Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522050/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ( The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ।। मिध्यायागनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसपपकाशकामिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ વર્ષ ૫ . તા. ૧૫ મી મે સન ૧૯૧૩ અંક ૨ જે, रुचिपक्षी. કવ્યાલિ. ફચિપક્ષી ઉડે છે હે, વહે છે બોલ મન માન્યા; ઘીમાં લિપર બેસી, ઘીમાં વૃક્ષ પર બેસે. રાવણ ઉડીને તે તે, ભૂમી પર આવીને બેઠું હળીયું અન્યપક્ષીથી, પરસ્પર મેળમાં રાચી. ઉ ત્યાંથી ગયું આવું, સરોવર તીરપર બેઠું હવા થંી હે લેતું, મધુરં ગાન લલકારે. ઉડી અન્યત્ર ચાલ્યું તે, જુવે છે રમ્ય દેશોને; નિરીક્ષી વૃક્ષ પર બેઠું, ફળે વાદે મધુર તે. ઠર્યું ના ત્યાં ઘણી વેળા, વિચારે અન્ય સારૂં શું; જઉં કયાં હું રહુ કયાં હું વિચારે ચિત્તમાં કરતું. મળેલાં પક્ષીને છેડે, મળેલાં વૃકાને ત્યાગે; ઘીમાં ચિત્ત બદલીને, નવાને શોધવા ભાગે. પણું વૃક્ષ ઘણાં સ્થાને, ઘણા માળા ઘણા મેળા; બદલીયા ખૂબ આવેશે, તથાપિ ના કર્યું કયાંછે. અરે એ ખૂબ ભટકે છે, સમજતું નહિ ફરે શાથી; અરે મારું સ્વરૂપ જ શું? વિચારી દેખતું નહીં તે. Page #2 -------------------------------------------------------------------------- ________________ મળવાલાએ શું કરવું જોઈએ ! ફરે છે રૂપ પિતાનું, ઘણા સંગ પામીને જુવે તે તે ઠરે સ્થાને, અનુભવ ગુરૂ સે. અનંતાં પક્ષીઓનો આ, જગતને બાગ દેખાતે; બુદ્ધયબ્ધિ સદ્દગુરૂસગે, જણાતું પક્ષી અગ્નમાં સાણંદ–વૈશાખ સુદિ ૨ સં. ૧૯૬૯ મા. ૧૦ केळवाएलाओए शुं कर जोइए ? હાલમાં કેળવાએલા મનુષ્ય તરફ જુના વિચારની અરૂચિ થવા લાગી છે તેનું કારણ કેળવણી નથી. કેળવણું કદિ દેવ પાત્ર દસ્તી નથી, હાલમાં જે કેળવણી અપાય છે તેમાં સુધારા વધારાની જરૂર છે–ફક્ત ભાષાના ભણતરથી કેળવાયેલામાં કોઈ વ્યક્તિ ગણી શકાય નહી. ભાષા એ સમજણુનું સાધન છે. વિચારોની આપલેમાં ભાષા એક નિમિત્તકારણ છે. ભાષાના પાબ્દના જ્ઞાનથી ભાષાશાસ્ત્રીમાં ગણના થઈ શકે પણ તેથી વાસ્તવિક કેળવણી લીધી એમ માની શકાય નહિ-ત્રણ ચાર ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે કેળવાયેલામાં પોતાની ગણના થઈ ચૂકી એમ માનીને જેઓ અહંવૃત્તિના અશ્વપર બેસી જગતની મુસાફરી કરે છે તેઓ ખરી કેળવણીથી અજ્ઞાત રહે છે. કેળવાયેલ કે ગણી શકાય તેને અલ્પ વિચાર કરી મુખ્ય વિષયને હાથમાં ધરવામાં આવશે. જે દુનિયાની શાળાના પદાર્થોને અનુભવ ગ્રહણ કરે છે અને જેઓ ભાવાદિ કાર વડે અનેક જ્ઞાનીઓના વિચારોને જાણું શકે છે અને પિતાની તથા અન્ય મનુષ્યની મન-વાણું અને કાયાને સુધારી પ્રગતિમાર્ગમાં વહેવા વિવેક બુદ્ધિને આગળ કરીને ચાલે છે. તે કેળવાયેલો છે એમ સમજવું. ગમેતે ભાષાના જ્ઞાનથી ગમેતે ભાષામાં રચાયેલાં ઉત્તમ પુરત કેને વાંચી શકાય છે અને તે દ્વારા શુભ વિચારે અને શુભાચારનું જ્ઞાન થાય છે અને દુનિયાને તથા પિતાને સુખની પ્રાપ્તિનાં સાધનો માટે ઉપયોગી વિચારે જણાવી શકાય છે અને પિતાની શક્તિને ખીલવવા પ્રયતન કરાય છે એજ ખરીદળવણીની દિશા છે. સંસ્કૃત, ગુજરાતી, હિન્દુ સ્તાની, ઈગ્લીશ, ફ્રેન્ચ, સાટિન, ઉદુ, અરબી વગેરે ગમે તે ભાષાના શબ્દનું અધ્યયન કરીને તે ભાષામાં જણાવેલા વિદ્વાનોના સુવિચારોને અને સમાચારને તે આચારમાં મૂકવા દેશ-કાલને અનુસરી પોતાના અધિકાર પ્રમાણે મન-વાણી--કાયાથી જે પ્રયત્ન કરે છે તે કેળવાયેલ ગણાય છે. શબ્દ અને ભાષાની મારામારીમાં સુવિચાર, સદાચાર અને પ્રગતિના વિચારોને જે દેશવટો આપીને અયોગ્ય આચારો અને અયોગ્ય વિચારથી વર્તન ચલાવે છે તે ફક્ત ઇંગ્લીશ સંસ્કૃત આદિ ભાષાના જ્ઞાનથી કેળવાયેલ ગણાય નહી. સદવિચારો અને સદાચારોથી જે મન-વાણી અને કાયાને કેળવે છે તે ખરી કેળ વણીના ભાગમાં વિચરે છે એમ અવધવું– નીચે પ્રમાણે વર્તવાથી પિતાને કેળવી શકાય છેકેળવણીની ઈચ્છા રાખનારે ગમે તે ભાષાના પુસ્તકમાંથી સત્યવિચારોને તારવીને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કર-ગમે તે ભાષામાં સારા અને નઠારાં પુસ્તક હોય છે. તેથી પ્રથમ શુભ Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા, અને અશુભ પુસ્તકોને વિચાર કરીને શુભ પુરત કે વાંચવા પ્રયત્ન કરે. ગમે તે મનુષ્ય પિતાના સારા અગર બેટા વિચારો અને આચારને ગમે તે પુસ્તકમાં લખી જણાયા છે છે માટે વિવેક બુદ્ધના ગમે તે વિચારોને મગજમાં ભરવાથી અનિષ્ટ પરીણામ ખાવે છે. દુનિયાનું પ્રતિબિંબ પુસ્તક છે. પુસ્તકમાં મનુષ્યના બુરા ભલા સર્વ વિચારે ભરવામાં ખાવ્યા છે માટે પાણીની પિઠ પુસ્તકોના વિચારોને ગળીને હૃદયમાં ધારણ કરવામાં આવે તેજ પિતાને કેળવી શકાય છે—અમુક દેશની ભાષામાં જે કળવાએલપણું સમજાતું હેતો તે દેશના સર્વ મનુષ્ય કેળવાયેલા શામાટે ન ગણી શકાય ? અમુક દેશમાં ગમન માપ થી કેળવણું પ્રાપ્ત થઇ એમ ગણું શકાતું હોય તે તે અમુક દેશના સર્વ મનુષ્યો કેમ કેળવાયે. લા ન ગણી શકાય ? આ ઉપરથી સમજવાનું કે ભાષા. સવિચારે, સદાચાર, અને સત્યાનુભવથી પિતાના આત્માની ઉન્નત કરવા જે પ્રયત્ન કરે છે તે પિતાને કેળવે છે અને જગતને મળવવા સમર્થ બને છે એમ ગણી શકાય. સપુરના સુવિચારોને ગમે તે ભાષાકારા ગ્રહણ કરીને જે મનુષ્ય પિતાની કાયાને સન્માર્ગમાં વાળે છે તથા જીભને સન્માર્ગમાં વળે છે તથા મનને સન્માર્ગમાં વાગે છે તે ખરી કેળવણી પ્રાપ્ત કરી શકે છે. પુરૂષોના આચરણમાંથી મનાવસ્થામાં જે કેળવપણ પ્રહણ કરે છે તે ખરી કેળવણી પ્રાપ્ત કરી શકે છે –ાર તથા જાણો, यथा पाचो तथा क्रियाः, चित्तेषाचि किया यांच साधुनामेकरूपता ॥१॥ ચિત્તમાં તેવું વાણીમાં અને એવું જાણુમાં તેવું ક્રિયામ-ચિતમાં વાણમાં અને કામ સા ધની એકરૂપતા હોય છે. આવી સાધુતા પ્રાપ્ત કરવા જેઓ મન-વાણી અને ક્રિયામાં એક સ્પતા કરવા પ્રયત્ન કરે છે તેઓ પોતાના આત્માને કેળવી શકે છે. જેઓ ઉદ્ધતપણને દર કરીને સત્યના માર્ગે ગમન કરે છે તે પોતાને કેળવી શકે છે. જે પિતાની માતૃભાષામાં ઉત્તમ વિચારોની આપ લે કરી શકે છે તે પિતાને કેળવી શકે છે જે કેળવણીથી પિતાનામાં સટ્ટો આવે અને પિતાના સદાચા વડે આખી દુનિયાને સારી અસર કરી શકાય તે કેળવણીથી પિતાના આત્માની ઉન્નતિ થાય છે. ભાષા ભણેલાઓમાં સર્વ સદ્દગુણો હોય છે અને ગ્લશ વગેરે ભાષાઓનું શિક્ષણ નથી લીધું તેમાં દુર્ગણો-ખરાબ વિચાર રહે છે એમ કદિ માની શકાય તેમ નથી. સત્ય આચારે અને સા વિચારોની પરીક્ષા કરીને જેઓ પોતાના આત્મામાં શયને સ્થાપન કરે છે તેઓ પોતાની જાતે કેળવણી પ્રાપ્ત કરે છે અને અનુભવથી જે કેળવાય છે તે પિતાની રન્નતિની કળાવમાં આગળ વધે છે. જે કળથી પિતાના આત્માની શક્તિને બાલવવામાં આવે છે અને ઉન્માર્ગથી પિતાના આત્માને બચાવવામાં આવે છે તે ધાર્મિક કેળવણી કહેવાય છે. ધાર્મિક કેળવણી વિના ફકત વ્યવહારિક કેળવણુથી આ માની ઉન્નતિનો મૂળ પાયે મજબુત કરી શકાતો નથી માટે કેળવાયેલા તરીકે પોતાને માનનારાઓએ સદગુણની કેળવણી મરણપર્યન્ત અભ્યાસ કરવે જોઈએ. ખરી કેળવણું મરણપર્યત પણ પૂર્ણ થઇ શકતી નથી. સર્વ ગુણથી પિતાને આત્મા પરિપૂર્ણ ઉત્તમ બને તે ખરી કેળવણીને અત આવ્યો એમ માની શકાય છે. મનુષ્ય ગમે તે દેખીને જાણેને દરેક પ્રસંગોમાંથી પોતાને કેળવવા પોગ્ય શિક્ષણને મહણ કરી શકે છે તેથી કેળવણીની શાળા આખું જગત છે એમ કહી. છે તેમાં વિધિ આવતું નથી, ગરીબમાં ગરીબ મનુષ્ય અને ઈંગ્લીશ આદિ ભાલાથી Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જ ન પ ક કેળવાયેલાઓએ શું કરવું જોઈએ ? અજ્ઞાત મનુષ્ય પણ જે સદ વડે તિક પ્રતિષ્ઠાને પામે છે તેને દેખીને ખરી કેળવણીની દિશામાં ગમન કરી શકાય છે. કોઈ સંસ્કૃત ભાષાને પ્રોફેસર હેય તેથી તેણે પિતાના આત્માને કેળવ્યો એમ તેના સદ્દગુણે અને સદાચારો દેખ્યા વિના માની શકાય નહિ-ભાષાનું જ્ઞાન એ દુનિયાને શુભ અને અશુભ વિચારોની આપ લે કરવામાં એક નિમિત્ત કારણ છે–શબ્દો એ તારના દોરા જેવા છે. તેનાથી આપણો વ્યવહાર ચાલે છે અને ઉત્તમ પળવણીમાં એ વ્યવહાર ખપમાં આવે છે. એટલું સમજીને કઈ રીતે પોતાની અને જગતની ખરી ઉન્નતિ થાય એવા વિચારો અને પ્રયત્ન કરવા એજ કેળવણીની ખરી દિશા છે. આ પ્રમાણે કેળવણી સંબંધી કંઇક કહીને ખરીરીતે કેળવાયેલ થવા ઈચ્છતા હોય તેમણે ધાર્મિક અને નૈતિક કેળવણીને પિતાના જીવનમાં એક સમય કરી દેવી જોઈએ. જેમાં કેળવાયેલવર્ગ વાત કરી જાણે છે અને વાતોને આચારમાં મૂકીને કંઈ કરી બતાવિતે નથી, એવી જૂનાઓ તરફથી ઘેડે ઘણે અંશે દલીલ રજુ કરવામાં આવે છે તેમાં કઈ સત્યતા રહેલી હોય છે તે કારણો નીચે મુજબ છે. કેળવાયેલ વર્ગ આત્મભેગ આપવા પરિપૂર્ણ મહેનત કરી શકતું નથી. કેળવાયેલ વર્ગ કરતાં જુના વિચારવાળાઓએ આજ સુધી જૈન ડેમમાં આમભાગ અને જેટલે લક્ષ્મીને વ્યય કર્યો છે તેટલો કહેવાતા કેળવાયેલ વર્સે કર્યો નથી. બેડ ગ, ધમશાલાઓ, મન્દિર, પાદશાલાઓ વગેરેમાં ઇગ્લીશ ભાષા વગેરે નહિ જાણનારના પણ હૃદયથી કેળવાયેલ જૂના વિચારકે જે તમને જોમ આપે છે તેવો ભોગ હજુ ભવાની કુળવણીથી કેળવાયલાઓએ આ નથી. જનેતર કામમાં કેળવાલા તરીકે ગણવનાર આર્ય સમાજ વગેરે પિતાના ધર્મ માટે અને સામાજીક ઉન્નતિ માટે-તન-મન અને ધનને જે આત્મભેગ આપે છે તે જેમાં કઈ કેળવાયેલે આત્મા બેગ આપ હેય એવું અમારા જાણવામાં નથી. પ્રાંજપેએ પોતાના દેશના લોકોને વિવા આપવામાં જે આમલેગ આપે છે તે કોનાથી અજાણે છે. આર્યસમાજ સેંકડે રૂપિયાનો પગાર છેડીને તથા એશઆરામ છોડીને ગુરૂકુળમાં મફત કામ કરે છે એવું જેમાં ગણાતા કેળવાયેલ વર્ગમાં આમભોગ આપવાનું હજી જણાતું નથી. પ્રારત અને જાપાની, ધર્મ અને દેશની ખાતર જે આમ આપે છે તે હછ જૈન કેમના કેળવાયેલ વર્ગમાં દેખાતું નથી, આર્યસમાજીઓ અને પ્રીતિ પિતાન ધર્મના ફેલાવા ખાતર જે આ મગ આપે છે તેવો આદમભોગ આપવા જેનો કેળવાયેલ વર્ગ તૈયાર નથી ! હાલમાં જેનો અન્ય કામોની પદ ધર્મના જુસ્સાથી આત્મભાગ આપનારા થડાજ ગણ્યા ગાંઠયા નીકળી આવશે આનું કારણ એ છે કે કેળવાયેલ જેન વર્ગને મોટે ભાગે ધાર્મિક કેળવણાથી અા રહે છે અને તેઓને જે જે ધાર્મિક લાગણી. એ ખીલવવાની કેળવણું આપવાની હોય છે તે અપાતી નથી તેથીજ તેષકારક પરિ ગુમ આવી શકતું નથી એમ માની શકાય. જેનોમાં કેળવાયેલ વર્ગ હજી જૂજ સંખ્યામાં છે પણ જે તે પોતાના આત્માની ખરી કેળવણીનું સ્વરૂપ અવધે તે અ૮૫ સમયમાં આમમમ આપીને અન્ય બંધુઓને સહાય આપી શકે. ધાર્મિક કેળવણી અને બેતિક કેળવણી વિના અમળ ખીલતું નથી અને Page #5 -------------------------------------------------------------------------- ________________ મુહિમના. ૪૨ થ્યાત્મભાગ આપી શકાતા નથી, ધર્મક કેળવણી પામેલ જનવગ પાતાની ામની સેવા બુજાવવા સમર્થ બને છે. ધાર્મિક કેળવી લીધા વિના પેતાની ક્રેમપર ખરે! પ્રેમ જાત્ પછ ાતા નથી. કેળવાયેલા તરીકે ગણુતા બધુઆએ પ્રતિના માર્ગમાં પહેલાં તે પગ મૂકવા શ્રેષ્ઠએ અને કહેણી પ્રમાણે રહેણી રાખીને અન્ય મનુષ્યને ઉત્ક્રાન્તિના માર્ગ તર લાવવા એમ. ૐનામાં શે. પ્રેમચંદ રાયચંદ શેઠ નગીનદાસ કપુરચંદ શેડ. મનસુખભાઇ ભગુભાઈ. રો. લાલભાઈ દલપતભા' હૈ, ચમનભષ્ટ નગીનદાસ રે ધરમદ ઉદેચ', વગેરેએ ધનને અને વખતના સારીરીતે ભાગ ખાયા છે તેથી તઓ જૈન કામમાં પેાતાનું નામ અમર મુકી ગયા છે. પ્રાય: જૈનમાં કેળવાયેલે વ પ્રથમ સ્વાયંત્તિને આગળ ધરે છે અને સક્ષ્મીની લાલચમાં સપડાઇ જઇને પરમાર્થ કાર્યોથી પ્રાયઃ દૂર રહે છે. કૅટલાક મનુષ્ય તેા ધર્મ તરફ્ અરૂચિ અને નાસ્તિકતા પ્રગટ કરે છે. આથી તેઓ જૈન કામના પ્યાર મેળવી શકવા સમય થતા નથી. ધની પૂર્યું કેળવણીના અભાવે જૈનમાં દળવાયલા વર્ષીમાં ખાપરી ખાપરી મત ન્યારી ' ની ગતિ દેખવામાં આવે છે. તેથી તેમનુ સામુયિક ખળ થઇ તું નથી અને તેમાં આગેવાની ભર્યો ભાગ લેઇ શક્તા નથી. સાધુઆ અને સાધ્વીએની જેટલે ાના વર્ગ ભક્તિ કરે છે. અને તે માટે લક્ષ્મી વગેરેના સદુપયોગ કરે છે તેટલા ફળવાયેલ વર્ગ પ્રાયઃ લક્ષ્મી વગેરેના સદુપયોગ કરી ભક્તિ માર્ગમાં આરૂઢ થઈ શકતે નથી. ધમ પ્રતિમાં કુળવાયેલા વર્ગના મોટા ભાગ ને ખાત્મભાગ આપી સદ્ગુણ અંગીકાર કરી અન્ય ધર્માંએની પેઠે આત્મભાગ આપેતા તેનુ જૈન ધમમાં ખળ વધી શકે અને તે જૂના વિચારવાળાએની સાથે સંબંધ રાખે તે તેએા હાલના કરતાં ઘણું કરવા સમર્થ થઈ શકે * જૈનશાસ્ત્રાના ગુરૂગમ પૂર્વક શ્વાસ કરીને દેળવાયેલન ખરેખર જો જૈનધમની સા કરવા ધારે તે તે જૈનમની ઉન્નતિ કરવા સમ થઇ શકે, જૈનધર્મનીપૂછ્યું ભાવિના કેળવાયેલા જૈનવર્ગમાં ધર્માભિમાનને જુસ્સા પ્રગટી નીકળવાને નથી અને જૈનધર્મોમિમાનનાજીરવિના જૈનગુરૂકુલા વગેરેની સ્થાપના થઇ ચકવાની નથી. જાના વિચારવાળાખથી દૂર રહીને દળવાયેલ જૈનવગ દિ જૈનધર્મની અને જૈનમની ઉન્નતિ કરી શ્વારો નહિ. ળવાયેલા જૈનવર્ગી સાધુરૂપ ગુરૂઓની સાહાયતાવડે બહુ કાય કરી શકશે અને તે પર પર સાંકલના કાડાની પૅરૅન જોડાશે તે હવાઇ કિલ્લાના વિચાર! અને વાતેનાજ તા. કામાં પાતાનું જીવન વ્યતીત કરશે-કેળવાયલા વગે હ્રાલ તે ગુરૂકુલની સ્થાપના અને ગુરૂક ઢાની સેવાવડ આગળ વધવાના પાઠ આચારમાં મૂકી બતાવવેક જોઇએ. કેળવાયેલ વગે ધમ શાસ્ત્રાનો અભ્યાસ કરીને આગળ વધવુ' જોઇએ-ધમ માન્યાવિના કોઈના ટકાવાના નથી. જૈનામાં ધર્મ જીસા નથી તે સામાજીક બળ જાળવવા સમય થતા નથી. જૈનધર્મની શ્રદ્ધા અને જુસ્સાથી જૈનક્રમને નળવી શકાય છે અને જૈનનામની રક્ષામાં પેાતાની ધર્મસેવા અદા કરી શકાય છે. કેળવાયેલા વર્ગમાં શારીરિક ખળ જેવુ એમએ તેવું હેતુ નથી. શારીરિક ખળવિના મગજમાંથી ઉત્તમ સ્થિર વિચાર પ્રગટી શકતા નથી. શારીરિક બળમાટે બ્રહ્મચર્યની માત્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વામિવસલાદ માટે હવે વ્યવસ્થા કરે. - a - - - શ્યકતા છે અને બ્રહ્મચર્યની રક્ષા માટે ગુરૂકુળની ખાસ જરૂર છે માટે શારીરિકબળની સાથે જ્ઞાનની પ્રાપ્તિ માટે કેળવાયેલા વર્ગે આર્યસમાજીઓની પેઠે જેનગુરૂકુલે રસ્થાપવા જોઈએ અને વખત, ધનનો તથા મનનો ભેગ આપવું જોઇએ. કેળવાયલા વર્ષે પ્રથમ પતે સુધારવા પ્રયત્ન કરે જઈએ, જે પોતે સદગુણોની સેવા વડે સુધરતો નથી તે જગતને સુધારવા સમર્થ થતા નથી. વૃદ્ધાને અનુસરીને અને શુભ ગુરૂ ની આજ્ઞા પ્રમાણે વર્તીને ધમાં ભમાનને જુસ્સા સદા કાયમ રાખવો જોઈએ. નામ કીતિ અને મોઈને ત્યાગ કર્યાવિના અને સેવક થઈને કાર્ય કવિના કેળવાયેલ વર્ગ કંઇ કરવા સમર્થ થવાનું નથી. પાશ્ચાત્ય મનુષ્યનું સર્વથા અનુકરણ કરવા કરતાં પાશ્ચાત્ય મનુષ્યના સંપ, ધેર્ય, બ્રહ્મચર્ય, ઉદ્યોગ, સહનસીલતા, પ્રેમ, ધ માન, ટેક, વિશ્વાસ અને શોધક બુદિવગેરે ગુણ લેવા કેળવાયેલા વર્ગ પ્રયત્ન કરવો જોઈએ, ઉતમ ગુણે અને સદાચાર વિના કેળવાયેલ વર્ગ કદી મહાન ઉત્તમ કાર્યો કરી શકે નાર નથી જાપાનીઝ પ્રજાના ગુણો તરફ, લક્ષણે તરફ, લક્ષ દે. જાપાનમાં કેટલે આ ગળ વધવાને ઉત્સાહ છે. જેમાં વા જૈનેતર પ્રજામાં દુઃખે વહીને આગળ વધવાને ઉત્સાહ જાગ્યા વિના કદી પિતાનું તથા કેમનું કલ્યાણ કરી શકાતું નથી. કેળવાયેલા વર્ગમ ગુણો નથી વા તેઓ પ્રવૃત્તિ નથી કરતા એમ અમારે કહેવા આશય નથી પણ હજુ કેળવાલા જેન વર્ગમાં ઘણું વધવાની જરૂર છે. આમભેગમાટે તે વારંવાર કેળવાયેલા વર્ગને સંધીને કહેવામાં આવે છે કે તેમનામાં આત્મભોગની ઘણી ખામી છે. કાથર બે કાર અને પશ્ચાત મન્દ પ્રવૃત્તિ વાળ હાલતે કેળવાયેલ વર્ગ દેખવામાં આવે છે માટે કેળવાયેલા વર્ગને ઉદેશીને હિત શિક્ષા કવામાં આવે છે કે તેમણે કાર્યની પૂર્ણતા પર્વત અનેક સંકટો વેદ પાડ્યાતિની પેઠે પૂર્ણ ઉત્સાહ ધારણ કરવો જોઈએ. પૂર્ણ ઉસાહ, સતત પ્રયન, અહા, આત્મબળ, વખત અને મન, વાણી, કાયાને આ મભેગ આપી બથા શક્તિ કાર્ય કરવું. સં૫, ગંભીરતા, ધૈર્ય, સહનશીલતા, વિવેક, કત વગેરે ઘણા ગુણેની પ્રાપ્તિ વડે કળવાયેલ જૈન વર્ગ પોતાના ધર્મની અને જેના કામની ઉન્નતિ કરવા સમર્થ થશે. હાલમાં કેટલાક કેળવાયેલા જૈન ગૃહ લેખે, ગ્રી, ધર્મકાય વગેરે વડે ધર્મની સેવા બજાવે છે તેથી આનંદ થાય છે. स्वामिवत्सलादि माटे हवेतो व्यवस्था करो. ( લખનાર મિ. માવજી દામજી શાહ. પી. પી. જૈન હાઈસ્કુલ ) શ્રીમદ્ વીર પરમાત્માના પવિત્ર શાસન મુજબ અનેક પ્રકારનાં ધમકા જોવામાં આવે છે. દરેક ધર્મકાર્યો પૈકી એક ધમ કાર્ય કે જેને એક નાનો બાળક પણ સમજી શકે તે સંબંધી અત્રે કંઈક ઉલ્લેખ કરવાની અગાય જણાય છે. આપણામાં ઘણીવાર સ્વામિવ સલ, નકારસી, વરસગાંઠ, વગેરે અનેક કાર્યો તહેવારના દિવસોમાં થતાં હોય તેમ જોવામાં આવે છે. આ કાર્ય પ્રસંગે જનેતરોને જોવા માટે આમંત્રણ કર્યો હોય તે ખરેખર આપણે હાય કર્યા વગર રહેજ નહિં કારણકે આપણામાં જ્યારે સ્વામિવલાદ કાર્યો થાય ત્યારે પ્રથમ તે પાંચ દશ કે પદંર વીશ મનુષ્યો કીચડમાં લપસીને પડયા વગર રહેજ નહિં. એક કારે એક પડે રા ય અને તે ગટરમાં જ જાપ તે તેને માટે કેટલું બધું પાપ Page #7 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. શાક્તરોત મુજબ ફરમાવ્યું છે, પરંતુ તે તરફ કંઈપણ ધ્યાન ખેંચ્યા વગર તગલા જેટ દવાડે આપણું સ્વમવત્સલાદિ કાર્યોમાંથી બચ-કચરા-ખુદાને જોવામાં આવે છે. આપણે સમુદાય જયારે આવા અનર્ગળ પાપના પજામાં ફસાથ એ કેટલું શેયનીય વિચારણીય અને ખેદજનક છે ? આવા પ્રસંગો માટે ખાસ મકાને જુદાજ જોઈએ અને તે મકાનોમાં પ્રકાશ, તેમજ હવાનું સાધન પુરતા પ્રમાણમાં હોવું જોઈએ, જેથી કોઈપણ પ્રકારની મુસ્કેલી આવવાનો પ્રસંગ ન આવે, આપણું અગ્રેસર ખસુસ કરીને આ બાબતમાં હાલ ખેચશે એટલું જ નહિ પરંતુ નિચે જણાવ્યા મુજબ નવીન પદ્ધતિ પૂર્વક આ વર્ષથી કાર્ય શરૂ કરશે તે જે હાસ્ય થતું જોવામાં આવે છે તેને અવકાશ મળશે નહિ. જો કે આવાં કાર્યો કરવાં એ મહાન પુત્વનું કાર્ય છે, દરેક માનની આત્મ-શક્તિ અગાધ છે. અન્ય પણ ન્યૂનાધિક પ્રમાણમાં હોય છે. એમ હોવાથી એ ચાર કે છ હજાર મનુષ્યને સંધ જ્યારે જમવા માટે આવે ત્યારે તેમાં કોઈ નહિ તો દેઈ તીર્થકરને જવ હશેજ કેક મહાન શાસનધારક હશેજ, કોઈ મહાન બ્રહ્મચારી હશે અને તેઓને જમાડવાથી વીતરાગ પર માત્માએ ત્યાં સુધી કહ્યું છે કે સ્વામિવત્સલદ કાર્યો કરનાર તીર્થ કર ગોત્ર પણ બાંધે, પરંતુ વર્તમાન રેલી મુજબ જે સ્વામિવત્સલાદ થતાં જોવામાં આવે છે તેમાં તે લાભને બદલે હાનિ થવાનો પ્રસંગ આવે છે અથત પુન્ય કરવા જતાં પાપ થઈ આવે છે, એ શૈલાને ખસુસ કરીને નાશ કરવો જોઇએ-દૂર કરવી જોઈએ, એટલે જ્યારે દૂર થશે ત્યારેજ આપણે માનવાનું છે કે તેમાં ઘણું ફળ સમાયેલું છે પરંતુ તે જાણ્યા વિના લાભ કે અસંભવત છે એમ કહેવામાં આવે તે અયોગ્ય નથી. આ કાર્ય એક વરસ કે બે વરસને માટે નથી “યાવચંદ્ર દિવાકર, ” સુધી અપાંત, હમેશને માટે આવીને ઉભું રહેવાનું છે. જયારે એમ છે ત્યારે આપણા માન્યવર અગ્રેસર આ કાર્યમાં પીરસવા માટે, ક એકાદિ સ્વયસેવકની ટુકડી ઉભી કરતા નહિ હશે ! થડે સમય અગાઉ મુંબઈની સલ સરવ સલીગ તરફથી જે સ્વયં સેવકની ટુકડી આ ઉની કરવામાં આવી હતી અને તે ટુકડીઓને જુદા જુદા લતાઓમાં મોકલી આપવા માં આવી હતી અને તેનાથી જેટલું દુષ્કાળને લગતું ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું તે કાર્ય કેટલું પ્રશંસનીય હતું ? એ પ્રમાણે આપણે સ્વાવલાદિ કાર્યો માટે પણું ૨૦૦ થી ૨૫૦ જુવાનીયાઓની ટુકડી તૈયાર કરવામાં આવે છે તે કાર્ય વગર મુશ્કેલીમાં કેવું સરસ પાર પડે ! આ સોશ્યલ સસલીંગના ધરણને ખાસ કરીને આપણા અગ્રેસએ યાનમાં લેવું જોઈએ એટલું જ નહિ પરંતુ તે મુજબ કાર્ય કરી બતાવવું જોઈએ. આ કાર્ય પર્યુષણ પર્વના અગાઉ (માસ એકાદ જ્યારે બાકી હોય ત્યારે ) કરવાની અગત્ય છે અને તે દરેક સ્વયંસેવફાને ચાંદ (સેશ્યલ સર્વિસ લીગ તરફથી આપવામાં આવ્યો હતો તે એક ચાંદ ) આપવાની અગાઉથી ગોઠવણ કરી મૂકવાની જરૂર છે. આ ચાંદ પુઠા ઉપર બની શકે છે તાંબા પિતળ ચાંદી વગેરેની કશી જરૂર નથી અને તેવા ૧૦૦૦ ચાં તૈયાર કરવા ૫) કરતાં વધુ લાગશે નહિ. એ પ્રમાણે ચાંદ આપીને જે કાર્ય કરવામાં આવે તો કામ કરનારાએને પણ ઉત્સાહ આવે અને વ્યવસ્થા પૂર્વક કાર્ય ખતમ થાય અને દરવરસે જે ૧૦-૧૫માણસ પ્રત્યેક જમણવારમાં લપસીને પડી જાય છે તે પ્રસંગ બને નહિ, ચારે ખુણામાં એટલે તમામ બાજુ એાછામાં ઓછા ૧૦ દેખરેખ રાખનારાઓને રોકવા અને જમણવાર ને દિવસે બે અગાઉથી છપાવી રાખેલી જાહેર ખબરનાં છે લગાડી દેવા અને કંઇ નુકશાન કરે તો તેને માટે કંઈ ઇલાજ લેવામાં આવે તે આશા Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કાવ્ય કુંજ. રાખવામાં આવે છે કે સ્વામિવ સલાદિ કાર્ય માટે તે ગોટાળો તમામ સહેલાઈથી દૂર થઈ મકશે. આ કાર્ય કરવું એ કંઇ મુશ્કેલ હોય તેમ લાગતું નથી, કારણ કે સભામાં છે વ્યાખ્યાનમાં માણસ આવ્યા હોય તેમાંથી બેસી કે અઢી ને એકત્રિત કરવા અને તેઓ નાં નામો લખી સે સૌની ફરજ જણાવી દેવી અને એક મુખ્ય નીમવામાં આવ્યો હોય તેને “ જાહેર ખબરો ” વગેરેનું કાર્ય સોપીદેવું જેથી કોઇપણ પ્રકારની અગવડ ન સહન કરતાં તમામ કાર્યો સારી રીતે પાર પડશે. આશા રાખવામાં આવે છે કે આપણું અગ્રેસર આ બાબતમાં કરેલી પામર સૂચનાઓ પણ કાર્ય સાધક હેવાથી ધ્યાનમાં લેશે અને આ વતાં પર્યુષણ અને ત્યાર પછીના દરેક પપશુને માટે સ્વામિવ સલાદિ કાર્ય માટે પેમ્પ વ્યવસ્થા કરશે. ઈયલ काव्य कुंज. ચેતનબેધ. ( લેખક-ડી. જી. શાહ માણેકપુરવાળા 5 જુનાગઢ.) ( રાગ-કારી, ધારાના પદન. ) ચેતન ચેતેર, મુકી સવે જાવું મરી; શમિત થઇ ભમતે રે, બેટી વસ્તુ માની ખરી. સિહ સમાન પિતાને સમજી, દે તું ગરીબને દુઃખ; રાત દિવસ નીચે કામ કર્યામાં, સમજે મનથી સુખ. ૫ણ ૨ક રાવરે, જે એકે નવ રહ્યા કરી. કામની, કંચન, ધન, ધરણાને, માત પિતાદી સવે; મિત્ર, પુત્રાદક પાછળ મુકી, જાતાં ઉતરશે ગર્વ, સંસારી સગપણુંયરે, પડયાં રહેશે પસ્વી મહીં જાવાનું જગમાંથી જરૂરે, રહે નહિક નિરધાર; ગયે વખત પા , નવ આવે, શોધી લે સાચે સાર, સમય ગયા કેડેરે, ઠાકર તું ખાઈશ ધણી. મંત્ર, તંત્રને યંત્ર શીખીને, કાહે જગમાં નામ; ભુવા જેવોના ઢોંગ કર્યા પણ, તરવાનું નહિ તે ઠામ, અજ્ઞાને અંજાયો રે, આવે તે કામ નહિ. શે. ૫ વિદ્વાન ગણાવા શાસ્ત્ર શિખ્યો પણ, સમજ ન શાસ્ત્ર રહ; ગે, પ્રપંચને ખળતા તો નહિ, બેવું બધું તે અવશ્ય, બુદ્ધિની જડી બુટી રે, ધર્મ માટે ગુપ્ત રહી. ચે. ' છળ, પ્રપંચની માયા જાળમાં મોઘા મૂરખ તું મન; કલેશ, કુસંપને કછઆ કરીને, થાત તું નિધન, કપટ કરી એવાંરે પડી ચુકયો ન મહીં. “ ગુજરા” સેવક કહે છે, ગિરધર સત દિલખુશ; પાપ પુન્ય કાંઇ નવ જાણું કર્મ અવળું છે તું જ, માટે જે સમજે તે સુખિયો થઇશ વળી. એ ? છે શાજિક ગિરનાર, કાગના વદી ) Page #9 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા સ્તવન, (૨) ( હવે મને હરિનામથી નેહ લાગે. ) વહાલા મને પ્રભુ નામથી લય લાગી, મારા લવની ભાવટ ભાગી રે. આપ-નિરાગી વહાલા, બાળ છે રાગી પ્રભુ, આપને ભજવાને આવે, મહેર કરીને જનજી તારી લેશે તે, મુજ ભવ ભય દૂર જાવે. રણ ને દેશ બેક પાપ કરાવે રે, મુક્તિ ન જેથી કે પાવે, આમ કૃપાળુ પ્રભુ, નામ લેવાથી, મંગલ મંગલ “ હરિ ” થાયે ર. ૫ મી. મિ. સને. ૧૮૧૩. ચકલાસી વાલ૦ એચ. સી. શાહ હેડમાસ્તર. સ્તવન, (૩) (અરે હય વાર પરદેશી—અ રાગ. ) અરે ! એ મન! તું મરા, સમજ આ દુનિયાનેર, સમજ આ દુનિયાને, સમજ આ દુનિયાનેરે. અરે ફા તું મોહ માયામાં, નથી બારી હવે તારી; ભજીલે “નેમ” પારીને, દુનિયાં જુઠ્ઠી યારી. અર અર! એ બાળ બ્રહ્મચારી, તુને દેશે ગતિ સારી; ધણને એહ તારે છે, ને પણ લેશે તે તારી. પ્રભુની પાસ માચુ છું, “મને પણ પાર ઉતારે;” “હરિની ' એજ છે ઇચ્છા, પ્રભુ મુજ “નેમ " બલિહારી. અરે, ૫ મી. મ. સને ૧૯૧૩ એચ. સી. શાહ. ચકલાશી. હેડમાસ્તર. અરે, Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમનિષેધક યાને વ્યભિચારીને ખાધ પરસ્ત્રીગમનનિષેધક યાને વ્યભિચારીને બાધ ( લેખક—શાહ દલસુખભાઈ ગિરધરલાલ, માણેકપુરવાલા મુ. સિદ્ધક્ષેત્ર) ૪૭ -રામ કારી- ધીરાના પદના.— જુવાનીના બેરેરે, ભિમાને અજાણે વિષયના મમારે, પાપીડા તુ પકાણે.. મિચ્છા વિષયના મુખને સાર, ફરી ન મેા દામ; પરનારીની પુર્વે ધાયે, રાખીને નાય હ્રામ, નીતિને ઉથાપારે, પ્રભુને તે` નવ ગણ્યા. ગુંદી શી છે ધરતી નારી, પરમાં શું છે રૂપ; ચ, રૂધિર ને માંસ, હાથી, દિસે બન્ને સરૂપ. છતાં તું તે ભટકે, હુડકાયામાન ખરા. ધરની નારી. લાહુ વર્ડને, પરતી ઘડી ન કનક; અંદર એની જુવે તપાસી, તે સારું મળમૂતર. તેવું સા૰ર્યાણુ, બુબ હું કયાંથી બન્યા. સદર સાડી ચેળી પર માટે, આંખડીને અણુસાર; પણ મેલા ગદા મળ મૂતરના, દેહ વડે ઠગનાર. સમ દુર રહેજેરે, નાંતર તું નરકે પાયેા. કુંભકાર જેમ પાત્ર બનાવે, વિવિધ જાતિ રંગ; તેમજ કર્મ કીધાં પુદ્ગલ, મૂળ એક જુદા તન. છતાં રાઝ પેડેરે, ભ્રમતાં તે ભાર વધા તન તું ગે!