SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મારૂં ગત અને નવિન વર્ષે પ્રવેશ, मारुं गत अने नविन वर्ष प्रवेश. વટેમાં દરેક વસ્તુમાં ફેરફાર એ સ્વાભાવિક છે. ફેરફાર એ જરૂરી છે, અને ફેરફાર એજ કુદરતના નિર્ણીત હેતુને ખર લાવનારૂં મુખ્ય સાધન છે. વિશ્વના વિશાળ ક્ષેત્રના ગર્ભમાં કુદરતને શું હેતુ અને શે! મર્મ છે, તે કાણું જાણું છે ? કઈ ઘડીએ કુદરત કયું કાર્ય ક છે તે કાણુ સમજે છે ? કુદરતની સૃષ્ટ વસ્તુને અચાનક ફેરફાર થાય છે, એનું પરિણામ મનુજ આશ્રય દૃષ્ટિથી નિહાળ્યા કરે છે, અને સમજીને અમર વિના સમને, પેાતાને ભાગે આવતા પ્રયાગ તેજ રગભૂમિ પર ભજવે જાય છે. સામાન્ય રીતે મનુજનું જ્ઞાનક્ષેત્ર ધણ પરિમીત હાવાથી તેને સૃષ્ટિના કાર્યનું સ્વરૂપ અગમ્ય છે. રાષ્ટિના તંત્રની સાંકળા ક્યાં ક્યાં સકળાઇ છે તેને નણી શકતા નથી. માત્ર તે આ વિશ્વની રંગભૂમિ પર અનતા અનેક બનાવા સાનાશ્રયથી નિહાળ્યા કરે છે. કાઇ પણ એવું મહાન રાજ્ય આ દુનિયામાં હયાતી ધરાવતું નથી કે જે કુદરતના નિર્ણીત ફેરફારને આગાહી બુદ્ધિથી જાણી, પેાતાના બળથી તેને અટકાવી શકે. કુદરતના માર્ગ નિષ્પક્ષપાતી-ન્યાયી, અને નિઃસ્પૃહી છે. તેથીજ તે સદા વિજયવંત છે. હરેક પળે સૃષ્ટિમાં બહુવિધ ફેરફારા થયા કરે છે. અસ ંખ્યાત ધરતી. ઢા, વરસાદ તથા પવનનાં તાકાત, અનેક ાતના મહામારી જેવા રાગા, પ્રજા પ્રજા વચ્ચેનાં નાણકારક યુદ્દા, પળે પળે નૂતન ચમત્કારભર્યા અવનવા ફેરાશ અવશ્યમેવ કર્યેજ જાય છે. આ બધા ફેરફારામાં કુદરત પાવાના કાર્યકારણુના અચળ નિયમા સહિત, અસ્ખલિત પ્રવાહથી અસ્તિત્વ ભગવે છે. દરેક વસ્તુ પોતાના ઉદ્દય કે અસ્તનું કારણુ અંતરગૂઢ રીતે પોતાની અંદર જમા કરે જાય છે અને તે તે કારણુ, કાર્યના રૂપે પશ્ચિમે છે. દરેક જષ્ણુ પાતાના અસ્તિત્વના પાતે કારણભૂત છે, પણુ અનુાનતાને લઇને તે આવેલા ફેરફારનુ પરિણામ જોઇ વિસ્મિત થાય છે. આનંદદાયક બનાવામાં પેથાપુર ખાતે પુજ્યપાદ ચેાગનિક મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીને વિદ્યાના તથા ચવધ સધ વિધમાન આચાર્યપદવી આપવાનુ સાલ કાર્ય એ એક મુખ્ય છે. અલબત્ત લાયક વિદ્યાનનું લાયક ગૈારવ કરવામાં આવ્યું છે. જેમતી અતી ઉત્કૃષ્ટ સંસ્કારી લેખીતીએ ત્રીસ ઉપરાંત વિશ્વપયેાગી–સર્વમાન્ય ગ્રંથા આલેખ્યા છે, જેમની સ્પાાયુક્ત મીષ્ટ વાણીએ રાજ રાષ્ટ્રા-જૈને તે જૈનેતરે-અને અનેક વિદ્વાનેને અસ્ખલિત જ્ઞાનસુધારસ પાન કરાવ્યું છે. અને છેલ્લે તેમની કલ્પનાથી પશુ અધિક, તત્વ. જ્ઞાનના સર્વોત્કૃષ્ટ રસથી છલકાતાં ખાનાન પદ ભાવાર્થં સંગ્રહુ નામના ગ્રંથે સમગ્ર જૈન તેમજ જૈનેતર સમાજને મુગ્ધ કર્યું છે. જેમના શુદ્ધ ચારિત્રથી જનસમાજ સંતુષ્ટ છે. એવા સરપુરૂષનુ ચાગ્ય સન્માનજ જનસમાજે કર્યું છે. આ ઉપરાંત જૈન સમાજના હિતારૢ વિહરતા અનેક સુસાધુએને પન્યાસ ગણી આદિતી ઉપાધિમેથી અલંકૃત કરવામાં આવ્યા છે. પ્રે. હુસૈન જેકાખી નામના જૈન ધર્મના અભ્યાસી–સંસ્કૃતના પ્રેાફેસર જે પેાતાના જીજ્ઞાસુ તે અનુભવી જ્ઞાનવાળા વર્તનથી જનસમાજને મુગ્ધ બનાવનાર જર્મન વિદ્વાન તત્વજ્ઞાનીએ હિંદુસ્તાનને તથા હિંદુસ્તાનના સકળ જાને પોતાની મુલાકાતના લાભ આપ્યા છે. તે ધણું નવું શીખી તથા શીખવી શકશે એવા અમને ભસે છે. તેમના માનાર્થે જુદું જુદે સ્થળે જૈન શ્ચમ તરફથી માન આપવામાં આવ્યું હતું ને તે ઇવા ચેમ્ય હતું.
SR No.522061
Book TitleBuddhiprabha 1914 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size650 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy