપર આશિવાદ હળતે નથી ? કેણ પિતા અને માતાનાં નેત્રા નિષ-ભવિષ્યની પ્રજાને સંસ્કારી જોતાં, છૂપી રીતે પ્રેમ સુચવતાં નથી ? જ્યાં ઉત્તમ રીતે શણગારાપલા ગૃહમાં પ્રેમદેવતાનાં દર્શન થાય છે, દુઃખીઆનાં દુઃખ દુર જાય છે. અનાથેની યથાશક્તિ રક્ષા થાય છે, પરોપકાર જીવનમંત્ર ગણુાય છે, અજ્ઞા નતા દુર જાય છે, તે ગ્રહ શું સ્વર્ગ નથી? જ્યાં પૂર્ણ પ્રેમ વસે છે ત્યાં સાક્ષાત સ્વર્ગની જ લીલા થઈ રહે છે. આ સંસારને સુખધામ કરવાને કેને પ્રતાપ છે? જેના ખળામાં રામ, કૃષ્ણ, મહાવીર સ્વામી, અર્જુન અને ભીમ રમ્યા હતા. વાલ્મીક, વિશ્વામીત્ર, ગૌતમ, વ્યાસ, કણાદ, પતંજલી અને મનુ સમાન બુદ્ધિમાન અને પરોપકારી અષિ મુનીઓ-મહર્ષિઓએ નિર્દોષતાથી બાળપણમાં જ સંસ્કારી માતાઓના સંસ્કાર ગ્રહણ કર્યા હતા. મહાત્મા વીર, બુદ્ધ, શંકર, જીસસ ક્રાઈસ્ટ, મહમદ પૈગંબર, વિવેકાનંદ, કબીર, નાનક, આદિ ધર્મ વીરો કે જેમણે તેમને સ્વર્ગ પ્રાપ્ત કરવાનો ઉપદેશ કર્યો તેમને સ્ત્રીઓએ જ જન્મ આપ્યો હતે. આ સુખધામના ચિત્રોને સઘળો પ્રતાપ સ્ત્રીઓનેજ છે, જે કુટુંબમાં અગર ગૃહમાં સ્ત્રીઓ હમેશાં આંસુ સારી શ્રાપ વરસાવે છે ત્યાં કુદરતની અવકૃપા ઉતરે છે. જ્યાં સ્ત્રીઓ પ્રેમમયી અને સુખી હોય છે, ત્યાં જ સ્વર્ગનો આનંદ છે. આપણું સ્વર્ગ આપણું સંસારમાં જ છે. સ્ત્રીઓ પ્રત્યે પ્રેમને માનની દષ્ટિથી જેણુ તેમના પ્રત્યેના હલકા વિચારોને દુર કરો. જેના ઉદરમાંથી જ્ઞાની પ્રજા ઉત્પન્ન કરવી છે, તે માતાઓને અજ્ઞાન રાખવાને અવળે હેમ ભુલી જાઓ. કડવાં મૂળમાંથી મીઠાં ફળ કવચિતજ થશે, કેળવણથી ઉદ્ધત થઈ, ગૃહ સંસારમાં નિરૂપયોગી થશે તેમ ન માનતાં ગૃહને સુખધામ બનાવવાં હોય, તે સ્ત્રીઓનાં સંકુચીત જીવનને ખીલવો. “માતાના જીવતાં દિક્ષા લઈશ નહિ ” એવા માત પ્રેમ ભર્યા અમૃત વચને, જે માવડીની માયાળુ લાગણુએ, શ્રી વીર પ્રભુ પાસે ઉચરાવ્યાં હતાં. એવી માતાઓજ તમોને સંપૂર્ણ શાંતિ-સુખને સ્વર્ગ આપશે. સ્ત્રીઓનાં શરીર છતવા કરતાં, તેમનાં હૃદય જીતવા પ્રયત્ન કરે. અખુટ પ્રેમને કરો વહન કરશે. જેમાં અમૃતનાં પાન સમાશે, એક વિદ્વાન જણાવે છે જે “ સ્ત્રીઓ નીતર પ્રેમ દ્વારા શિક્ષણ આપે છે, પુરષ એ જન મંડળનું બુદ્ધિમાન મન છે પણ સ્ત્રી તેનું પ્રેમસ્થાન હૃદય-પુરૂષ જનમંડળનું બળ છે પણ સ્ત્રી તેનું લાવણ્ય આભૂષણ તથા સુખ છે. સુશીલ માતાઓ અને ચારિત્રવાન ઉત્તમ ગૃહિણુઓ ઉત્પન્ન કરશે તો સ્વર્ગ શોધવાની પીડા પતી જશે. દેશ નદનવન થશે, પ્રજ વિહાર કરનાર દેવતા થશે અને અસાર મનાતે સંસાર-પુનઃ સુખધામ-સ્વર્ગ થશે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બુદ્ધિપ્રભા દિવ્યાંગ. પવન રૂપ !! વસંતતિલકા વૃત્ત. રે! ચન્દ્ર તુ અતૂલ શીતલતા ધરંત, ને વતિ અમિ તણે બહુ બિન્દુડાને; વીકસાવતો કંઇક પિયણ ભૂપરેની, છવાડતો જગતના બહુ જતુઓને. ધારે છ સામ્ય અતિ ઉજ્વળતું પ્રભાતે, અજવાળતો અખિલ તું જગના પ્રદેશે; હિમાં શું છે તારા પતિ ! તુજ શું કહીએ ! છે ગુણ બહુ-અપિયા એક કલંક મેટું ! ડાઘો હૃદયનું, બહુ કૃષ્ણવર્ણ, ને રૂપ રાહુ બની જતું, અતિશ કુરૂપ. જ્યારે નિહાળુ તુજને, તુજ રૂ૫ રાચી, મોટું કલંક નજરે પડતુંનું-માંહીં ! હા ! તુ વધે તુજ કળા તો વૃદ્ધિ પામી, ને રાત્રીએ પણ સખા અજવાળી તો તું ! તે એ અલ્પાક્ષય થ અવળી કૃતીથી, જે રૂપ સુંદર છતાં હૃદયે જ કાળો, રે! આમ ઉજવળ ધરે ગુણ તું અનંતા, જે શક્તિ સિદ્ધ સમ તું ધરતો રસાળ; તોયે ત્યજ ન પ્રણતી બહુ રાગ દેવી, રે! આમ ચંદ્ર ઉજળા જબરૂ કલંક ! છે ! જ્ઞાન, દર્શન, મહા ગુણ આમ કેરા, ને ચેતના સુમતિ છે, તુજ તે રૂપાળી, તેને ત્યજી રખડતો મુમતી પછાડી, રે! ધિક ચંન્દ્ર તુજ હે કૃતીએ નઠારી, તું પારકું ગણું ફરે નીજનું સદાએ, ના! ન! તને રખડત કરશે સવારે, તું રાચના હૃદયથી મન મોહ પામી, તારૂં નથી, તુજ થશે નવ, નાખ વામી ! છે ગુમતિ તુજ (ટે દુખમાં ગુરતી, Page #17 -------------------------------------------------------------------------- ________________ કાન્યકુંજ. 19 ને વાટ જોઈ મુરખા, તુજ ઘેર બેડી; તું તો ફરે રખડતે, કુમતિ પછાડી, નાખ્યા અલ્યા ઉભય હે ભવને બગાડી. રે! આત્મ ચન્દ્ર રમજે, સુમતિ સતીથી, તે ત્યાગના તુજ સ્વભાવ સખારતિથી; ત્યાગી સદા કુમતિ, સુમતિથી વિશે જા, ને ચન્દ્ર પામ સુખ અક્ષર; મુક્તિ કેરાં, सुबोधक सातवार. આદિ તે અકલંક, જીવન ગાળારે, ધરી સાડી શીયળને હાર, નીતિ વારે; વીટી વિવેકની લાલ, માણેક વાળી રે, જડી વિનય કંદમથી બે બહુ રૂપાળીરે. શામે સરસ સુવાસ, ધર્મની ધાર રે, જેમ પામે ભવજળ પાર, કર્મ નીવારે રે; મન મંદિરની માંહ્ય, પ્રભુ પધરે, કરી સેવા પૂજા રાજ, લેવો લહારે. મંગળમાળા બેશ, ધરજો સજની રે, ઉત્તમ શિલ સુવાસ, દે દિન રજની રે; ઉઠી સવારે નામ પ્રભુનું લઈએ, નજ નાથને કરી પ્રણામ પાવન થઈએરે. બુધ બંગડીઓ બેનીતિ નીયમની તમે પહેરે કાઢી લેશ, મોટા મનનીરે; કછઆ ને કંકાસ–બહેની લાગે રે, સ સંપ વસે નરનાર–પ્રભુથી માગેરે. ગુરૂવારે ગુણવંત ભણતર ભણુએરે, નીજ દેહ સફળ કરનાર ગ્રંથને ગણીએરે; કરવાં સામાયીક સાર–સુખકર સારારે, આપી સને પચખાણ, નીમ રૂપાળારે, શુકરવાર શ્રીખંડ સમીત જમજોરે, સે કાવ્ય લતાની કુંજ, કે જે ભમર; સુમતિ નાગરવેલ પાન રૂપાળુ, ચાવીને એ બળ-થા મર્માળરે. Page #18 -------------------------------------------------------------------------- ________________ - ૧૮ બુદ્ધિપ્રભા સની સુખદાયક વેશ બેશ મલારે, પરપુરૂષ થકી એકાંત, બહેની ન છાજેરે; ચાલતા નીચી આંખ, બહેની રાખે રે, અજવાળો કુળ માબાપ-સાચું ભાખોરે. એમ સમજે સાત વાર–સે રૂપાળારે, ગુણયલ બહેને માટે બહુ રઢીયાળારે; પહેરો સારો સણગાર, ગુણીયલ ગેરી, જેમ પામે ભવ પાર–મણિમય ધેરીરે. विश्वास घातीने. (લેખા–એક શનિની ) ગઝલ.. ધરી ગરદન તને હરદમ, ઝુકાવી શીર શ્રદ્ધાથી; હુલાવી ટુકડા કીધું, અરે વિશ્વાસઘાતી તે, ૧ ન રીતિ એહ નીતિની, બુઝર્ગ એમ બેલે છે; હરામી હિચકારે છે, ખરો વિશ્વાસઘાતી એ. ૨ બિરાદર ચંદ્ર તું માટે, ગણી ના આબરૂ ખારી; દગો દઈને દુઃખી કીધું, અરે વિશ્વાસઘાતી હૈં. ૩. પટુતાથી પટાવીને, પ્રપંચી પાસ બાંધીને; દુખી દરિયે ધકેલ્યું છે, અને વિશ્વાસધાતી હૈ. ૪ ગુનેગારી ન તારી એ, બધી અજ્ઞાનતા મારી; રૂપાળુ ઇન્દ્રવર્ણ મહે, ગયું વિશ્વાસઘાતી મહે! ૫ ફણીધર પ્રીતથી પાળી, કરાવી દુધથી તૃપ્તી; ગળે આવી મને બાઝ, ગયો ઉપકાર સે ભૂલી. પ્રભુના માર્ગને ભૂલી, અભિમાને રો ખૂલી; પશે હડધુત જગમાંહિ, અરે વિશ્વાસઘાતી તુ. બાવ્યું હે જીવન મારું, નહિ એકે હવે ખારું; કથીરને મન માન્યું કંચન, પ્રભુના માર્ગને ભૂલી. ૮ તમારું કોઈ-હું કેવું ? હવે પસ્તાવું શાને? હા! ગળીને ઝેર કાતીલ હા, હમેશાં જીવવું ના-ના! & હવે તે સુક્ષ્મ સમજાયું, મા અંધાર આંખોનો; જીવન જાશે–પ્રભુ પંથે, બધું એ ભુતને ભૂલી. ૧૦ હવે નહિ. સત્યને યુકે, હવે વિશ્વાસઘાતી હું; હમને ઉચ્ચ પટ દેવા, પ્રભુ દે હાય જીવનને. ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ કાત્મક જ बन्धु विरह. (લેખક મ્હેન છું. અમદાવાદ ) એ બન્ધુ તું મારા ઉડી ક્યાં ગયેા, તુજ વિષ્ણુ આનંદ ઉર્મિ નહિ દેખાયને; ચૈાતિના આધારે સળે શ્રીવળી, સુરત તારી કાઇ સ્થળે ન જાયને. વાર્તા કરતાં દશ વત્સર વહી ગયા, પણુ ત ભૂલાયે અંતરમાંનુ દૃશ્યો; સુરત સ્મૃતિમાં આવી બન્ધુ સતાવતી, ચીર વિરહનું ખુચેભારી શક્યો. લાખ ચૈારાર્થી યાતિમાં વ્યવિ ઉપની, માત પીતાદિક થયાં અનતિ વારો; એના તે પશુ સાથે થઇ ગઈ, સમજું છું પણ, દીલડુ નીય દુભાયો. વૈશાખે આન૪ આવ્યા આંગણે, સગા સંબંધી સાથે સા પરિવારજો; બંધુ વિષ્ણુ સૈા સુનુ સુનુ લાગતું, માં જઇને ાકારૂં અમૃત નામો. ઉત્તમ કુળને ઉત્તમ નતિ પામીયે, વળી પામ્યા તુ ધર્મગુરૂને સાથો; કાળો આયિતે આવી ઘેરિયા, કર્યો પક્ષમાં તુજ વિતતા નાશનેે. તું ચાલ્યું. હું ચાલીશ તેનું કંઇ નથી, પણ ગુણ તારા કદીએ ન ભુલાયો પુત્ર ભક્તિભાવ રૂ૬૫ વસીયાં હતાં, જૈન ધર્મની શ્રા પણ નિરવારને. સુરતી તારી નજરા આગળ આવતી, તાકી તીર ભાકાતુ હ્રદય મઝારો; સુની ધારાએ દિવસ વહી ગયા, ક્યાં ગયા. આ ભગિનીને! સદ્ ભાતો, માડ વચ્ચે હા મનડું તે મારૂં બળે, કોઇ દેખાડી નિરમળ અત્યંત વાસો; બધુ બધુ કરતી જગ ક્રૂરતી ક્રૂ, પણ ક્યાં બધુ હ્રદય યુકે નિશ્વાસને. પ્રભુ કૃપાએ માધુ” હું મનથી એટલું, હૃદય તષ્ટા માંધવને સ્વર્ગ નિવાસો; આધિ ઉપાધિ જે સ્થળ નહિ સતાપી, મણિમય દિવ્ય સ્થળે હા અદ્ભુત વાસો. મ આ મા આ આ આ આ આ આ ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ . બુદ્ધિ ભા. बिचारा पंखीने. ( મી. હરિ.) (ગઝલ). અરે એ મધુરાં પંખી તુને કર્યું મેં શું અરે આજે; ન જાયે મેં તમારો પ્રેમ, દીધો છે છાહ વિના કાજે. હતા આનંદના હેરે, અને શું ગેલ કરતાં તા; મઝામાં ને મઝામાં, એક બીજી ચાંચ દેતા'તા. તમારી પાંખ સોનેરી, હવામાં ઉડતી'તી જે; તમારા બાળને ચારો, અને મીટાન્ન દેતી જે. મને તે શું થયું જેથી, દીધો આ પહાણું તમને રે; તમારી પાંખ વીખરાઈ, અને એ ! હાય શું થાશે? મને ભરમાવ્યો ભૂતે કે, મહારા વાંકે શું દહાડે? ન કરવાનું કરી દીધું, નિરાધારી આ પંખીને ! બિચારા પાંખના વિના, કરે શું હાય ! હાવાં રે ? હવે તે તે નિરાધારી, નિરાકાર થયાં આજે ! અરે તે બાળ પંખીડાં, કરે શું. હેટાના પિતા: અરે તે તે રહ્યા છેટા, અને આ વિખુટાં પડીમાં ! નહિ આધાર કોને રે, હવે તે બાળ પંખીને; બધી બાળની હા,, મહારે શીર શું પડશે!અહા ! આ પંખી તરછોડે, શું ફાની દુનીયા આજે?ગયાં તે તો ગયાં હાવાં– રા શું શ્રાપ શીર હારે ? जैन कोममा गोखले तुल्य मनाता मर्डम सरदार शेठ लालभाइ दलपतभाइना जीवनमांथी अनुकरणीय दृष्टांत. (લેખક:-સત્વગ્રાહી. અમદાવાદ) આપણા મહેંમ સરદાર શેઠ લાલભાઇની બાહેશી તથા દીર્ધદપણું, વેપારી કુનેહ, કામ કરવાની નિયમિતતા, સતત ઉગીપણું, હાજરજવાબીપણું અને સમયસુચકતા વિગેરે ઘણા પ્રશસ્ય ગુણો જે તેમનામાં ઓતપ્રોતરૂપે રહેલા હતા તે તેમના સંબંધમાં આવનારા તેમજ તેમના જીવનના અભ્યાસીએ ઘણી સારી રીતે જોઈ શક્યા હશે. આપણું ઈન્ડીઅમને માટે તેમાં મુખ્યત્વે કરીને જૈન કેમને માટે એક મોટી અફસોસ ભરેલી વાત એ છે કે આવા ચળકતા કેળવણુના જમાનામાં પણ આપણે જે ફરજો બજાવાની છે, શેાધન કરી અનુભવ ગમ્ય સિદ્ધાંતો શિખવાના છે તે આપણે વસ્તુસ્થિતિ પ્રાપ્ત છતાં ગુમાવીએ છીએ. આપણુમાં મગજની કીંમતે ઘણે ભાગે અંધારે વહેચાઈ છે, એમ સ્પષ્ટ લાગે છે. યુરોપની અંદર જે કઈ તવેતા કે કોઈ શોધક કે કોઈ વિદ્વાન મરણ પામે તે ફાવે ત્યાંથી Page #21 -------------------------------------------------------------------------- ________________ જનમમાં ગોખલેતુલ્ય મનાતા મહંમ સરદાર શેઠ લાલભાઈના જીવનમાંથી અનુકરણીય દષ્ટાંત. ૨૧ તેના અનુયાયીઓ તત્વ જ્ઞાનના રસિકો-વિદ્યાભિલાષીએ તેમની કારકીર્દીની છે જ્યાંથી ત્યાંથી મેળવી કાઢે છે અને પછી તે દુનિઆના ભલાને માટે જનસમુહ આગળ રજુ કરે છે. અને બીજા જીવોને તેમની જીદગીરૂપી નૌકા સંસાર સાગરમાં સુખમય રીતે ચલાવવામાં એક અગત્યના ભાજન થઈ શકે છે. યુરોપમાં તે ઠેઠ એટલે સુધી આ બાબતમાં પ્રવૃતિ વધે છે કે મરનાર તત્વજ્ઞાનની સ્થૂલ પરી વિગેરેના પણ સહ રૂપીઆ ઉપૂજી શકે છે. તેમના શબની સંખ્યા પણ દાબડીઓમાં રાખે છે. આ મુજબ જ્યારે યુરોપમાં પ્રવૃત્તિ ચાલે છે, ત્યારે આપણું ઇડીઆમાં તેમાં વિશેષ કરીને આપણું જેનોમાં તે મગજની કિંમત ધોભાગે બીલકુલ નથી એમ કહેવું આ સ્થળે અયોગ્ય નહિ થઈ પડે. આપણામાં કેવા કેવા વિદાને, કેવા કેવા મહાન પુરૂ થઈ ગયા છે અને થાય છે પણ જે આપણે પથાય તેમની જીવનની કારકીર્દી જેવા માગીશું તે આપણને ભાગ્યે જ મળી શકશે. જમાને જેમ જેમ આગળ વધે છે તેમ તેમ આપણે પણ હવે જમાનાનું અનુકરણ કરી ચેતવું એ અગત્યનું છે. ન હોય તે તે કયાંથી લાવે પણ જે દેવવશાત પૂંજી આપણને પ્રાપ્ત થાય છે તેને તો ગુમાઈ જતી બચાવવી જોઈએ. મારા જેવા જતઃ હસિ તથા મોટા પુરૂષો જે રસ્તે ગયા હોય, મોટાએ જે જે માર્ગે પિતાની જીંદગી વહન માટે રમ્યા હોય તેનું પ્રત્યા ચન કરવું, તાલન કરવું અને તેમાંથી જોઈત લાભ લે એજ જીંદગીને ઉકર્યું છે. આટલું વાસ્તવિક કહેવાની જરૂર એટલા માટે પડી કે આપણે મગજેની કીમતે કરવામાં બહુજ પછાત છીએ તેમજ જીવન ચરિત્રોના જે મહાન ઉદેશે છે તે એક કીંમતીમાં કીમતી વરતુ હોવા છતાં આપણે તેનાથી બનશીબ રહીએ છીએ. મારા સાંભળવા પ્રમાણે શેઠ લાલભાઈ પોતાની પાસે ડાયરી બુક શખતા અને દરેક પિતાના સંબંધમાં બનતા મુખ્ય મુખ્ય બનાવની નોંધ લેતા. જે આ ખરૂં હોય તો તે જૈન કેમને બલકે સ્વદેશી બંધુઓને તેમનું જીવન એક અમૂલ્ય અને ઉપગી થઈ પડે તેવું છે એ કોઈ પણ એકી અવાજે કહી શકશે, માટે અમે આશા રાખીએ છીએ કે તેમના સુપુત્ર તેમજ તેમના સાદર ભાઈઓ તેમની કારકીર્દીને સંગ્રહ કરી તેમાંથી નીકછતાં ગુણ પુષ્પોની માળા કરી તે જન સમાજના કંઠે સમર્પણ કરશે અને સર્વને કૃતાર્ય કરશે. શેઠ લાલભાઈના સંબંધમાં ઘણી બાબતે મનન કરવા જેવી, જ્ઞાન લેવા જેવી છે, તે પછી જે બેચાર દાખલા મારે જાણવા અને અનુભવવામાં આવ્યા છે તે આ સ્થળે પ્રગટ કરવા તક હુ હાથ ધરૂં છું. એક વખતે મારા એક મિત્ર હેમ્પસૂઝ ફેકટરીનો મેનેજર તેમની પાસે કંઇ અમુક હિસાબી કામને માટે તેમની મીલમાં ગયો હતો તે પ્રસંગે તેના એક બીલમાં અમુક રૂપીઆ આના ને બે પાઈ થતી હતી તેમાંથી બે પાખ કાઢી નાખવાને તેણે શેઠને કહ્યું કે “શેઠ સાહેબ! આ બીલમાંથી જે બે પાઇ છે તે ઓછી કરો?” ત્યારે શેઠે કહ્યું કે “મને શેઠ કહેવું રહેવા દો પણ બે પાઈ જે હીસાબે થાય છે તે હું ઓછી કરી શકીશ નહિ.” આ ઉપરથી ઉપર ચોટીઓ જેનારને પાતે ઉપલક વિચાર કરનારને તે આ એક નજીવી બીના લાગશે. પરંતુ હીસાબી કામના ઉંડા અભ્યાસીને અને નેક નીતિથી અને વફાદારીથી કામ કરનારને તે તેને સહજ ખ્યાલ આવી શકયા વિના રહેશે નહિ. આપણે ગવર્નમેન્ટના હિસાબો જોઈશું તે કોઈ પણ એન્ટ્રીમાં કોઈ પણું પ્રકારે છુટ એ વસ્તુ આપણુને ભાગ્યે જ માલુમ પડશે. શેઠની હીસાબી કામ ટલી ચોખવટ અને Page #22 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ચેસપડ્યું હતું તે આપણુને આ ઉપરથી સ્પષ્ટ જણાય છે. માા શેરહોલ્ડરની ગણુાય છે. એાને ગુજરાતીમાં કહીએ તે તેના વડા સુનીમે છે. જેમ કાઈ શેઠ મુનીમ રાખી પેાતાની પેઢીને સઘળા કુલ મુખત્યાર મુનીમને સોંપે છે તેમ જે મોલાના એજન્ટો છે તે શેરહેૉલ્ડરના મુનીમે છે. બલ્કે તેના નાકર છે. એમ શેઠ પાતે સારી પેઠે સમજતા હતા અને પેાતાને માટે જે એજન્ટપણુાની-મુનીમપણાની, જે જે અમલદારીની રન્ને ખાવવાની મુકાઇ હતી તે તેઓ સારી પેઠે જાણુતા હતા અને તેથીજ તેમણે મારા તે મિત્રને શું ક મને શેઠે ન કહેા પશુ હીસાબે જે બે પાઇ થાય છે તે હું એછી લખું શીક્ષ નહિ જે એજન્ટ પાતાના Page #23 -------------------------------------------------------------------------- ________________ જનમમાં ગોખલેતુલ્ય મનાતા મમ સરદાર શેઠ લાલભાઇના જીવનમાંથી અનુકરણીય દષ્ટાંત.૨૩ છે. જેવી રીતે ચેરીનું ધન ટકી શકતું નથી તેવીજ રીતે સટ્ટાનું ધન પણ ઘણે વખત ટકી શકતું નથી. તેનું મુખ્ય કારણ એ છે કે જે હરામી ચસ્કો-ટેવ પડેલી હોય છે તે તેને તે રસ્તો સુઝાડયા સિવાય રાખતી નથી. માટે સમજી, ડાહ્યા અને જાતી ઉદ્યમીએાએ તે તે રસ્તે કદાપી જવું એ યોગ્ય નથી. સદ્દો કહો કે એક પ્રકારનું જુગાર કહે તે બન્ને સરખાં છે. શાસ્ત્રમાં જુગારને સાત પ્રકારના વ્યસનમાંનું એક વ્યસન ગયું છે. વળી એકની દોલત બીજા પાસે જવાથી અર્થશાસ્ત્રના નિયમ મુજબ કંઇ પણ દેશમાં આર્થિક ઉન્નતિ વધતી નથી, પરંતુ તાર વિગેરેમાં હજારો રૂપી બરબાદ જાય છે ને કેટલાક ચાલ, પુરી, શીખંડ અને ભજી અને નાટક વિગેરેમાં પાણું થાય છે. સારી છે તે પોતાની જાતીને નુકશાન કરનારા છે તેટલું જ નહિ પરંતુ તેઓ દેશને પણ એક પ્રકારનું ઘણું નુકશાન કર્તા છે. સટ્ટામાં નુકશાન થાય છે એ તે ભેગવવું પડે છે પણ તેમાંથી જે લાભ મળે છે તે પૈસો એક પ્રકારની ખાનારની હાય હાયનો હોવાથી કદી લાંબા વખત ટકી શકતો નથી. તેને વધારે ખ્યાલ સો નહિ કરનાર કરતાં તેને જે કરે છે તે જ બાંધી શકશે. આપણું પોપકારી પરમપૂજ્ય શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિઝ બુદ્ધિસાગર સૂરિજીનું સને ૧૯૦૭ ની સાલનું ચોમાસું અને હતું તે વખતે સટ્ટાની બદીનું વાતાવરણ ઘણું ફેલાયેલું જઇ પિતે તત્સંબંધી એક ઉપદેશક પદ બનાવેલું જે આ નીચે આલેખ્યું છે. સટ્ટામાં બો છે સજજન સાંભળો, ચિંતાતુર મનડું રહેવે નિશ દીન; આશા તૃષ્ણ કૃદ્ધિ દુઃખડાં સંપજે, રૂપિયા માટે મુરખ પર આધીન જે. સદામાં. ૧ લોભ તણે નહિ ઘાભ જુગારે જાણીએ, ઘડી ઘડીમાં રંગ ઘણું બદલાય; બીજે ધંધો સુજે નહિ સટ્ટા યકી, સર્વે વાતે પૂરા વ્યસની થાય. સટ્ટામાં. ૨ મળે નહિ શાંતિ એ સટ્ટા સંગથી, જળ અવસ્થા સટ્ટાની અવધાર; જબ જુએ કે સદના વ્યાપારમાં, ભિક્ષા હાંલ્લુ સકે ચઢે નહિ યાર. સદામાં. ૩ ચંચલ લક્ષ્મી સદીના વ્યાપારથી, સમજે સમજુ મનમાં નરને નાર; ત્યાજે વ્યસન સટ્ટાનું સમજી સત્યને, કરો પ્રતિજ્ઞા ગુરૂ પાસે નિરધારજો. સટ્ટામાં જ લોભી લક્ષ્મી લાલચથી છૂટાય છે, ત્યાગે જુગટું સટ્ટાના વ્યાપાર; બુદ્ધિસાગર ન્યાયપાર્જિત વિત્તથી, ધર્મ બુદ્ધિ પ્રગટે સુખ મંગળભાળજે. સટ્ટામાં. ૫ (ભજન પદસમૂહ ભાગ પહેલો.). Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બુદ્ધિપ્રજા. આ ઉપરથી સાર માત્ર એટલે જ લેવાને છે કે સટ્ટાની બદીમાં ભાગ લેતા અમાર બંધુઓ ઓછા થશે. શેક લાલભાઈને સટ્ટાને માટે ઘણોજ તિરસ્કાર હતો. જાત મહેનત કરવી અને રળવું એજ તેમને સિદ્ધાંત હતા. તેઓ બનતા સુધી સારીઆને નાણું ધીરતા નહિ અને કદાચ ધીરે તો સારી સીક્યુરીટી લેતા, કારણ કે સટોરીઓ ઉપર તેમને પુરો અવિશ્વાસ હતે. સદાને માટે મહંમ દાનવીર શેઠ મનસુખભાઈને પણ તિરસ્કાર હતો અને પિતાની મીલમાં કોઈ મુખ્ય માણસ સો કરવા જતું તે તેને તેઓ વારતા અને સપ્ત ઠપકો આપીને સઢાની બદીમાંથી બચાવતા. આવા આવા વેપાર કરાવવામાં આગળ વધેલ અને જાત મહેનત વડે લાખ રૂપીઆ પેદા કરેલ શ્રીમંતો પિતાના વર્તનથી જન સમજને બતાવી આપવા છતાં તેનું અનુકરણ ન કરે અને ઉલટા ભાગે જાય છે તેમાંથી શું સારૂં ફળ દેખી શકાય ! શેઠ લાલભાઇના તેમજ શેઠ મનસુખભાઇના જીવનમાંથી આપણને ઘણું શીખવાનું અને જાણવાનું મળે તેમ છે. તેમનાં જીવનચરિત્ર લખાવવાની ઘણીજ જરૂર છે. અમે તેમના સુપુત્રોને તેમજ તેમના સહોદર બંધુઓને તેમની કારકીર્દિની ટૂંક નોંધ એકઠી કરી કોઈ વિદ્વાન પાસે લખાવી જનસમુહ આગળ રજુ કરશે એવી આશા રાખીએ છીએ. તે એકં વ્યવહારીક-વ્યાપારી જીવનને અદ્વિતીય લાભકારક થઈ પડશે એમ એકસ રીતે લાગે છે. तीर्थ प्रवास वर्णन. શ્રી ગીરનાર તીર્થ. (લેખક-વકીલ નંદલાલ લલુભાઈ વડેદરા.) આ પવિત્ર તીર્થ જ્યાં વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થંકર શ્રી નેમીનાથ ભગવં. તના ત્રણ કલ્યાણ થયાં છે. જે તીર્થ ઉપર આવતી ચોવીશીના તમામ તીર્થકર ભગવંતને મોક્ષ કલ્યાણક થવાનાં છે અને જેનું માહામ્ય શાસ્ત્રમાં ઘણું વર્ણવેલું છે એવા તીર્થની જાત્રા કરવાથી કંઈ પણ આમિક લાભ થશે, એ હેતુથી મારા નેહી અને ધંધાના ભાગીદાર મી. છોટાભાઈ ઝવેરભાઈ સુતરીયા બી. એ. એલ. એલ. બી. જેના કુટુંબીક ધર્મ જન છે. તથા મી. વામન આપાજી નિકળે બી. એ. એલ. એલ. બી. ની સાથે ચાલુ સાલના ફાગણ સુદ ૧૧ ના રોજ જુનાગઢ ગયા હતા. અને આ તીર્થ અને ભગવંત નેમીનાથનાં દર્શન કર્યા. તે દરમ્યાન જે કંઇ જોયું અનુભવ્યું એ સંબંધી કંઈ પણ સુચના કરવી એમ લાગવાથી જ વાંચકોને કીમતી વખત રોકવાની જીજ્ઞાસા ઉત્પન્ન થઇ છે. કારખાના સંબંધી. શ્રી શત્રુંજ્ય તીર્થના વહીવટના માટે સંધ તરફથી જેવી રીતે શેઠ આણંદજી કલ્યાશુછના નામની પેઢી સ્થાપન કરવામાં આવેલી છે, તેવી જ રીતે આ તીર્થના રક્ષણ અને દેખરેખ માટે શેડ દેવચંદ લક્ષ્મીચંદ નામની પેઢી સ્થાપન કરવામાં આવેલી છે. આ પેઢી તરફથી જુનાગઢ સ્ટેટ ઉપર દરેક ટ્રેનના વખતે એક સીપાઈ જાત્રાળુઓની તપાસ માટે મેકલવાને રીવાજ જોવામાં આવ્યો. તે સિવાય જાત્રાળુઓ કેણ આવેલા છે તેની Page #25 -------------------------------------------------------------------------- ________________ તીર્થ બવાસ વર્ણન, ------- તપાસ કરે છે. તેમને ઘટતી મદદ અને સુચના આપીને કયાં ઉતારે કરવો વિગેરે બાબતની માહીતી આપે છે. આ રીવાજ જાત્રાળુઓના માટે ઉગી છે, તપાસ કરવા આવનાર સીપાઈ પણ જાત્રાળુઓ ઉપર પ્રેમ રાખનાર જાણો, તેથી ત્યાં જતારને ઘણી બાબતમાં તેના દીક ઉપયોગ થાય છે. આ રીવાજનું અનુકરણ દરેક તીર્થનો વહીવટ કરનારાઓએ કરવા જેવું છે. કારખાનાની ફીસ શહેરમાં છે, ત્યાં મુખ્ય મુનિમ તરીકે ને, ગુલાબભાઈ કામ કરે છે એવી માહીતી મળી. અમો જેટલી વખને કીસમાં ગયા તેટલામાં કઈ પણ વખતે ઍફીસમાં તેમની મુલાકાત થઈ નહિ, મુખ્ય મુનિમની હાજરી કારખાનાની આખીસમાં વધુ રહે તેથી કારખાનાને અને છાત્રાળુઓને બન્નેને અરસપરસ વિશેષ લાભ થાય એમ મને લાગે છે. દરેક તીર્થના કારખાનાની ઓફીસમાં એક જાહેર સુચના (વઝીટ ) બુક રાખવી જોઈએ અને જાત્રા દરમ્યાન જે કોઈ જીત્રાને પિતાને જે કંઈ સુચવવું હોય તે તે સુચના કરે અને કરેલી સુચના કારખાનાના વહીવટ કરનાર ટ્રસ્ટી સાહેબેએ ધ્યાનમાં લેવી અને તે બાબત ઘટીત વ્યવસ્થા કરવી, એ પ્રમાણે કરવાથી સુધારા વધારા કરવા જેવું શું શું છે, તે ટ્રસ્ટી સાહેબને લક્ષ ઉપર આવશે, અને તેથી ભવિષ્યમાં ફાયદો થશે એમ મારું માનવું છે. તપાસ કરતાં એમ જણાયું કે કારખાનાના નોકરોને નિયમીત પગાર મળતો નથી. ફેબ્રુવારી ભાસને પગાર માર્ચ માસની તા. ૧૫ મી સુધી મળેલો નહોતો. હલકા પગારના ન કરીને આવી રીતે મોડે પગાર મળવાથી હાડમારી ભોગવવી પડે છે એમ તપાસ કરતાં જણાયું. શા કારણથી આટલો મોડે પગાર મળે છે તેનું કંઈ પણ કારણ માલમ પડયું નહિ. કારણમાં ફક્ત પગાર પત્રકો અમદાવાદથી ટ્રસ્ટી સાહેબ તરફથી મંજુર થઇને આવ્યાં નથી એટલી માહીતી મળી. આ સંબંધી મારી એવી રચના છે કે કારખાનાના અંગે જે કાયમ કરે છે, અને જેના પગાર મુકરર થઈ ગયા છે. એવા નાકરેના માસીક ખર્ચની રકમ વહીવટ કરનાર ટ્રસ્ટી સાહેબોએ મુકરર કરી આપવી અને તે પ્રમાણે દર મહીનાને પગાર બીજા મહીનાની તારીખ પાંચમી સુધીમાં પગારપત્રક બનાવીને આપવાની સત્તા મુખ્ય મુનીમને આપવાથી કારખાનાને કંઈ નુકશાન થવાનો સંભવ નથી અને હલકા પગારના ગરીબ કરીને નિયમિત રીતે પગાર મળવાથી નોકરીમાં કાયમ રહેવાનું તેમને ઉત્તેજન મળશે. નોકરિને ઈનામ-જાત્રાળુઓ જીત્રા કરીને જતી વખતે તીર્થ ઉપરના નાના નોકરોને ઉત્તેજન તરીકે કંઈ પણ્ ઇનામની રકમ ખુશીથી આપે છે, એ રીવાજે ઉલટું સ્વરૂપ પકડી અન્ય દર્શનીના તીર્થોની માફક વિદાય થતી વખતે કરો હેરાન કરે છે. એ વહીવટ આ તીર્થમાં બંધ કરવામાં આવેલો છે. જે કઈ જાત્રાળુ પિતાની ખુશીથી નોકરોના ઇનામના માટે કંઈ રકમ આપે છે, તો તે મુખ્ય કસમાં નોકરોના ઇનામ ખાતે જમે કરવામાં આવે છે; અને વર્ષ આખરે દરેક નાકરને વરાડ પ્રમાણે ઇનામની રકમ વહેંચી આપવામાં આવે છે, એમ જણાયું. આ રીવાજ સારો છે, અને અનુકરણીય છે. આ ઠેકાણે જાત્રાળુઓને એક ભલામણું એવી કરવાની છે કે ગર ઉપર થોડા પગારથી સારા નોકર રહેનારા મળતા નથી અને વધારે પગાર કારખાના ખાતેથી લખીને આપ એ કારખાનાને પરવડે નહિ, તેથી જાત્રાએ જનાર નોકરોના ઈનામ ખાતે પિતાની ખુશી પ્રમાણે કંઈ પણ રકમ આપે છે તેથી કરીને વધુ ઉત્તેજન મળશે અને છેડા Page #26 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા પગારથી સારા નેકરીતે રહેવાનું મન થશે, અને પેાતાના અ’ગનું કામ સારી રીતે કરી જાત્રાળુઓ સાથે સારી રીતે વર્તશે. માટે તે તરફ ખાસ લક્ષ રાખવા વિનંતિ છે. આ તીર્થ ઉપરના નાકરેની રીતભાત સારી છે એમ કા સિવાય ચાલે તેમ નથી. સ્વચ્છતા. સ્વચ્છતા સંબધી કારખાના તરકથીરીક દેખરેખ રાખવામાં આવે છે. પેહલી ટુંકમાં દાખલ થવાના મુખ્ય દરવાજો જ્યાં યને અન્યદર્શની જાત્રાળુએ અને નાકરીને પાતપાતાના ધારેલે સ્થળે જવાના રસ્તા છે, એ દરવાજા આગળ તયા જે રસ્તાને હાલમાં જાહેર રસ્તાનું રૂપ આપવામાં આવ્યું છે તે રસ્તામાં તે લાકા ઋણી ગટ કરે છે, તે લેાકેાના ઉપર કારખાનાના નેકરાની કઈ સત્તા નિહ એટલે તેમના માટે કહેવા જેવું નથી પણ ખસ્તના સાર સ્ટેટ તરફથી નાકરા રહેછે, તે નાકરા કંઇ પણ બંદીબસ્ત રાખતા નથી એમ કહેવાને કઇ અડચણ નથી. બે ત્રણ પેાલીસના સીપાઇએ જોવામાં આવ્યા, તે જનતના સીંધી જેવા ગુાયા, તેઓ દેવતા સળગાવી ધ્રુષ્ણી કરી તાપવાનું કાર્ય કરતા હતા અને ઞપે ઉડાવતા જણાયા. સ્ટેટે જૈન તીર્યના વહીવટમાં હાથ નાખ્યા તેથી પાતે લા મગર ગુાયા અને તેટલામાંજ તેમની નોકરીનું તમામ કામ પુરૂ થતું હોય એમ તેમની માન્યતા માલુમ પડી. સ્ટેટ તરકથી આ થતી ગંદકી અટકાવવા તજવીજ કરવી ોઇએ. જૈનેના પવિત્ર ધામમાં સ્ટેટ પેાતાની સત્તાધી જાહેર રસ્તા કાઢે, એ વિષય રાજ્યદ્નારી હોવાથી અને લખવાનું કંઇ પ્રત્યેાજન નથી પણુ એટલું તેા કહેવાને અડચણુ નથી કે કાષ્ઠ પશુ ધર્મના પવિત્ર સ્થાનમાં સ્ટેટ પેાતાની સત્તા ચલાવે તે પછી તે ધર્મના લોકેાની લાગણી ન દુખાય તેવી સ્થિતિ રાખવી એ તેમની ફરજ છે. પવિત્ર જગ્યામાં ગી કરવામાં આવે અને તેને દાબસ્ત ન થાય એ રાજ્યના અમલદારા માટે ઉંચા મત બતાવનારૂં નથી. આ બાબત એ રાજ્યના મુખ્ય અમલદારે સાહેબ જરૂર લક્ષમાં લેશે અને ત્યાં સ્વચ્છતાના નિ યમેાનું બરાબર પાલન કરાવવાની તજવીજ કરશે એવી આશા છે. તલાટીની ધર્મશાળાના પાછલા ભાગમાં જાત્રાળુઓને રસાઇ કરવાનું રસાડું છે. તેજ રસેડાની નજીકમાં ખુલ્લી જગ્યામાં એક જાજરૂપાના જેવી જગ્યા રાખવામાં આવેલી છે. તેથી સ્થિતિ બહુ કઢંગી થાય છે. જ્યાં આગળ રસાઇ થાય, અને નત્રાળુઓને જમવાની જગ્યા તેનીજ નજીકમાં જાજરૂખાના જેવી જગ્યા રાખવામાં આવે તે તે એક મેટી ભૂલ જેવું જષ્ણુય છે. તેમજ તે જગ્યા ખુલ્લી રાખવામાં આવેલી છે. એ વળી વિશેષ ભૂલ જેવું જણાય છે. ધર્મશાળાના એ પાખ્ખા ભાગમાં બારણું છે. તે બારણું રાત્રે બધ કરવામાં આવે છે, ધર્મશાળાના મુખ્ય દરવાજે રાત્રે તાળુ રડે છે, એટલે રાત રહેનાર બત્રાળુએને રાત્રે લક્ષ્ નીતિ તથા વડીનીતિ ફરવાના પ્રસંગે ધર્મશાળાના પાછલા ભાગના ઉપયાગ કરવાની કરજ પડે છે, અને તેથી ગકી થાય છે. એને માટે જે પાછલા ખે ભાગમાં જે બારણું છે તે બારણા બહાર મજબુત કપાઉન્ડ કરી ત્યાં સત્રા કરી આપવામાં આવે તે આ ગેરવ્યવ સ્થાના અંત આવશે એમ મારૂં માનવું છે, તે આ બાબત મુનીમ તથા કારખાનાના ટ્રસ્ટી સાર્ક જરૂર લક્ષમાં લેશે. શેરથાવનની પવિત્ર જગ્યામાં હાલ જે સ્વચ્છતા રહે છે, તેના કરતાં વધુ સ્વત Page #27 -------------------------------------------------------------------------- ________________ તાર્થ પ્રવાસ વર્ણન. ૨૭ રાખવાને બંદોબસ્ત થવાની જરૂર છે, અને તે બાબત મુખ્ય મુનીમ જે લક્ષ આપશે, તો કરોથી તેમ કરાવી શકશે. પવિત્ર જગ્યાએ જેમ સ્વચ્છતા વધુ હોય છે, તેથી જાત્રાળુઓને વધુ આનંદ થાય છે. આ વાત હમેરા લક્ષમાં રાખવા જેવી છે. મુળનાયક ભગવાનના મુખ્ય ગભારાની બહારના રંગમંડપમાં કેસર ઘસવાને એરસી રાખવામાં આવે છે, તથા તેના અંગે હાથ ધોવાનું પાણી ત્યાં રાખવામાં આવે છે, તેથી ત્યાં ઘણી જગ્યા રોકાય છે, તથા સ્વચ્છતાને ભંગ થાય છે. રંગમંડપની બહાર વિશાળ ભમતી છે, તેમાં અથવા હાલમાં ધોતીયાં રાખવાની ત્યાં ગોઠવણ રાખવામાં આવેલી છે તેની નજીક તેને માટે જગ્યા કરવામાં આવશે તે તેથી પૂજા કરનારાઓને કંઈ અડચણ આવે તેમ નથી અને રંગમંડપની શોભામાં વધારો થશે એમ લાગે છે. પ્રાચીન પવિત્ર તીર્થો ઉપર જાત્રાળુએ તીર્થ ઉપર કંઇ પણ સત્ કાર્ય કર્યા સિવાય મંદિરની ધર્મશાળાની અથવા ગભારાની ભમતીની દીવાલો ઉપર કોયલાથીયા પનસીલથી પિતાનાં નામ લખી પોતે જાત્રાએ આવી ગયાની યાદગીરી કાયમ રાખવા પ્રયત્ન કરે છે, અને તેને પરીણામે સ્વચ્છ દીવાલે, ભીત વગેરેની એવી તો નકારી સ્થિતિ થએલી જણાય છે કે તે જોતાં બહુ દીલગીરી થાય છે. અમારા જૈન ભાઈઓમાંથી આવી રીતે નામના કરવાની અને યાદગીરી કાયમ રાખવાની જીજ્ઞાસા ઉદ્ભવે છે, એ ઉપરથી તેમની અજ્ઞાનતા જણાઈ આવે છે. આવી રીતે કોઈનાં નામ રહ્યાં છે અથવા રહેશે ? ઉલટું આયાતના થાય છે અને જાત્રા કરી પોતે જે મહત્ પુન્ય ઉપાર્જન કરવાની ધારણા રાખી હેય છે તે આવી આશાતના કરી પુન્ય ધન હારી જાય છે એ વાત તેમણે લક્ષમાં રાખવા જેવી છે. તીર્થની આશાતનાથી માઠા કર્મ બંધાય છે, અને તેના વિપાક માઠા ઉલ્ય આવે છે, એ વાત જાત્રાળુઓએ લક્ષ બહાર કાઢવા જેવી નથી. તળ જુનાગઢમાં કારખાનાના દેખરેખ નીચે જે ધર્મશાળાઓ છે તે ધર્મશાળાઓની આજથી વીશ વર્ષ ઉપર જે સ્થિતિ હતી તેના કરતાં હાલમાં સારી સ્થિતિ છે, એમ તે કહ્યા સિવાય ચાલે તેમ નથી તો પણું હજુ સ્વચ્છતાનું કામ હાલ કરતાં પણ વધુ સારી રીતે થવાની આવશ્યકતા છે અને તે કામ નોકરોથી થઈ શકે તેવું છે. ફક્ત મુખ્ય મુનીમની દેખરેખની ખામી જેવું છે, ને વધુ દેખરેખ રાખવામાં આવે તો જાત્રાળુઓને વધુ આનંદ થવા જેવું થશે. મુળનાયક ભગવંતના દહેરાસરમાં પૂજા, આરતી, પખાલ વગેરેનું ધી બોલાય છે, તેમાં કેટલીક બાબતના ધીની ઉપજ બારોટને મળે છે, અને કેટલીક બાબતના ધીની ઉજ ભંડારમાં જાય છે, તેથી કે બાબતનું ઉત્પન્ન કોણે લેવાને રીવાજ છે, તે બતાવનારું એક બે ત્યાં રાખવું જોઈએ કે દેરાસરમાં પેસતાંજ યાત્રાળુને તે બાબતની માહિતી મળે. દરેક ગભારા આગળ તે ગભારાની અંદર પધરાવેલ મુળનાયક ભગવંતનું નામ તથા દેરાસર કોણે કઇ સાલમાં બંધાવેલું અને જીર્ણોદ્ધાર કોણે કઇ સાલમાં કરાવ્યો, એ બાબત જેટલી માહીતી મળે તેનો સંક્ષિપ્ત હકીકત દર્શાવનારાં બોર્ડ રાખવાં જોઇએ કે જેથી યાત્રાળને અજાણ્યા માણુઓની કિંવા બારોટની વાતો ઉપર આધાર રાખવો પડે નહિ. મુળનાયક ભગવંતને લેપ કરાવેલો છે તેથી તેની આશાતના ન થવાને માટે દરરોજ ચઢાવવાની એક ચંદીની હલકા પરાની આંગી બનાવવામાં આવે તે કાયદાકારક છે એમ Page #28 -------------------------------------------------------------------------- ________________ - ~ ~- w:/v rs ------ -- • - • --- - • ૨૮ બુદ્ધિપ્રભા. મને પિતાને લાગે છે, દ્રઢી સાહેબએ એ બાબત વિચાર કરો કે ઘટીત લાગે તે તે તરફ લક્ષ આપવું. કેટલાક દેરાસરો ઉપર ધજા શાસ્ત્ર મર્યાદા પ્રમાણેના જેએ તેવા જણાતા નથી. તેને કરાવવાની અને વિધિપૂર્વક ચઢાવવાની આવશ્યકતા મને લાગે છે. તલાટીથી દરેક ટુંક અને પવિત્ર જગ્યાએ જવાને માટે પગથી કરાવવામાં આવેલ છે તેથી કેવળ ફાયદો થયો છે, એમ મારું પોતાનું માનવું નથી એ વિષય મતભેદને છે, અને પગથી થઈ ગએલાં છે, એટલે તે વિષે વાદ ચલાવે નિરર્થક છે પણ શેરશાનથી તલાટીએ જવાને જે પરભા રસ્તે છે, એ તમામ રસ્તે હજુ પગથી આંથી તેવાર કરવામાં આવેલ નથી. માટે તેને એજ સ્થિતિમાં કાયમ રાખવો. ફક્ત જયાં સાધારણ પથરાઓની ગોઠવણીમાં ફેરફાર કરી સરળતા કરી આપવા જેવી જગ્યાઓ છે, તેટલી જગ્યાઓમાં તેટલી પુરતી તજવીજ કરવી. ડુંગરના રસ્તાની અસલ ખુબી અને તે જાણું વાનો, અને તેને અનુભવ મેળવવાને જો યાત્રાળુઓ અને ઇતિહાસના અભ્યાસીઓને લાભ આપવાનું કાયમ રાખવા મારી ખાસ ભલામણ છે. એટલું જ નહિ પણ શેરશાનની જે કુદરતી શોભા હાલ કાયમ કરેલી છે, તે જે કાયમ રાખવાની અને એ મહાન પવિત્ર જગ્યાનું સ્મરણ કાયમ રાખવાની જરૂર છે, તે જરૂર એ રસ્તો હાલ જેવી સ્થિતિમાં છે તેવી સ્થિતિ કાયમ રાખવાથી જ રહેશે. તેના કારણે બતાવવાની અત્રે જરૂર નથી. કારણે જાણવાની જરૂરવાળાએ પત્રથી પુછવું કે તે બતાવવામાં આવશે. શ્રી મહાવીર નતી.” कृतापराधेऽपि जने कृपा मंथर तारयोः । इषद्वाष्पाद्रयोर्भद्रं श्री वीर जिन नेत्रयोः।। પ્રિય સ્વધર્મ બંધુઓ – આજે એક પરમ માંગલિક પ્રસંગ ઉજવવાને આપણે સઘળા અત્રે એકત્ર મળ્યા છીએ. આજથી ૨૪૪૦ વર્ષ ઉપર જે મહાન યુરૂષે પોતાના ચરણુકમળના સ્પર્શથી આ આર્યાવર્તને પવિત્ર બનાવ્યો, જેણે પિતાને પવિત્ર જીવનથી અને પિતાના સંપૂર્ણ જ્ઞાનથી લેકીને જ્ઞાન અને પવિત્રતાના માર્ગ તરફ દોર્યા અને જેણે યજ્ઞોમાં થતી પશુહિંસાને નિષેધ કરાવી સર્વત્ર દયાને પરમ ધર્મ પ્રવર્તાવવા પ્રયત્ન કર્યો તે મહાન આત્મા આપષ્ણ પરમ પૂજ્ય ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુની આજે જન્મ તિથિ હોવાથી આપણે બધા તેમના ભક્ત તે ઉજવવાને એકત્ર મળ્યા છીએ. છેલ્લા પાંચ સાત વર્ષથી દેશના જુદા જુદા ભાગોમાં આ જયન્તી ઉજવવામાં આવે છે, પણું આ રાજનગરમાં આજે પ્રથમ જ ઉજવાય છે, તેથી આ બાબત નહિ જાણનારાના લાભાથે જયન્તી એટલે શું તે જણાવવું જરૂર છે. * * આ ભાષણ શ્રીયુત દોશી મણીલાલ નથુભાઈ બી. એ. એ અત્રે મહાવીર જયંતી નિમિતે થએલા ઉત્સવ પ્રસરી આપ્યું હતું. Page #29 -------------------------------------------------------------------------- ________________ “શ્રી મહાવીર જયંતી.” આપણે હાલમાં પશ્ચિમ દેશના સંસર્ગમાં આવ્યા છીએ અને તેથી કરીને તેમનામાં જે કાંઈ સારું હોય તેનું અનુકરણ કરવામાં આવે તે તેમાં કાંઈ આપણે ખોટું કરતા નથી. રાજકીય, સાંસારિક, ધાર્મિક અથવા કોઈ પણ વિષયમાં જેણે પિતાની શક્તિને પરોપકાસાથે ઉપયોગ કર્યો હોય, અને જેણે પિતાના આત્મગથી જગતને જરા પણ ઉચ્ચ સ્થિતિએ લાવવાનો પ્રયન સેવ્યો હોય તેવા મહાન પુરૂષની જયન્તીઓ તેમની જન્મ તિથિને દિવસે અથવા તો તેમની મરણ તિથિને દિવસે ઉજવાય છે. પણ ઘણું કરીને જન્મ તિથિએ ઉજવાય છે. જયતી એ કિ ધાતુ ઉપરથી નીકળેલું રૂપ છે, અને તેનો અર્થ જયવંત થવું એવો થાય છે. મોટા પુરૂ પિતાના કામથી તેમજ પોતાના ગુણોથી હમેશાં જયવંતા વર્તે છે અને તેથી જ આપણે કહીએ છીએ કે કય હે વીતરાગ ! હે જગદ્ગુરૂ ! તમે જયવંતા વર્તો. વળી જો કે આ જયંતી ઉજવવાની પદ્ધતિ પાશ્ચાત્ય લોકની છે, છતાં તેવો વિચાર તે આપણું આ દેશમાં પરાપૂર્વથી ચાલ્યો આવે છે. આપણે પ્રભુના જન્મદિવસને કલ્યાણક તરીકે લેખીએ છીએ. કલ્યાણ એટલે પવિત્ર દિવસ અને તે દિવસે આપણે તે પ્રભુના નામનું સ્મરણ કરીએ છીએ, તેમના ગુણનું યશોગાન કરીએ છીએ. માટે આમાં કાંઈ નવીન નથી; અને આવી જયંતી ઉજવવામાં આપણે આપણા પૂર્વજોના વિચારોનું અનુકરણ કરીએ છીએ. આવા મેળાવડાથી અનેક લાભ છે. આપણને તેમના ગુણનું કીર્તન કરવાને વખત મળે છે, અને બીજા લોકોને પણ તેમના ગુણે અને તેમના ઉમદા કર્તવ્યો જાણવાને પ્રસંગ મળે છે. હવે આપણે મુખ્ય વિષય પર આવીએ તે અગાઉ જણાવવું જોઈએ કે કેવળ ગુણેનું વર્ણન મનુષ્યો પર ભારે અસર કરી શકતું નથી. તમે હજાર વાર સત્ય બોલવાને ઉપદેશ આપો તેના કરતાં એક હરિશ્ચંદ્રનું દાન્ત વધારે અસર કરી શકશે. તમે વિષય વાસનાથી બચવાને ગમે તેટલે બોધ આપે તેના કરતાં મહાત્માશ્રી સ્યુલિભદ્રનું દષ્ટાન વધારે પ્રબલ છાપ પાડનાર નીવડે તેમાં કાંઈ નવાઈ નથી. અભિમાન ત્યાગે, માનને છોડી દે એવું વારં વાર પોકારવાનો જે બેધ અસર કરે તેના કરતાં બાહુબલીને તેમની બહેન સુંદરીએ કહેલું એક વચન-વિરા ગજથી ઉતરો-એ વધારે સચેટ છાપ પાડી શકશે. અગ્નિની સાડી વડે પિતાના જીવિતનો નાશ કરવા આવનાર સસરા ઉપર પણ જેણે જરા સરખો પણ ક્રોધ કર્યો નથી એવા ગજસુકુમારનું દષ્ટાંત કેનાપર ક્ષમાની અસર નહિ કરી શકે ? આ ઉપરથી સહજ જણાશે કે મહાપુરૂષો એ જ્વલંત છાત છે અને તેમના ગુણ કથન કરવામાં આપણે આપણી કૃતજ્ઞતા બતાવીએ છીએ, અને જે તે ગુણેનું પથાશક્તિ અનુકરણ કરવામાં આવે તે લાભ આપણને જ છે. મહાન પુરૂષનો એકાદ ગુણ પણ આપણે પર સ્થાયી અસર કરે છે, તે પછી જે મહાન આત્મા સર્વાગ સંપૂર્ણ હોય તેનું ચરિત્ર આપણને ઉચ્ચ માર્ગ તરફ જવાને પ્રેરે એ સ્વાભાવિક છે. મહાવીર પ્રભુ જ્ઞાનમાં, પવિત્રતામાં, દયામાં, સ્વાર્થત્યાગમાં, આત્મસંયમમાં, માતાપિતાની ભકિતમાં અને વિશ્વ ઉપર ઉપકાર કરવામાં વિગેરે સર્વ ગુણમાં સંપૂર્ણ હતા. તેમનું સંપૂર્ણ ચરિત્ર આ ટુંક સમયમાં આપણે શી રીતે જીવી શકીએ? આજે તે તેમના ઉચ્ચ ચારિત્રમાંથી આપણે થોડાક મુદા વિચારીશું. Page #30 -------------------------------------------------------------------------- ________________ બહિપ્રભા. પણું તે અગાઉ એક અગત્યને પ્રશ્ન આપણે ચર્ચીશું, શું તેમને આ બધા ગુણે એકજ ભવમાં પ્રાપ્ત કર્યા? આપ સારી રીતે સમજે છે કે બીજ વાવ્યા વગર ફળ કદાપિ ઉગી શકે નહિ. કિંમત સિવાય કંઈ પણ વસ્તુ મળી શકે નહિ, તીર્થંકર જેવી જમતમાં ઉચ્ચમાં ઉચ્ચ પદવીને વાસ્તુ પણ પુરૂષાર્થની જરૂર હતી. તેમજ તેને વાતે બીજ રોપવાનાં હતાં. શ્રી મહાવીર પ્રભુના ૨૭ ભવથી તમે જાણીતા છે. તેમના પ્રથમ ભવમાં પોતે નયસાર નામના એક કડીઆરા હતા. તે જંગલમાં કામ કરતા હતા. એવામાં એક સાધુ પિતાના સાર્યથી જુદા પડેલા ત્યાં આવી પહયા. આ નયસારે પૂર્ણ ભાવથી આ સાધુને પોતાના ભેજનમાંથી થોડે ભાગ લેસ અને તે ભુલા પડેલા સાધુને માર્ગ બતાવ્યો. આ પ્રમાણે નિઃસ્વાર્થ સેવાનું કામ આરંગ્યું તેનું પરિણામ ઘણું વર્ષ પછી-ઘણા જન્મ પછી તીર્થંકરના રૂપમાં આવ્યું. પ્રથમ ભવમાં તેમણે બીજ રોપ્યું. જે બીજને તેમણે પિતાના વચલા ભવમાં પોતાના પવિત્ર જીવનથી અને નિઃસ્વાર્થ સેવાથી પિષણ આપ્યું. આ ઉપરથી આપણે શું શિખવાનું છે? wા પરમ-આત્મા એજ પરમાત્મા. તેમનામાં જે આત્મા તે તેજ મારામાં છે એ ખ્યાલ રાખો, અને જે કામ તે કરી શક્યા તે આપણે પણ કરી શકીએ. પણ તે વાતે તેમણે બતાવેલે માગે આપણે ચાલવું જોઈએ. કારણ કે ભાજપ પર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તવું એજ પરમ ધર્મ છે. આટલી પ્રસ્તાવના પછી આપણે હવે મુખ્ય વિચાર ઉપર આવીએ. મહાવીર પ્રભુનું ચરિત્ર પરોપકાર અને આત્મસંયમના અપૂર્વ દષ્ટાન રૂ૫ હતું. તેમણે જે વસ્તુઓને આપણને બોધ આપે છે, તે બાધ તેમણે સંપૂર્ણ રીતે પોતાના જીવનમાં ઉતાર્યો હતો. સૂત્રકૃતાંગમાં તેમણે કહ્યું છે કે કોઈ પણ જીવતા પ્રાણીની હિંસા નહિ કરીને મનુષ્ય જાતિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરે છે.” આ અહિંસા કેવળ શરીરથીજ કરવાની છે એમ નથી, પણ મનથી કે વચનથી પણ કેઇના પ્રાણને નહિ દુભવવા એ પરમ અહિંસા-પરમ દયા છે; અને એમાં જૈન ધર્મને સાર ઍક વાકયમાં સમાઈ જાય છે. જેમ બને તેમ શાંતિ ફેલાવે, સર્વની મા કરો, સર્વનું કલ્યાણું કરે, અને કોઈ પણ નાના સરખા છવને પણ કલેશ ન થાય તેમ જીવન ગાળવાનો બોધ આપ્યા હતા, અને તે બેધ પ્રમાણે તેમનું પિતાનું ચરિત્ર કહ્યું હતું. ધર્મના ઉંડાં રહસ્યો મનુષ્ય કદાચ પોતાની બુદ્ધિબળની ખામીને લીધે ન સમજી શકે તે ભલે, પણ તેવાએ પણ પિતાનું જીવન પવિત્ર અને ઉન્નત બનાવી શકે, તે માટે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ તેમણે પ્રબોધ્યા, અને તે ચારે પ્રકારનો ધર્મ તેમણે આચારમાં મુકી બતાવ્યું. - દીક્ષા લીધા પૂર્વે એક વર્ષ અગાઉ તેમણે દાન આપવાનું શરૂ કર્યું હતું અને તેમણે ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ (ત્રણું અબજ અઠયાસી કરેડ એંસી લાખ) સોનૈયાનું દાન દીધું. જો કે પિતાના માતાપિતાની ઈચ્છા રાખવા તેમણે લગ્ન કર્યું હતું છતાં તેમનું મન અંતરથી નિલેપ હતું અને એગ્ય અવસરે દીક્ષા લઈ અખડ શીવ જીવન પર્વત ત્રિકરણુ શુદ્ધિએ પાળ્યું. તેમણે બાર વરસ સુધી જે અનેક પ્રકારની તપશ્ચર્યા કરી છે જેને આલમને એટલી સુવિદિત છે કે તે સંબંધમાં વિશેષ કહેવાની જરૂર નથી અને તેમના ભાવવિશે શું કરી Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જયના.” * - - - - તળ4 ~ શકાય? તેમની ભાવના નિરંતર ઉંચા પ્રકારની હતી. શુક્લપ્યાનમાં તેઓ નિરંતર રમતા હતા અને “સવી છવ કરૂં શાસન રસી એવી ભાવ દયા મન ઉસી.” જગતના તમામ આ પવિત્ર માર્ગના રસિક થાય અને તેમને આત્મા નિર્મળ થાય એવી ભાવના તેઓના ચિત્તમાં રમતી હતી. આ રીતે જેને પોતે ઉપદેશ આપ્યો તે પિતે વર્તનમાં કરી બતાવ્યું અને આ પ્રમાણે ઉપદેશની સાથે પિતાના ચરિત્રને અદિતીય પ્રભાવ જગતના જીવે ઉપર પાડવા તે સમર્થ થયા. તેમનું ચરિત્ર સર્વથા વિશ્વના ઉપકાર માટે હતું, કારણ કે તીર્થકરપણુંજ સુચવે છે કે તે વિશ્વના ઉપકાર માટે છે. કહ્યું છે. વિકાસ તથાનિતિ તીર્થંકર નામ વિશ્વના ઉપકાર માટે છે. જેના મનમાં નિરંતર એવો ભાવ રહે છે કે વિશ્વનું કેવી રીતે કલ્યાણ કરૂં? જગતના દુખી જીવને દુખમાંથી કેવી રીતે મુક્ત કરું ? જગતમાં શતિ શી રીતે ફેલાવું? એવી ભાવના જેની એક નહિ પણ અનેક ભવ સુધી રહે છે તે તીર્થંકરપણું પામે છે અને તે જગતને ઉહારક મહાન પુણા ગણાય છે. આવા એક મહાન પુરૂષના ચરિત્રને વિચાર કરતાં આપણા હદયમાં અપૂર્વ આનંદ તથા ભક્તિભાવ પુરે છે. તેમને જન્મજ જગતને આનંદકારી થાય છે. તે જન્મે છે ત્યારે આખા વિશ્વમાં આનંદ વ્યાપી જાય છે. અરે ! છેક નરકના જીવને પણ ક્ષણવાર શાંતિ મળે છે. જ્યારે મહાવીર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે પોતાની માતાને દુઃખ ન થાય તેટલા માટે વિચાર કર્યો કે હું ગર્ભમાં હાલીશ નહિ. પણ માતાને લાગ્યું કે મારે ગર્ભ ગળી ગયે તેથી ત્રીશાલા માતા અત્યંત દુઃખી થયાં. પ્રભુએ વિચાર્યું કે મારી માતાએ મને જે નથી તે પણ મારા પર આટલે સ્નેહ છે તે મને જ્યારે જોશે ત્યારે તે તેને સ્નેહ કેટલો વધી જશે માટે આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારાં માતપિતા જીવતાં હશે ત્યાં સુધી હું દીક્ષા ગ્રહણ કરી% નહિ. માતપિતૃ ભક્તિને આ અનુપમ દષ્ટાંત આપણું હદય સન્મુખ રાખી આપણે પણ આપણા માતાપિતાની પૂર્ણ મનથી ભક્તિ કરવી અને તેમને હરેક રીતે સંતોષ આપવો. પ્રભુ જ્યારે સાત વર્ષના થાય છે ત્યારે ગુરૂને ત્યાં ભણવા જાય છે. પિતે તે ત્રણ જ્ઞાન સહિત જન્મ હતા છતાં જે પ્રમાણે મોટાઓ ચાલે તે પ્રમાણે નાનાએ તેમનું અનુકરણ કરે એ નિયમ હેવાથી જગતના જીવને ગુરૂને વિનય કરવાને બોધ આપવાને પોતે ગરને ત્યાં ગયા. વિનય એ ધર્મનું મૂળ છે વિનયથી ગુરૂ પ્રસન્ન થાય છે અને ગુરૂની પ્રસતાથી ગુના હદયમાંથી જ્ઞાન પ્રવાહ વહે છે જેની અસર શિષ્યપર સ્થાયી અને લાભકારી નીવડે છે. આ ઉપર શ્રેણિક રાજનું દષ્ટાંત સર્વને જાણીતું છે. ચાંડાળ પાસેથી વિદ્યા શીખવાને જ્યારે એક રાજાએ ઇછ્યું ત્યારે પિતે સિંહાસન ઉપર બેઠા હતા ને ચાંડાળ સામે બે હતું તેથી વિધા સરળ થઈ નહિ. આ સમયે બુદિનિધાન પ્રધાન અભયકુમારે રાજાને જણાવ્યું કે ગુરૂને માન આપ્યા સિવાય વિધા કદાપિ ફળતી નથી. કિનગુનઃ રજા તો વિનયથી ગુરૂને સંતોષ થાય છે, અને જેથી સમજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રભુ પણ જગતના છને વિનયને બોધ આપવાને મુરને ત્યાં ગયા હતા. Page #32 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ૨૮ વર્ષની વયે જ્યારે એમનાં માતપિતા મરણ પામ્યાં ત્યારે તેમણે ગાઁવાસમાં લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. તે વખતે તેમના વડીલ બંધુએ કહ્યું “ભાઈ ! આપણાં માતપિતા હમણુંજ મરણ પામ્યાં છે. તેમના મરણની દીલગીરી તાજી છે, એવામાં જો આપ પણ મારો ત્યાગ કરી ચાલ્યા જશે, તે પછી મારી કેવી દુઃખમય રિથતિ વિશે?” આ પ્રમાણે પોતાના પેજ બંધુની આજ્ઞાને અનુસરી પોતે બે વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા. વડીલ બંધુની ભક્તિને અનુપમ નમુને હાલની આલમે ખાસ મનન કરવા યોગ્ય છે. દીક્ષા લીધા પછી તરતજ એવું જ્ઞાન મનઃ પર્વવજ્ઞાન પ્રાપ્ત થાય છે; અને પિતે બાર વર્ષ સુધી જુદે જુદે સ્થળે વિહાર કરે છે. તે દરમ્યાન છદ્મસ્થ અવસ્થામાં–પિતે મન ધારણ કરે છે અને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે જ પોતે બેધ આપે છે; અને જગદ્વારકનું કામ બજાવે છે. એક સમયે પઢાલ નામના ગામ સમીપ વનમાં શ્રી મહાવીર પ્રભુ કાર્ય કરી ધ્યાનમાં મગ્ન બન્યા હતા. તેઓશ્રીની ધ્યાનની સ્થીરતા અને મનની દઢતા અવધિજ્ઞાનથી નિહાળી દેવાધીશ છેકે પિતાની સભામાં તેમની પ્રશંસા કરી ત્યાંથી જ તેમને નમસ્કાર કર્યો અને પછી કહ્યું કે અહા ! મહાવીર પ્રભુનું ધર્ય કેટલું બધું અનુપમ છે ! તેમના મનની સ્થિરતા કેટલી અસાધારણ છે ! તેમની વિચાર શ્રેણી કેટલી ઉચ્ચ છે! ધન્ય છે પ્રભુને ! જગતમાં કોઈ એ દેવ કે મનુષ્ય નથી કે જે પ્રભુની સમાધિને ભંગ કરી શકે. આ પ્રસં. સાના શબ્દો એક સંગમ નામના શુદ્ર દેવને અતિશયોક્તિ ભરેલા લાગ્યા અને તેથી તે પ્રભુની કસોટી કરવાને ત્યાંથી ચાલી નીકળ્યા. જગતમાં પ્રાણી માત્રને હેરાન કરી શકાય, સંતાપી શકાય, અને ઉદેશ પમાડાય તેવા દરેક સાધન વડે તેણે પ્રભુને સંતાપવામાં જરા પણ કચાશ રાખી નહિ. કઈ ક શત્રુ પણ જેવાં કામ ન કરે તેવાં નિર્દય અને ત્રાસ ઉપજવનારા ઉપદ્ર વીર પ્રભુપર કર્યા. આમાં જ્યારે તે ન ફાવ્યું અને પ્રભુના મનની નિશ્ચબળતામાં જરાપણ ભંગ ન થયો ત્યારે તેણે પ્રભુને મેહ ઉપજે એવા શંગારાદિ પ્રયોગો અજભાવ્યા, પણું જલ ઉપર થતા પ્રકારની માફક તેની સઘળી કોશીસો વ્યર્થ ગઈ. આ રીતે એક બે દિવસ નહિ પણ છ માસ પર્યત તેણે શ્રી વીરભુને હરેક પ્રકારના ઉપસર્ગો કર્યા. પણ પ્રભુ તે પ્રભુજ રહ્યા. તેમને પ્રભાવ જરા પણ ડગે નહિ. છેવટે તે અમદેવ થાકીને પ્રભુને નમસ્કાર કરી ચા ગયો, બંધુઓ ! આ સમયે પ્રભુના દિલમાં કેવા ઉમદા વિચારો જન્મવા પામ્યા હશે, તેને કદાપિ તમે ખ્યાલ પામ્યા છે? પ્રભુની તે સમયની વિચાર શ્રેણીનું રહસ્ય સમજવા તમે કદી પ્રયત્ન કર્યો છે? જે આ બાબતમાં તમે અજાણ્યા હોતે મારી સાથે તમે વિચાર પ્રદેશમાં ચાલે અને હું તમને તે વખતના પ્રભુના હૃદયનું સંપૂર્ણ ચિત્ર તમારા મનચક્ષુ આગળ રજુ કરવા કોશીષ કરીશ. તે કરૂણ મૂર્તિ શ્રી વીરભુએ સંગમદેવના સંબંધમાં જે ઉગાર કહાડયા તે દરેક માનવે હૃદયમાં કતરી રાખવા જેવા છે. તેમણે તે વખતે વિચાર્યું હતું કે – “ અહે! નિષ્કારણ બીજ છોને દુઃખ દેનાર આ બિચારા જીવની શી ગતિ થશે? Page #33 -------------------------------------------------------------------------- ________________ “ શ્રી મહાવીર જયન્તી.” ૩૩ ખેદની વાત છે કે મારા જેવા છે જેમને બીજા જીવોનું હિત કરવાનું છે અને બીજા ને દુઃખથી મુકત કરવાનું છે, તેવામાં પણ આવા જીવોનું હિત કરી શકતા નથી. મારા મનમાં એકજ કુર્ણ થાય છે કે મારા હાથે તેનું હિત થવું જ જોઈએ પણ તેમ થવાને બદલે મને દુઃખ આપવાના તેના ઘાતકી વિચારો અને કાર્યોને લીધે તે કર્મથી બંધાયો છે. અફસેશ! તે બિચારા જીવનું આ અવસરે કાંઈ પણ હિત મારા હાથે થવા પામતું નથી.” આવા વિચારે તેમના હૃદયમાં પુરતાં તેમની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગે અને આ કારણથી જ સલાહતમાં શ્રી વીરપ્રભુની સ્તુતિના સંબંધમાં લખાએલું છે કે – कृतापराधेऽपि जने कृपामंथरतारयोः । इपष्ट बाष्पाईयोर्भद्रं श्रीवीरजिननेत्रयोः ॥ અપરાધ કરવાવાળા જીવો ઉપર પણ દયાથી નમ્ર અને અબુથી આ એવાં શ્રી વીર ભગવાનનાં નેત્રે સર્વના કલ્યાણ માટે થાઓ. વીરપ્રભુ વિહાર કરતાં કરતાં એક સ્થળે આવી પહોંચ્યા. જ્યાંથી બે માર્ગના ફાંટા હતા. લોકોએ પ્રભુને જે માર્ગમાં ચંડકોશીઓ નાગ વસતે હવે તે માર્ગ નહિ જવાને ઘણું રીતે વિનવ્યા પણ તે દયા સાગર મહાભા જેમની પ્રબળ ભાવના જગતનું હિતજ કરવાની હતી તેમણે તે ચંડકોશ અને ઉપકાર કરવાની બુદ્ધિથી તે ભાગ લીધો. ચંડકોશીઓ નાગ એવો પ્રબળ હતો કે તેની દષ્ટિમાંથી નીકળતા વિષના વેગથી સર્વ પ્રાણુઓને બેભાન કરી દેતો હતો. તે ચંડકોશીએ તેના સ્વભાવ પ્રમાણે વીરપ્રભુને ડ પણ વીરપ્રભુએ તેના ઉપર ધ નહિ કરતાં અત્યંત ક્ષમા કરીને કહ્યું કે, હે ચંડ કેશિક ! બેધ પામ, બાધ પામ. આ રીતે અપકાર કરનાર પર પણ ઉપકાર કરનાર તે મહાત્માએ તેને પ્રતિબોધ આપ્યો. જેના પ્રતાપથી તે નાગને પૂર્વભવનું સ્મરણ થયું. પોતાના દુર કૃ વાતે પશ્ચાત્તાપ થયો અને ત્યાંથી મરી તે વર્ગલોકમાં ગયે. વીરપ્રભુની ક્ષમાનું આ અદ્ભુત દૃષ્ટાંત છે. તેમની શક્તિ એટલી પ્રબળ હતી અને તેમની ભાવના એટલી ઉત્તમ હતી કે તેમના સંબંધમાં આવનાર દરેક ઉપર તે પ્રબળ અસર કરવા સમર્થ હતા. રોહણ એ નામે એક ચર હતો તેના પિતાએ મરતી વખતે તેને શિખામણ આપી હતી કે તારે વીર નામના ઉપદેશકના વચન સાંભળવા નહિ કારણકે તેને પિતા સારી રીતે જાણતો હતો કે જે એકવાર પણ તેમના વચન રોહિણીઓ સાંભળશે તે તે ધંધે છોડી દેશે. રોહણીઓ પિતાના ચારીના ધંધામાં ઘણો જ નિપુણ હતો. એક વાર બીજો માર્ગ નહિ જડવાથી જે સ્થળે વીરપ્રભુ દેશના દેતા હતા તે ભાગ થઈને તેણે જવા માંડયું. તેણે કાનમાં આંગળીઓ નાંખી હતી. એવામાં તેના પગમાં કાંટો વાગ્યો. કાંટે કાઢવા નીચે બેઠે તેવામાં વીર પ્રભુનાં નીચેનાં વચનો તેના શ્રવણમાં પડયા કે –“દેવોની આંખે સ્થિર હેય. તેમના પગ પૃથ્વીને અડે નહિ. તેમની પુષ્પની માળા કરમાય નહિ અને તેમને પ્રસ્વેદ થાય નહિ.” અનિચ્છાએ આટલાં વચને સાંભળીને તે ચાલ્યો ગયો. અભયકુમારે તેને યુક્તિથી પકડશે. પણ તેની પાસે ચેરીને માલ નહિ હોવાથી તેને મદ્યપાન કરાવ્યું અને તેને એક છત્રપલંગ પર સવારી આસપાસ વારાંગનાઓને સુંદર વચ્ચે પહેરાવી ઉભી રાખી. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે વારાંગનાઓ જાણે કે દેવીઓ ન હોય તેમ કહેવા લાગી “હે સ્વામીનાથ! તમે દેવ થયા છે. તમે એવાં શાં શાં કામ કર્યો કે જેના પ્રભાવથી સ્વર્ગ મળ્યું ?” રેહુઆએ વિચાર્યું કે આ મને પકડવાની અક્ષયકુમારની યુતિ તો નહિ Page #34 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા હાય ! આ સ્વર્ગ છે કે કેમ અને આદેવાંગનાખે છે કે કેમ તે સ ંબંધમાં શૌકા પડી. પશુ તે વખતે વીર પ્રભુનાં વચને સ્મરણમાં આવ્યાં “ અહે ! આ સ્ત્રીએના પગ ભૂમિને અડકેલ છે. તેમની પુષ્પની માળા કરમાએલ છે, તેમની આંખા અસ્થિર છે માટે જરૂર આ દેવાંગનાએ નથી.” આ ઉપરથી તેણે જણાવ્યું કે મેં પૂર્વભવમાં સારાં કૃત્ય કર્યાં હતાં જેના પ્રભાવથી મને આ સ્વર્ગ પ્રાપ્ત થયું.” આ પ્રમાણે તેને પકડવાની યુક્તિ નિષ્ફળ નીવડી. રાહી આએ વિચાર્યું કે જે સત્પુરૂષના અનિચ્છાએ શ્રવણમાં પડેલા શબ્દોથી પણ મારા જીવ બચ્યો, તેમને એધ જે ભાવપૂર્વક ખરા અ ંતઃકરણધા ગ્રહણ કરવામાં આવે અને તે પ્રમાણે વર્તવામાં આવે તે કેટલા બધા લાભ થાય ? આમ વિચારી તે વીરપ્રભુ પાસે ગયે, તેમના ઉપદેશ સાંભળ્યા, પોતાનાં બધાં પાપ જાગ્યાં, સર્વ ધન જેનુ હતુ તેને પાછું આપી દીધું, દીક્ષા લીધી અને તે સ્વર્ગે ગયા. આ શું એ મહાન આત્માની શક્તિના ઓછા પ્રભાવ છે? કોઇ પણ રીતે જીવા ધર્મ માર્ગ તર વળે એવા હેતુથી, તેમજ જીવે ભિન્ન ભિન્ન સ્થિતિના હોવાથી દરેકને વાસ્તે એક સરખા ખે!ધ લાગી શકે નહિ, માટે જીવે આશ્રયી અધિકાર બેઢે પરમ કૃપાળુ પરમાત્માએ વિવિધ માર્ગ બતાવ્યાં છે. જે જીવાત્માએ એટલા આગળ વધેલા છે કે પેાતાને સધળા પુરૂષાર્ય કર્મને ખપાવવામાં અને આત્માક્તિ પ્રકટ કરવામાં વાપરી શકે તેમને માટે સાધુ ધર્મના પાંચ મહાવ્રતના ખેધ આપ્યું. જે લેકે અત્યારે સાધુ ધર્મ પાળવાને અશક્ત હોય તેમને વાસ્તે પાંચ અણુવ્રત ભગવાને અતાવ્યાં. સાધુને વાસ્તે મહાવ્રત ત્યારે શ્રાવકને વાસ્તે અણુવ્રત અને તે પશુ પાળવાની શક્તિ જેનામાં ન હેાય તેને માટે માર્ગાનુસારપણાને બાધ આપ્યું!. સાધુમાં પણ આગળ વધેલાને માટે પૂર્વનાં રહસ્ય! આપ્યાં કે જેથી જીવાત્માની ઉન્નતિ વરાયી થાય. આ પ્રમાણે દરેક જીવ વાસ્તે કાંઈ નહિ ને કાંઇ મેધ આ તેમના ઉપદેશમાં મળી આવ્યા વગર રહેશે નદ્ધિ. કોઇ પણુ રીતે જીવા ધર્મ માર્ગ તરફ વળે અને તેમના આત્માનું કલ્યાણુ યાય એજ તેમની શાશ્વત અને સ્થિર ભાવના હતી અને તેમના ઉપદેશમાં તે સર્વત્ર નજરે પડે છે. ૩૪ તેમની સ્યાદાદ વૃત્તિ અનુપમ અને અસાધારણુ હતી. He who knows all forgives all જે સર્વે બાબત જોઇ શકે છે તે સર્વેને ક્ષમા આપી શકે છે, મનુષ્યેકની માનસિક શક્તિ અને બુદ્ધિ અલ્પ હોવાથી તેએ? અમુક ખાતુ એઇ શકે છે, અને તેથી તે સત્યની બીજી બાજુએ જોનાર અને કહેનાર પર દ્વેષ રાખે છે માટે તેવા દેવા નાશ કરવાને અને સર્વત્ર શાંતિ ફેલાવવાને સાદ જેવે એક પણુ માર્ગ નથી. તે અને કાંત માર્ગ છે. બુધ બુઢ્ઢા દર્શને અમુક અમુક અપેક્ષાને માત આપે છે; તે બધી અપે ક્ષાઓ ભેગી કરવાથી સ્યાદાદ દીન બને છે, માટે સ્યાદાદ દર્શન એ સર્વની માતા સમાન છે; અને એ દૃષ્ટિથી જોનાર સર્વત્ર ભૈત્રીભાવ રાખી શકે, કારણ કે તે વિરોધનું કારણુ સમજી શકે છે, અને અમુક પક્ષમાં સત્ય ક્યાં છે તે જાણી શકે છે. આ દૃષ્ટિ મેટે ભાગે હાલ ન કામમાંથી નાબુદ થવાયી નજીવી બાબતે સારૂં આપણે લડી મરીએ છીએ, અને તે પવિત્ર પિતાના નામને લજવાવીએ છીએ કે જેમ કરવું તે વીરના પુત્રને કદા ૫ ઉચિત હૈ!