રૂ દેખી તનિયાનું, કામાતુર થયા અધ; પશુ ખબડદાર તારે રહેવા છે, જમ કિંકરના બધ; માટે તુ' ચેતજકે, હજુએ છે સમય ધણા. વ્યભિચાર સમ વૈભવ ખીને, સમજે ન િસંસાર; ભયે ભાણે તું તૃપ્ત થયા નહિં, તે શું થાનાર. વલ કહેવાઇ ૨, પાપી થષ્ટ ૫કાણે. રંગીલી રામાને ઇિને, થાત મત વિકાર; ચટપટી ચિત્તમાં થઇ ગડેળે, ભ્રમતા ભર ખાર મેાહોત થઇનેરે, પરનારી રગે રગ્યે. ધર્મ કથાઐ તુ ના રીઝે ન રીઝે સદ્ગુરૂ સંગ; પશુ કુલટાના અહિત વચને, પામતે પરમાનંદ, મૂરખ ના સમજ્યારે, ભેદ ખરી વાત તો. પરનારીથી કયા સુખ પામ્યા, તપાસી એ નિરધાર; જીવાની (૧) જીવાની (ર) જુવાની॰ (4) જીવાની (૪) જીવાની (૫) જીવાની {{} જુવાની (૪) જુવાની () જુવાની (૯) જીવાની (૧૦) Page #11 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપભા. ૪૮ રાવણ દુર્યોધન કેયાય, ગયા નરક માજાર તેવું તું જાણે રે, તે પાપ પૂજભર્યો. જુવાની. (૧૧) “પુતા " શિખામણ માને, તે તારૂં શુભ થાય; દિલસુખ ગિરધર સદ્ગુણ રાગી, થાત સુખ પમાયપરનારી નાગણ રે, ભંડાર દુગતિ તણે. જુવાની. (૧૨) પાલીતાણું. સંવત ૧૮૬ ચત્ર શુકલ તૃતિયા. व्यवहार अने धर्म. ( લેખક. એક જન ગ્રેજ્યુએટ ) જેના ચિત્તમાં-મનમાં તથા કાર્યમાં એકવાકયતા છે તે પુરૂષને મારા નમસ્કાહા આપણે આજે એવા એક અગત્યના મુદ્દા ઉપર વિચાર કરવાનું છે, કે જેને નિર્ણય જો બરાબર આપણા ચિત્તમાં એંટી જાણ તે આપણો આ નવ તથા પરભવ બને સુધરી જાય. આપણે આજના વિષયને મથાળે આલા બે શબ્દ ઉપર આપણું લક્ષ દેરવીશું તે જણાશે કે આપણે તે બે શબ્દોને તદન જૂદા ,એ છીએ એટલું જ નહિ પણ તે એક બીજાના વિરોધી હોય એમ પણ આપણે માનીએ છીએ. વ્યવહાર અટલે લૈકિક કાર્ય અને “ધ” એટલે લોકોત્તર કાર્ય, આવો ભેદ બતાવી વ્યવહારને હલકું પદ આપણે આપીએ છીએ પણ આ એક મિટી ભૂલ છે, શું “ વ્યવહાર “ ધર્મના વિરોધી હોઈ શકે છે તમે એવાં કામ કરી શકે કે જે ધર્મના નિયમથી વિરૂદ્ધ હોય અને છતાં શું તમે ધમી કહેવાઇ શકે ? સામાન્ય લેકિનો આ બાબતમાં ગમે તે મત હોય, પણ એટલું તો ચોકસ રીતે અને શાસ્ત્રાધારે કહી શકાય કે જે વ્યવહાર ધર્મના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તે વ્યવહાર નહિ પણ વ્યવહારનો આભાસ છે. તમે ગમે તે કામ કરતા હે, પછી તે સાંસારીક હોય કે ધર્મને લગતું હોય, પણ તે દરેક કામ ધર્મમય જ થવું જોઈએ. આપણે જો બીજાની સાથેની લેવડદેવડમાં વિશ્વાસઘાત કરીએ, અન્યને છેતરીએ અથવા દાવપેચ રમી માટે લાભ મેળવીએ, અને છતાં જો આપણે ધર્મની ક્રિયાઓ કરતાં રહીએ, તે આપણે ધમક તરીકે ગણુઈ શકીએ, એમ ભલે જગત માને પણ તે માન્યતા તદન બેટી છે. ધર્મ એ અંતકરણની બાબત છે. માગનુસારીપણાના પાંત્રીસ બેલ પૈકી પ્રથમજ ગેલમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રાવકે ન્યાયથી ધન પેદા કરવું જોઇએ. ધન કમાવવું એ “વહારની વાત છે, માટે તેમાં જૂઠું બોલવાને અથવા બીજાને છેતરવાને કાંઈ દેવ નથી, એમ જે કંઈ કહેતું હોય છે તેમ કહેનારને હજુ ધર્મના પ્રથમ પગથિયાનું પણ જ્ઞાન નથી. ધર્મ અને વ્યવહાર એ બને એવી વસ્તુઓ નથી કે બેની વચ્ચમાં એક ન તુટે એવો પડદે નાખી શકાય. તમે ધર્મ એ શું ચીજ છે એટલું પણ ન જાણતા હે, છતાં જે તમારા વતનમાં-તમારા બીજા સાથેના સંબંધમાં ન્યાય નીતિ અને દયાથી વર્તતા હશે તે તમે અજાણતાં પણ ધર્મમાર્ગે વળેલા છો, એમ જરૂર માનજો. શું ધર્મિક થવાને બહારનું ઢોલ વગાડવાની જરૂર છે ? કદાપિ નહિ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ક વ્યવહાર અને ધર્મ, એક મચી એક બાળકના બુટની જોડ સીવ હતો. તે બુટની છે તે તૈયાર કરી તપાસી તે તેના હાથને કઠણ લાગી. તેણે વિચાર્યું કે આ જોડ બાળકના કુમળા પગને હેરાન કરશે, તરતજ તેણે સુંવાળું ચામડું લઈ નવી જોડ તૈયાર કરવા માંડી. આ યુકે દાખલો વિચારે. અહીં તે ચીને કાઈ ઠપકે આપનાર ન હતું. મચી ધર્મનાં ગહન તો સમજતો ન હતો પણ તેનામાં દયા હતી. આ દયાના બલથી જ તેણે પિતાની મહેનત જતી કરી અને તે બાળકના હિત ખાતર નવી છે. તૈયાર કરવાને તૈયાર થયે. આનું નામ જ ધર્મ, જ્યાં દયા છે, જ્યાં જાય છે, અને જ્યાં નીતિ છે, ત્યાં જ ધર્મ છે. વ્યવહારના દરેક કાર્યમાં દયા, ન્યાય અને નીતિ આ ત્રણ તવાને આગળ ધરી વર્તો, અને જરૂર તમારી સફળો વ્યવહાર ધર્મમય થઈ જશે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે કહ્યું છે કે નિશ્ચય દષ્ટિ હદય ધરીજી પાળે શુદ્ધ વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર–જીનેશ્વર. આત્મા અમર છે. કર્મના નિયમ પ્રમાણે મનુષ્ય ફરી ફરી જન્મ લે છે, અને તે તે જન્મોમાં તેણે પૂર્વ ભવમાં કરેલાં કર્મનું ફળ તે ભોગવે છે. મનુષ્ય વાવે છે તેવું બને છે. આ આત્માનું અમરત્વ, પુનર્જન્મ અને કર્મને નિયમ એ જાણવું તે નિશ્ચય જ્ઞાન છે. આવાં સનાતન તને આધાર રાખી જે મનુષ્ય પોતાને માથે આવી પડેલી દરેક ફરજ રુદ્ધ રીતે બજાવે છે, યે પુણ્યવંત જીવ જરૂર ભવસમુદ્રની પેલી પાર જઈ શકે છે પ્રિય બંધુઓ ! તમે ધર્મની ઉચી બાબતો સમજવાને યોગ્ય છે તે તે સમજે અને તે પ્રમાણે વર્તી પણ કદાચ તમારી તે સમજવાની શક્તિ ન હોય તે તેથી ગભરાશે નહિ, અથવા “મારું શું થશે ?' એવા વિચારથી ડરશે નહિ. તમારું ભવિષ્ય તમારા પિતાના હાથમાં છે. અહિંસા પરમ ધર્મ છે. અથવા સૂત્રકૃતાંગમાં લખ્યા પ્રમાણે છે કેઈ પણ પ્રાણીની હિંસા ન કરવાથી મનુષ્ય પરમ શાતિરૂપ નિવાણ પ્રાપ્ત કરી શકે છે. આપણે આ જ વાકયને બીજા શબ્દોમાં મૂકી જવીશું કે મનુષ્ય સર્વ તરફ દયાપ્રેમ-મિત્રી બતાવી પરમ શાન્ત રૂપ નિવાણ મેળવે છે. આ દવા બતાવવાના મનુષ્યને કેટલા બધા પ્રસંગે મળે છે, તેને ખ્યાલ લાવ હોય તે આ નીચેના શબદ વચ્ચે અને વિચારો – જગતના દુઃખ રૂપી ઢગલામાંથી થોડી સરખી પણ દિલગીરી ઓછી થાય એવું કંઈક કામ હું આજે કરીશ. જગતના આનંદના અ૫ ભંડારમાં ઉમેરે કરવાને મને પ્રસંગે મળે એમ હું ઈચ્છું છું. મારા સ્વાર્થી કામથી અથવા અવિચારી શબ્દથી મિત્ર કે શત્રુ કેઇનું પણ દિલ મારા હાથે દુભાવું ન જોઈએ. જ્યાં મદદની જરૂર હોય ત્યાં નજર કયા સિવાય હું ત્યાંથી પસાર થઈશ નહીં, તેમજ જ્યાં બચાવ કરવાની જરૂર હોય ત્યાં માન ધારણ કરી હું પાપ કરીશ નહિ, જ મારૂં ધન ગમે તેટલું ડું હશે, તે પણ મારા જાતિ બાંધ માટે હું કાંઈક આપીશ અને દુ:ખ અંત:કરણેને શેધવાને જ્યારે હું નીકળીશ ત્યારે હું જરૂર ધીરજને વિચાર અથવા તંદુરસ્તીના શબ્દો ઉચ્ચારીશ. આ પ્રમાણે પ્રાતઃકાળથી ને રાત્રિ સુધીનાં મારાં કાર્યોનું અવલોકન કરતાં જે કઈ પથ છે Page #13 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ પ્રા. પં મનુષ્ય તરફ મારા હાથ કાંઇ સારૂં કામ થવા પામ્યું હશે તે મારું અંતકરણ બોલી ઉઠશે કે મારા આજના જીવતરથી જગત જરા વધારે સારી સ્થિતિમાં આવ્યું છે. અહા ! જે મનુષ્ય દરરોજ રાત્રે સૂતી વેળા આ પ્રમાણે ખરા અંત:કરણથી કહી શકે તે કેવો ભાગ્યશાળી નર હો જે એ ? તેવા ખરા ધર્મક પુરુષને આ લેખકના નમસ્કાર હો ! આપણા દરરેજના વનવ્યવહારમાં શું આપણે આ બોધ પ્રમાણે ન ચાલી શકીએ? જો આપણે એકવાર ખરી રીતે સમજીએ કે ખરો આનંદ પરમાર્થમાં રહેલો છે, અને તેની સાથે પ્રેમ પણ જાણીએ કે વ્યવહારનું દરેક કામ ધર્મમય થવું જોઈએ, તે પછી આ પ્રમાણે વર્તવું એ કામ કઠીન નથી. એક મનુષ્ય ભૂલો પડ્યો છે, તે શોધે છે એવામાં તમે તેને મળે છે. તમે તમારે રસ્તે જતા હે, પણ તે ભૂલા પડેલા મુસાફરને તેના માર્ગ પર મૂકવાને તમે છે તગલાં વળેછે. આ શું ધર્મ નથી ? એક નિરાધાર બાળક રસ્તામાં રખડતું પડયું છે, તેને જેવાને સેંકડે મનુષ્ય એકઠાં થાય છે, ડીવાર ઉભા રહી પોતપોતાને કામે તે સઘળા ચાલ્યા જાય છે. એવામાં તમે આવો છે, તે બાળકને ઉપાડી અથવા ઉપડાવી અનાથાશ્રમમાં લઈ જાઓ છે, અને તેની યોગ્ય બરદાસ કરવાનું તેના ઉપરીને સૂચવીને પાછા ફરો છો-આ શું “ધર્મ ન કહેવાય છે? તમે તમારા ત્રણ મિત્રો સાથે એક ગાડીમાં બેસી પરગામ જાઓ છે. એવામાં રસ્તામાં કેઈક સ્થળે બહુ જ રેત આવે છે. બળદે મહા મુશીબતે પણ ચાલી શકતા નથી. બિચારે હાંકનારે હેઠે ઉતરી ગાડી ચલાવે છે, પણ તે ચાલતી નથી. તમે તરત જ હેઠે ઉતરી પડે છે, અને તે બિચારા બળદની દયા ખાતર તમારા મિત્રોને પણ હેઠળ ઉતરવા સૂએ છ– આ વ્યવહારિક કામ શું ધર્મમય ન ગણાય છે ? એક વિદ્યાથીને ચોપડીઓની જરૂર છે, તેની પાસે પૈસા નથી. એવામાં તમે તેને મળી જાઓ છે; તમારી પાસે તેને જેની જુની પડી છે, તમે તે તમારી નકામી પડેલી ચોપડીઓ બંધાવી તેને ભણવા જેવી કરી આપે છે અથવા તે નવી ખરીદ કરી આપ-આ પણ "ધર્મ' છે. તમે ગમે તેવા ધંધામાં છે, અથવા ગમે તેવા વ્યાપારમાં છે, દરેક સ્થળે જો તમે જરા આંખ ઉઘાડી જોશે તે તમને આવાં પરમાર્થનાં કામ જડી આવશે. અને આવાં કામ કરવાની જો તમને ટેવ પડશે તે તમારા બધા વ્યવહાર પરમાર્થ જ થઈ જશે. સુતાં, ઉઠતાં, બેસતાં, જાગતાં તેમજ ઉંઘતાં તમારું જીવન ચારે બાજુએ આનંદનાં કી ફેલાવશે. કુદરતી એવો નિયમ છે કે જે મનુષ્ય પોતાને મળેલા ચેડા પણ સંજોગેનો સદુપયોગ કરે છે તે મનુષ્યને તેવાં તેવાં જ કામ કરવાની વધારે તકે આપે આપ મળી આવે છે. તમે કહેશો કે હું શું કરી શકે છે પણ તમે નહિ કરે ત્યારે કરશે કે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૧ વ્યવહાર અને ધર્મ. ? તમે નાના ગામડામાં રહેતા હો ત્યાં ઘણા મનુષ્ય અભણ હોય તે રાત્રે બધાને એકઠા કરી એક વાતનું રસ સાથે બેધ આપનારું પુસ્તક તેમને વાંચી સંભળાવે, તેને સાર તેમના મગજ પર ઠસાવો. અજ્ઞાન પણ ભેળા હદયના એવા ગામડીયાઓ પર જે અસર તમે કરી શકશે તેવી અસર ભણેલા પણ કપટી માણસ પર નહિ કરી શકાય, માટે વિશ્વાળ હૃદય રાખી કોઈને પણ મદદ કરવાની ઈચ્છા રાખે, અને તે ઈચ્છા પાર પડે એવા સંજોગોની હમેશાં ધમાંજ રહે. જરૂર તમને તેવા સંજોગો મળી આવશે, નાની નાની બાબતમાં દયા બતાવતાં શિખે, નાની નાની બાબતમાં પરમાર્થનું કામ કરતાં શિખે, શ્રી મહાવીર પ્રભુના ૨૮ ભવમાનો પ્રથમ ભવ તપાસે. તેઓ તે વખતે કોણ હતા? એક સામાન્ય કણબી હતા. તેમણે શું કામ કર્યું હતું ? એક સાધુ મહારાજને અન્નદાન દિધું હતું, અને તે ભૂલા પડેલા સાધુને માર્ગ ભેગા કર્યા હતા. આ રીતે પરમાર્થનું બીજ રોપાયું, જેનું વૃક્ષ વધી વધીને તીર્થકર તત્વ રૂપમાં આવ્યું ભરેક મેટા કામને પ્રારંભ નાની નાની બાબતથી થાય છે, એ સ્મરણમાં રાખે. માટે “હું શું કરી શકું ? એવું કદાપિ હવેથી બેલતા નહિ પણ તે વીરપતાને પગલે ચાલી કોઈ નહિ ને કાંઈ શુભ કામ કરતા રહે. તે શુભ કામને આનંદ તમને અવર્ણનીય થશે અને જ્યારે પણ શુભ કામો તમારે નામે જમે થશે, જ્યારે શુભ કામ કરવાની તમને ટેવ પડશે, અરે જ્યારે શુભ કામ કરવું એ તમારો સ્વભાવજ થઈ જશે, ત્યારે જે દિવસે તમે પ્રથમ શુભ કામ કરવા માંડયું હતું તે દિવસને ખરેખર ધન્યવાદ આપશે. પ્રિય બંધુઓ! આ વિશ્વમાં પરમાર્થનાં કામ ઘણું કરવાનાં છે. પરમાર્થ એ જ ધર્મ છે; અને પરમાર્થ કરતાં વધારે ઉચ્ચ બીજે ધર્મ હોઈ શકે જ નહિ, એ સ્મરણમાં રાખી યથાશક્તિ અને યથામતિ આ દિશામાં પ્રયાણ કરે. જ્ઞાનથી મનુષ્ય વધારે મદદ કરી શકે એ વાત ખરી છે, પણ કહેવાતા જ્ઞાનીઓ રવાઈમાં ડૂબેલા હેપ છે, કહેવાતા પદવીધો કલેશ કંકાસમાં પડેલા હોય છે, અને કહેવાતા મોટાઓ માન-અભિમાનમાં ગરક થયેલા હોય છે માટે બાહ્ય ભણતરની વાત કારાણે રાખી હૃદયને તપાસે. હદયની નિર્મળતામાંજ ધર્મ છે. જેથી મન નિર્મળ થાય તે તે કારણો આ દરવા યોગ્ય છે અને જે જે નિમિત્તાથી હૃદયમાં કલેશ કંકાસ અને મલિનતા વૃદ્ધિ પામે તે તે નિમિત્ત ત્યાજ્ય છે. જે જે મહાત્માઓ અને ધર્મ સંસ્થાપક થઈ ગયા છે તેઓ હદયની નિર્મળતાના બળથીજ વસુધાપર પોતાના વિચારોની અને અનુકરણ કરવા લાયક છવનની છાપ પાડી ગયા છે. હૃદયની નિર્મળતાને આડે આવનાર મોટું વાદળ સ્વાર્થ છે. માટે જ આ લેખમાં કહેવામાં આવ્યું છે કે પરમ અર્થ–પરમાર્થ કરે, એટલે રવાય છૂટશે, અને સ્વાર્થના નાશની સાથે હદય સ્ફટિકમણિ જેવું નિર્મળ થશે, અને આત્મસુર્યની જાતિ તેના પર પડશે, અને જ્ઞાન આપોઆપ પ્રકટી નીકળશે. સઘળી ઉન્નતિની ચાવી “પરમાર્થ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ પ્રભા. પર स्वसुधारणानी आवश्यक्ता. ( લખનાર–મી. એમ. ડી. શાહ. મુંબાઈ. ) સુષ્ટિમાં એકવતુ સમયે સમયે રૂપાંતર પામતી હોય તેવું આપણને શાસ્ત્રો સમજાવે છે. વસ્તુના પરિણમન પ્રસંગમાં કદાચ વિભિન્ન રૂપે પરિણમતું દશ્ય થાય છે તે દરેક જનનાં હદયમાં મોટો આધાત લાગે છે. વસ્તુ પતિત દશામાં હોય છે ત્યારેજ સુધારો કરવા માટે મન આકર્ષાય છે. સ્વયં વસ્તુ ઉચ્ચ પાંમાં પડેલી હેય અથવા મૂકાયેલી હોય, તેને સુધારો ક કરવાની કંઇપણ અવશ્યક્તા લેખવામાં આવતી ન હોય તે તે વ્યાજબી છે. શીર્ષમાં આપણે સુધારણા પાસે રવ- પોતાની) એ શબ્દપણું સંબંધી તરીકે રહ્યા હોય તેમ લાગે છે ત્યારે એ શબ્દનો અર્થ એવો થશે કે પિતાની સુધારણ (૫ડતીમાંથી ચડતી) અથત કોમની છિન્ન ભિન્ન દશા દશ્ય થતી હોય તો તેને કંઇપણ માહે માંહે સમજીને નિવેડે-ખુલાસો સાવ જેઈએ. જોકે એક ઘરમાં વાસણે ભરવામાં આવ્યા હોય તો માંહ મહે તે કદી અથડાય ફટાય પુટાય પરંતુ જ્યારે તે દરેક વાસણને ઉપયોગમાં કોઈ અન્યને લેવા હેત એક સરખી રીતે સંપીને સર્વે મળી લાભ આપે છે.