ઇ શકે નહિ આ સ્માદને અમલમાં મુકવાને નિર તર સત્ય શોધક વૃત્તિ રાખવી; અને ભગવા પ્રરૂપેલી ચાર ભાવના હૃદયમાં રાખી વર્તવું કારણુકે આ ચાર ભાવનાએ એવા પ્રકારન છે કે જેમને હૃદય સન્મુખ રાખી વર્તન કરવામાં આવે તે હૃદય હંમેશાં પ્રસન્ન અને નિર્મ′′ રહે. સરાવર જ્યારે શુદ્ધ હોય છે, ત્યારે સૂર્યના પ્રકાશ તેના પર યયાર્થે પડે છે, તેજ રીતે Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જયની પ્રત્યે બે બોલ. ૩૫ જ્યારે મન નિર્મળ અને શાન્ત હોય છે, ત્યારે આત્માની જ્યોતિ તેના પર પડે છે; અને જીવ જ્ઞાન મેળવી શકે છે. આ ચાર ભાવનાઓમાં પણ દયા-પ્રેમ સર્વત્ર ઝળકી રહ્યા છે. પૂજય પુરૂષો તથા વડીલે તરફ પ્રેમ તે પ્રમોદ કહેવાય છે, ગુણમાં તથા જ્ઞાનમાં આપણું સમાન બંધુઓના પ્રેમને મૈત્રી કહે છે. અને આપણાથી જ્ઞાનમાં તથા ગુણમાં ઉતરતા મનુષ્ય તથા પશુ વર્ગ વગેરે ઉપરનો પ્રેમ તે કરૂણ કહેવાય છે. તે ઉપરાંત જે કંઈ પણ રીતે ન સમજી શકતા હોય એવા જી પર પણ દેવ ન કરતાં માધ્યસ્થ ભાવના રાખવાને શ્રી મહાવીર પ્રભુ ઉપદેશ આપે છે, અને આપણે જેને જે આ ચાર ભાવના રાખી આપણું વર્તન ચલાવીશું કે જ્યાં ત્યાં શાંતિ પ્રસરાશે. હલકી વર્ણના તેમજ ઉચ્ચ વર્ણના રાજા તેમજ રંક, સર્વ પ્રકારના છે, જેમને તેમને બોધ સાંભળવાનો પ્રસંગ મળ્યો, તેમના સવના ઉપર તેમની સ્થાયી અસર થઈ હતી, કારણ કે તેમના ચરિત્ર અને આત્મશક્તિનો પ્રભાવ અપૂર્વ હતો. • તેમણે જુદે જુદે સ્થળે ફરીને યમાં થતી હિંસાને નિષેધ કરાવ્યું અને લોકોને જણાવ્યું કે, જેવા આપણા પ્રાણું આપણને વહાલા છે, તેવા પણ માત્રના પ્રાણ તેમને પ્રિય છે. માટે પશુ હિંસા બંધ કરે. તેમના મહાન ઉપદેશ એ હતો કે “દર્ભના ઘાસ ઉપર રહેલા જળબિંદુ સમાન આયુષ અતિ ચંચળ અને અસ્થિર છે, માટે હે ગિતમ! તુ ક્ષણવાર પણ પ્રમાદ કરીશ નહિ” નિરંતર જાગૃત રહે, નિરંતર સાવધ રહે, અને પ્રાપ્ત થયેલા સમ યનો આત્મશુદ્ધિમાં આત્મસંયમમાં અને પરોપકારમાં સદુપયોગ કરો. આ તેમનો બોધ લક્ષમાં રાખી આપણે નિરંતર આ કામમાં મંડયા રહેવું એ આપણું પરમ કર્તવ્ય છે. બંધુઓ! શ્રી મહાવીર પ્રભુના પરમ પવિત્ર જીવનમાંથી જે થોડા ઘણા પ્રસંગે આપની સન્મુખ મુકવાને મને આ પ્રસંગ મળ્યો છે. તેથી મારી જાતને ભાગ્યશાળી માનું છું; અને પ્રાર્થના કરું છું કે આપ સર્વે મારી સાથે તે પ્રાર્થનામાં જોડાશે કે તે પરમ આત્માની કૃપાથી આપણું અજ્ઞાન દુર થાય અને આપણામાં સંપૂર્ણ શાંતિ ફેલાય, આ પવિત્ર માગને પ્રકાશ જગતમાં વિસ્તરે અને જૈનધર્મને અમ્યુદય થા. છેવટે તે શાસન ઉપકારી વીરપ્રભુને મનથી, વચનથી અને શરીરથી નમસ્કાર કરી મારું કથન પુરૂં કરું છું. श्री महावीर जयंती प्रत्ये वे बोल. અત્યારના જમાનામાં શ્રી મહાવીર પ્રભુની જયંતી ઉજવવાને આનંદિત વાયુ ચારે તરફ જેસર કુંકાઈ રહ્યા છે તે જોઈ કોને હણનંદ નહિ થતું હોય? કદાચ કોઈ પ્રશ્ન કરે કે આ તહેવાર ન વધારવાની શી જરૂર હશે? તે તે બંધુઓએ જાણવું જોઈએ. કે આ કંઈ નવીન યોજના કે નવીન વસ્તુનું પ્રતિપાદન નથી. આપણું સર્વે બંધુઓ તેમજ બહેને ભગવાન વીરને જન્મ તિથિને દિવસ કલ્યાણક તરીકે વરસોનાં વરસ થયાં ઉજવતાં આવ્યાં છે ને ઉજવે છે તે કોઇથી પણ અજાણે તે નહિ હશે. આ ફકત આપણે તેનું જમાનાનુસાર રૂપાંતર કરીએ છીએ. બાકી મૂળ વસ્તુ સ્થિતિમાં કંઇ ફેરફાર કરતા નથી. વળી કોઈ પ્રશ્ન કરે કે પર્વર પર્વમાં મહાવીર-પ્રભુના જન્મ વંચાય છે તે તે સંબંધમાં કહેવાનું કે કલ્પસૂત્રના અધિકારે તે દિવસે વંચાય છે અને વંચાવો પણ - જોઈએ પણ તેથી કરી પ્રભુની ખરી જન્મ તિથિએ તેમના ગુણનું યશગાન કરવું, તેમની ભકિતમાં તલ્લીન થવું, આનંદી થવું-ઘેર ઘેર મંગળ વાજાં વગડાવવાં, ઉપાશ્રયે, દેરાસરે Page #36 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા જાહેર રસ્તે તારણે બંધાવવાં, ઉત્સવ કરવે એને કંઈ નિષેધ થતા નથી. વળી તે દિવએમાં જે કલ્પસૂત્રમાંથી ભગવાનનું ચરિત્ર વેચાય છે તે જ પ્રમાણે કલ્પસૂત્રમાં લખાણ છે તે મુજબ પ્રતિ વર્ષ વંચાય છે પરંતુ જે તે સત્યને આવા પ્રસંગે વિવિધ જાતના રૂપમાં વિધવિધ જાતના દાખલા દલીલે આપી વિધવિધ વિદ્વાનેદારા સમજાવવામાં આવે તે તે સમજનારને ઘણો આનંદ થઈ પડે એટલું નહિ પરંતુ તેથી લાળ પણ અઠવતીય થઈ પડે એ નિર્વિવાદ છે. આપણે જ્યારે સ્વાભાવિક રીતે આપણા જન્મના દિવસે સનાથ ભણાવવા આદિની ધર્મક્રિયા કરીએ છીએ– ઘેર કસાર કરાવીએ છીએ. હરેક રીતે દિવસ આનંદમાં ગાળીએ છીએ તો પછી આપણે પિતાના પિતા, દેવના દેવ, દયાળુ ત્રિલોકના નાથ પરમેપગારી સર્વજ્ઞ મહાપ્રભુની જન્મ તિથિને દિવસે શું કંઈ પણ ન કરવું જોઈએ? શું તે આ પણ કૃતજ્ઞતા ગણી શકાસે? જૈન શાસન પ્રવર્તાવવાની ખાતર જે મહાપ્રભુએ બાર વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અખંડિત અને અનુપમ અમૃતમય ઉપદેશ દુનિયાના જીવોને દેશવિદેશ વિચરી દીધે, તે શું આપણું સ્મરણ શકિતની બહાર છે? તેવા જગતન્નાથની જન્મતિથિને દિવસે શું આપણે આપણુ લાગણી પ્રદર્શિત ન કરવી જોઈએ? તે દિવસે તેમનું અવશ્ય યશેતાન કરવું જોઈએ. તે દિવસ ઉતસવ તરીકે ઉજવ જોઈએ. ભગવાનની જયંતી ઉજવવાથી ભગવાનના ઉદાત ગુણો અને સત્ય તો પલ્લીકમાં જાહેર કરવાની આપણને એક સોનેરી તક મળશે તેમ આપણે દરેક ફિરકાઓમાં પવૃદ્ધિનું બીજ રોપાશે. આ સિવાય જો કે તેથી ઘણું લાભો નિષ્પન્ન થાય તેમ છે પરંતુ તેમાં આ બે મુખ્ય છે. આપણે આપણી આસપાસ અન્ય કામો તરફ નજર કરીશું તે આપણને હેજ જણાશે કે આપણે આ કંઈ નવીન કરતા નથી. સત્યની કીંમત સત્યમાંજઅજવાળામાં અંકાશે. સત્યને અંધારે રાખવાથી યા તો તે ઉપર ઢાંક પીછો કરવાથી તેની ઊંમત વધતી નથી. માટે સર્વજ્ઞ મહા પ્રભુ મહાવીરે જે સત્ય પ્રતિપાદન કર્યું છે તેનાથી શા માટે દુનિયાના જેને આપણે અત્ત રાખવા જોઈએ ? ખુદ આપણુ ભગવાનના શબ્દો વિચાર અને તે ઉપર ખ્યાલ કરો. “વીજવ કરૂં શાસન રસી, એસી ભાવ દયા મન ઉલસી.” બંધુઓ! શું આ ભાવનાને અમલ ઘરમાં પેસી રહેવાથી કે અમુક કુંડાળામાં ભાવના ભાવવાથી થઇ શકશે ? કદિ નહિ. તેને તે પડઘે દુનિયાના સર્વે ખંડેમાં અવિછિન્નપણે પાડવે જોઈએ; અને સત્ય છે ત્યારે જ પ્રકાશશે. તેમજ દરેક વર્ષે જયંતી ઉજવવાથી સર્વ મહા પ્રભુનું નામ દરેકને ચીર સ્મરણીય રહેશે. માટે આ જે જયંતીની હીલચાલે રૂપ લીધું છે તે જે કાયમ રહેશે તો આપણી ઘણે અંશે ધારેલી મુરાદ બર આવશે માટે દરેક બંધુઓએ તેને વધાવી લેવી જોઈએ અને અત્યારે જે થોડે મોડે સ્થળે દશ્ય થઇ છે તે જ તે દિવસે સમસ્ત ભારતવર્ષમાં જેમાં ઘેર ઘેર ઉજવાવવી જોઈએ અને તે દિવસે સર્વજ્ઞ પ્રભુના ઉદ્દાત ગુણોનુંતનું સ્યુટ વિવેચન કરી દુનિયાના સર્વે જીવોના ભલાની ખાતર સર્વે પ્રસિદ્ધ વર્તમાપામાં–માસિકમાં તે પ્રગટ કરાવવું જોઈએ જેથી દુનિયાના સર્વે જીવો પ્રભુના મહાન ગુણોન-તેમજ તેનો આસ્વાદ લેવાને ભાગ્યશાળી થાય અને જે અન્ય ધર્મના બંધુઓ અનતાને લીધે જૈન ધર્મ ઉપર આક્ષેપ મુકે છે તેમની અજ્ઞાનતા દુર થાય અને ફરી એક વખત પાછા જૈન ધર્મ–ભાનું સર્વે દુનિયાને પોતાના તેજથી અલંકૃત કરે એવું જોવા કેણું નહિ ઇચ્છતું હોય? છેવટ અમારા જેન બંધુએ વીરના પુત્ર તરીકે પ્રભુની જન્મ તિથિને દિવસે તેમની જયંતી ઉજવવા ભાગ લેશે અને મદત પુણ્ય ઉપાર્જન કરી પોતાના આત્માનું સાર્થક કરશે એવું અમે ઇચ્છીએ છીએ. 3 ચ ગુe