–કામમાં આવે છે. તેવું એક તાંબા કે પિતળના વાસણમાં જ્યારે સામર્થ છે ત્યારે આપણે માનવો જેની સુવર્ણ કરતાં અગણિત કીંમત છે તે માંહે માહ કલેશ કુસંપ વગેરે કરવા તૈયાર થયે છીએ, અને અન્ય અન્ય વકી દષ્ટિથી જોઈએ છીએ તેથીજ અનેક ભવ ભ્રમણને માટે વૈરવિરોધ અહિથી બધી જઈએ છીએ અને કદાચ “મિચ્છામિ દુક્કડ”, દઈએ છીએ તે પણ સામાન્યરીતે ચાલી આવતી પદ્ધતિ મુ. જબ પરંતુ અંતઃકરણના ખરેખરા સ્વચ્છ આશય પૂર્વક વૈરવિધ અવિનયાદિ ખમાવતા નથી. સાંવત્સરિકદીવસ ગયો ને જ્યાં બે ચાર દિવસ થયા કે તુરતજ પુનઃ હતા તેવા ને તેવાજ રાગ-દ્વેષાદિ હાથમાં આવી નિવાસ કરી દે એ શું પૂરેપૂરી પતિત દશા નથી સૂચવતું ? આપણી સુધારણા માટે નિર્મળ અંતઃકરણ પ્રથમ તે હોવું જોઈએ. દુર્ગોને દૂર કર્યા વર સણે કયાંથી આવશે? રેચ લીધા વિના આંતર શુદ્ધિ કયારે થશે ? સ્થળને શુકયો વિના રંગ માંથી પુરાશે. નહિં જપુરાય. આપણામાં વર્તમાન જે કુસંપ છે તેને દૂર કરવાને સૌથી છેલ્લામાં છેલ્લે અને સહેલામાં સહેલો એક ઉપાય છે. જેનું કંઈક આમપણ કરવામાં આવે ને તે મુજબ વર્તન શરૂ કરવામાં આવે તેજ સુધારે થઈશકે, તેજ કરેલા ધર્માનુષ્ઠાનની કરણી સફળ થાય જેવિના તમામ નિષ્ફળ છે, કંઇ પણ ફળ સાધક થનાર નથી તે એ છે કે મનશુદ્ધ કરી અન્ય વાતે કરે, નવી તકરાર, તદ્દન નકામી છે. તકરારમાં ” “ ક્યારે પણ લાભ મળતો જ નથી. કુસંપ એ નરકનું બારણું છે. સો એકત્રિત થઇ અરસ-” પરસ સહાયતા કરો. એક એકથી છેટા ન ભાગે, પિતાના કાર્યમાં વિશ્વાસ રાખે, કોમના” ધર્મગુરૂઓ કે અગ્રેસરને વિરૂદ્ધ લાગે તેવાં કર્તવ્ય ન કરે, અલબત્ત શ્રેય: સાધા” “ માગે રવીકારો પરંતુ વર્તમાન કલેશ કુસંપ થવા પામે તેવા કાર્યોમાં ભાગ લેવા ઉમેદ” “ ન રાખો પરંતુ સાને પ્રિય થાય તેવી રીતે ભાષણો, વ્યાખ્યાન, વર્તને શરૂ કરો.” એ યુનું રહસ્ય હદયમાં સ્થાપન કરો. કદિ પણ કલેશ થવા પામશે નહિં. વિરૂદ્ધ વર્તન કરનારને પ્રહાર કરી કરીને સુધારવું એ મુર્ખતા ભરેલી રહી છે પરંતુ આધુનિક પતિ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વસુધારાની આવશ્યકતા. મુજબ તેના મતને મળતા થઈને તમશઃ તેના વિચારમાં દૂર કરાવા નવી રૂઢી મુજબ ને તેનું વન ન ય તે તેમના સહવાસમાં પરિચયમાં રહી અને તેમની સાપે નયને પ્રેમ બાંધી તમામ અનન્ય સલાહ-સૂચના આપે. એ પછી તેગ્મા તે પ્રમાણે પેાતાનું વર્તન કરે છે કે નહિ' ! તેને! ખ્યાલ સ્વયં કરી કરશે. ઉપરની પતિ હમેશાં વિજયી નિવડે છે. પરંતુ પ્રાચીન સમયની માફ્ક અત્યારે પણ મુલતાન વગેરેની મા શાર્કો કરવામાં આવે–વાર્ણવવાદ કરવામાં આવે તે નથી ધારવામાં આવતું કે ફ્લેગામ શાંત થવા પામે. અત્યારે તે જમાના ફરી ગયેલેજ જણાઇ આવે છે. સામાન્ય રીતે વૈકપ્રિય પ્રતિપાદન શૈલિથી સાને હિતકર અને સરલ રીતિએ કામ ખાવવામાં આવે તેજ તિામ લાલ થાય છે પરંતુ અન્યથા-ખીજી રીતે લાભ લઈ શકાય એ કહેવું અકલ્પનીય છે. વાવિવાદમાં—શાસ્ત્ર માં, ક્લેશામાં-ઝધડામાં જૈને કચડીને પૈસા એની ખુવારીમાં હવે સમય ન ગાળે અને શાંતિપૂર્ણાંક સાહિત્યસેવા અને વેંતિ–વસુધારા પછાડી વખતના વ્યય કરે તે અવશ્ય હું કહી શકું છું કે દશામાં તા પણ કા અજાવી શકે પરંતુ પૂર્વે જણાવેલા કાર્યોમાં સમય વ્યર્થ-બરબાદ કરીને જીવન પૂ કરવુ એ મધ્યમ માનવેાનું કર્ત્તવ્ય છે પરંતુ ઉત્તેજકાએ તે સમયનું સ ્પ કરવું, ક્ષણૢ પશુ નકામી ન ગુમાવવી. “ ક્ષણ લાખાણા જાય, Time is The Moy” ત્યાદિ સૂત્રને સજ્જડ ફસાવી મૂક્રે. જ્યારે નવરા બેસે ત્યારે કાંઇ કોં વાંચન રતાજ રહે પરંતુ નકામા ગપ્પા હાંકવામાં વખત ન ખાવે. એ પાશ્ચાત્મ વિદ્યાનાની માર્ક કન્ય શીલતાને ઉત્તમ ગુણ આપશુામાં આવ્યા હશે અર્થાત્ સતત ઉદ્યાગીપણું પ્રાસ કર્યું હશે તેાજ વિજય મેળવી શૃખ્યુ, અન્યથા તદ્દન ખસ`ભવિત છે, જ્યાં સુધી ઉપરક્ત શીર્ષીને લગતી રૂઢી રિવાબેનું અનુકરણુ કરવામાં આવશે નહિ ત્યાં સુધી આપણી મ બે ડગલાં હુટશે પણું આગળ વધશે નહિ એ ખાત્રી છે. માટે સૈાથી ખનતે પ્રયાસ કરી શ્રેયઃસાધક-કાર્ય સાધક કારણેા સેવવાની અગત્ય છે તેથીજ વસુધારા પાતની -નાંત કરવા ભાગ્યશાલી થઇ થકરશે. યા— तमो शुं करी शको छो ? ( લેખક. વડીલ, વધમાન સ્વરૂપચંદ ) ( અનુસ'ધાન અંક પહેલાના પૃષ્ટ ૨૪ થી } સંતાન થયુંજ નહી, વાગ્યા, તેને ખાળવા માટે જતાં મરણને શરણ થવાનું અવસ્થા થઇ, શરીર શીયન્ન થયું અને મ્હેતના ભચુકારા થવા માદક, અને પાછીક-પાયક પદાર્થોનું સેવન કર્યું તે પણ નક્કી થયું એટલે પાછળ રહેનાર-ધર, અને હાર્ટ, હવેલી, તેમજ સ્ત્રીનુ શુ યશે તેની પીકર લાગી, શરીર ગળવા ચીંતાના સાગરમાં ડુબકી માંડયુ. અને છેવટે ફરાળ મારતાં મારતાં માયુષ પૂર્ણ થયું તાપણુ સુખ પુજ નહી. ખામ એકાદ સાધારણ માશુસનું જીવન મુખ્યતિત થતુ જાજુ તેમજ પા Page #17 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ૫૪ માણસા ખરા સુખની ઓળખ વિના સુખને માટે આમ તેમ ફર મારતાં પિતાનું આયુષ્ય પુરૂં કરે છે, એમાં આપણે પણું સમાસ કરવામાં ભૂલ જણાતી નથી. ગાડી ઘેડાની સાહેબીમાં ગરક રહેનારા પિતાને સુખની પરાકાષ્ટા માનતા હોય તે વિ. વેકથી ભુલી પડેલી અજ્ઞતા ભરેલી માન્યતા માટે દયા લાવવા સિવાય બીજો રસ્તો નથી કારણકે તાવીક દ્રષ્ટિથી તપાસીએ તે જશુય છે કે તે વસ્તુઓ મેહની મુછી લાવનાર અને આશાના દરિયામાં આવનાર છે, તેમને પિતાની ઉચ્ચ જાનીનું અભિમાન થાય છે, પિતાને થયેલા લાભને ગર્વ થાય છે, અને પિતાની સત્તા વધેલી માને છે, એમ અનેક પ્રકારે પિતાના મનને શુદ્ધ માગથી ચુત રાખી નાના પ્રકારની નવન નવીન ઇચ્છાઓ પ્રગટ કરાવે છે. ટૂંકમાં અધ્યાત્મિક પ્રાણ પ્રમાણે જોતાં વસ્તુતઃ વિષરૂપ વિષયવાસનામાંજ લીન કરે છે. કેરી પ્રાણીઓના ઝેર ઉપર દવાઓના ઉપચાર ચાલે છે અને તેમાંથી બચી શકાય છે. પણ વિષયવાસનાનું વિષ એવા પ્રકારનું વિલક્ષણ છે કે તેના ઉપર કઈ દવાને ઉપચાર કામમાં આવતા નથી પણું મરણ કષ્ટ આપે છે, તે પણ અકાદ નહીં પણ અનેક વખતનાં જનમ મરણના દુઃખ આપે છે અમ આધુનાક તેમજ પ્રાચીન શ્રા અકી અને વાજે પિતાનું ડીડીમ વગાડે છે, છતાં પણ આખ્ય ઉધડતી નથી, અસ્તોદયના નિયમ પ્રમાણે આ વૃત એક વખતે પ્રાચીન કાળમાં એટલા બધા વિદ્વાન હતો કે તેની સતાને, આખી પૃથ્વી ઉપર વિદ્યા બળથી સરસાઈ ભોગવતા હતા અને તે વખતના ચેર લો એવા એવા પ્રકારની વિદ્યાઓ ધારણ કરતા હતા કે ચોરી કરવાની અનુકુળતા માટે, મકા નમાં સુતેલા માણસને એકદમ ઉંધાડી દેતા અને પિતાની મુરાદ પાર પાડતા હતા, ( હાલમાં અમેરીકામાં કેટલાક શેરો પિતાનાં માણસને એવી કેલવણી આપે છે કે- દેઈના મકાનમાં એકાદ વખત નજર ફેકીને પછી તે સઘળી ઝીણી ઝી વસ્તુઓનું વર્ણન પિ તાના માલીકને સારી રીતે સમજાય તેવું જરાએ જરા ઘણન કરી જાબ) તેની આજે અવનતિ ઉપર આવતાં સે કડે લગભગ છ ટકા જેટલાંજ માણસો ભણેલાં ગણાય છે, અને તે પણ પિતાની સહી માત્ર કરી શકતા હોય તેવાની ગણતરી ભેગી લેવાથીજ ઉપરોકt છ ટકા પુરા થાય છે. હવે તેમાંથી સારૂ સમજી શકે તેવું ભણેલાની સંખ્યા, અને તેમાંથી પણ મનુષ્ય જીદગી કર્તવ્ય સમજવાને ફુરસદ મેળવનારાની સંખ્યા વળી તેમાંથી સમજવાની લાયકાત ધરાવનારાની સંખ્યાના માટે વિચાર બાંધવાનું કંઇ મુશ્કેલ થઈ પડશે નહી પણ તેવાઓને ખબર પાનારની સંખ્યા-બસ કંઈ પુછેજ નહી–માત્ર વિચારીજ . હવે બીજી બાજુએ ખરા પુરૂષાર્થને-એટલે મનુષ્યકર્તવ્યને માર્ગ જે ૫ મહ૬, પુરૂષોએ પિતાના જ્ઞાનમાં જોયા છે. તેટલો તેઓ વર્ણન કરી શક્યા નથી. આહયાં તમને જણાવવું જોઈએ કે –તમે સાકર ખાધી હશે, અને ગોળ પળ ખાધેજ હશે, અને બન્ને તમને ગળ્યજ લાગેલાં પણ તેના ગળપણમાં તફાવત તમારા જ્ઞાનમાં આવેલો તેનું વર્ણન તમારાથી કરી શકાતું નથી. તે કેટલીક જ્ઞાનગમ બાબત એવી છે કે જે અનુભવ કર્યા વિના સમજાય તેમ નથી. અહીં પૂર્વના મહ૬ પુરૂષોને પોતાના જ્ઞાનમાં આવેલી વાતનું વર્ણન કરવાને તેમની પાસે શબ્દો નહોતા એમ નહતું પણ અનેક ધમક (સ્વભામફ) વસ્તુનું વર્ણન ક્રમે કહેતાં કાળ પણું ઘણું જ જોઈએ, સાંભળનાર ને સમજનાર જોઈએ, જે સઘળું હતું તે પણ તેમના જ્ઞાનને વિષય અત્યંત હોવાથી સમય Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫૫ તમે શું કરી શકે છે ? દીધું હોવા છતાં કે ગણવામાં આવતો હતો, એટલે કે માત્ર ગતવ્ય માર્ગ વિગેરે બતાવી રાકેલા છે, પછી તેનું અનુકર કરતાં કરતાં કટલોક કાળ વ્યતીત થતાં, આયુષ્ય બળ બુદ્ધ, અને જ્ઞાનનું ખેડાણ-ઘેર શીક્ષણની પદ્ધતિ કમી થતાં–લગભગ શુષ્ક અવસ્થા છતાં પણ જે હાથમાં આવે તે કહેવાની કોશીશ કરાય તે પણ માત્ર ગુજરાતી ભાષા જાણનાર તેનું ફળ કદાચ પામે તે પણ ખરેખરી રીત્યે તે સંસ્કૃત ભાષામાં લખાયેલ વિજ્ઞાન વિચારવા આગ્રહપૂર્વક ભલામણ કર્યા વીના ચાલશે જ નહી. હવે જે કંઈ આપના આગળ કહેવાશે તે પૂર્વ પુરૂના અનુંવાદ રૂપજ. આ વિશાળ પૃથ્વી ઉપર નજર ફેંકતાં તમે જે ચરાચર વસ્તુઓ જઈ શકે છે તે શું છે, કયારે કર્ણ બનાવી તેની શું જરૂર છે, તેમાં તમે શું છે, તમારે હવે શું કરવાનું છે, કયાંથી આવ્યા, કયાં જવાના છે, એ વિગેરે બાબતનો વિચાર કરી તેમાં તમને જે યોગ્ય અને વાસ્તવીક લાગે તે માર્ગ પકડવાને છેદુનિયા ઉપર નાના પ્રકારના ધર્મો પિતાનું રવતંત્ર ડીડીમ વગાડી રહ્યા છે, તેમાંથી તમારે શું સાંભળવું, શું આદરવું તે બાબતને તમારે પકક વિચાર કરવો જોઇએ, યુક્તપૂર્વક પરીક્ષા કરવી જોઈએ, અને તેમાં પરસ્પર અવિરધી વસ્તુ માલમ પડે તેને તમારે અગીકાર કરવો જોઈએ, પણ કુળ ક્રમાગત મિયા વ્યવહાર જનક ધમને અંધશ્રદ્ધાએ વળગી રહેવાની તમારી ટેવને તમે દોડશે નહી ત્યાં સુધી તમને ખરે માથે હાથમાં આવનારજ નથી. અહીંયાં દાખલા તરીકે--- તમને એકાદ માણસ એમ કહે કે “ રસીંગડી વાળી ગાય હાય છે ' –એટલે તમોએ ગાય જોયેલી હોય છે અને તેને સીંગડાં પણ તે વખતના તમારા અનુભવમાં આવેલાં તેટલાજ ઉપરથી તમે તેનું કહેવું પથાર્થ છે એમ માન્યું પડ્યું આ વખતે તેના વાકયમાં શું વિરોધ છે તે બાબતને વિચાર કર્યો હોત અર્થાત જરાક વધારે બુદ્ધ આગળ ચલાવી હેત તે, તેમાં જે જે દુષણો છે તે જણાયા વિના રહે નહી. પણ હવે તેમાં શું દુષણ છે તે જણાવવા માટે મારે તમને પ્રશ્ન કરવા જઇએ કે કહેનાર તમને કહે છે “ શીંગડાં વાળી ગાય હોય છે ? તે શગડી વાળી લશ, બળદ, પાડે, ઘેટા કે બકરે નથી જ. એટલે નિર્વિવાદે સાબીત થયું કે, કહેનારાએ ગાયની સંપૂર્ણ વાખ્યા તમારા આગળ કહી નથી પણ અપૂર્ણ છે. એટલું જ નહી પણ, “ગાય” વ્યક્તિને અર્થ સમજાવવા માટે “શાંગડા વાળી" એવું જે વિશે ઘણું વાપર્યું છે તે પણ મેં, બળદ વિગેરે પ્રાણીઓને લાગુ પડે તેવું છે. તેને બીજા શબ્દોમાં કહીવે તો “ જરૂર વગરના બીજા ઠેકાણે પણ લાગુ પડે તેવો ” છે, આ પ્રમાણે હેવાથી ( ગાય ) વરતુની ખરેખરી સ્થાતિ જણાવનાર તે કહેણ નથી. આ પ્રમાણે તેના વાકયમાં, (૧) અપૂર્ણતા (અવ્યાપ્તિ) (૨) જરૂર પ્રયોજન વગરનો બીજી વ્યક્તિઓને પણ લાગુ પડે છે. (અતિ વ્યાપી) અને (૩) અસમજસ ગુચવાડા ભલ) દોષ યુક્ત હોવાથી બનવાને યોગ્ય જ નહી. (અસંભવ એમ ત્રણ દેવ (દુષણું બીજા શબ્દોમાં તે વાક્ય. શીંગડાં વાળી ગાવ હોય છે. ત્રીદેશાત્મક છે. બીજી રીતે વિચારીએ તે જે પણ પુરૂષને સન્નીપાત (ત્રીદલ ) જવર હોય તેવા અરસામાં તેનું બોલેલું વચન ત્રીદેવના કારણથી બકવાદ રૂપે ગણાય છે, તેમ ઉપરોક્ત ત્રણ દેવ (અબાપ્તિ-અતિ વ્યાપ્તિ-અને અસંભવ) યુક્ત વયન પણ બકવાદ વિતંડા) ના પેજ Page #19 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ગણવું જોઈએ, પણ તેને બુદ્ધિમદ્ વચન ગણવું નહી. છતાયે પિતાની અજ્ઞાનતાથી અને કહેનાર ઉપર કેવળ અંધશ્રદ્ધા વિગેરેના કારણથી યથાર્થ તરીકે માને છે, તેને મંદબુદ્ધિવાળો કહૃા વિના ચાલેજ નહી. કર્તવ્યપરાયણતા જાણવા માટે તમને જે કંઇ કહેવામાં આવે તે દોષ વાળું છે. કે નિર્દોષ છે તેની પરીક્ષા તમે જાતે કરી શકે તેના માટે ઉપરોક્ત દેશ તમને સારી રીયે સમજાય તેના માટે કેટલાક દાખલા તમારી આગળ રજુ કરવા જોઈએ. અપૂર્ણ સમય, - ( લેખક. શેઠ. જેશીંગભાઇ પ્રેમાભાઈ, કપડવણુજ.) જેજે ક્રિયા હાલના સમયમાં કરવી શકય જણાય તે હાલ હમણુંજ કરે એ વિશેષ યોગ્ય છે કારણ જેજે ક્રિયા કરવાનું સામર્થ હાલમાં પ્રતિત છે તે હાલમાં જ છે. પછી રહેશે કે કેમ અને તેની અનુકૂળતા સદાને માટે રહેશે કે કેમ તે વિચારણીય પ્રશ્ન છે. તેથી હાલ કરવાની સામર્થતાને પછીના સમય ઉપર રાખવી ઉચીત નથી. હાલમાં કોઈ પણ ક્રિયા કરવાનું સામર્થ્ય પ્રકટે છે એજ બતાવી આપે છે કે તે ક્રિયા હાલમાં જ કરવાને યોગ્ય છે. હાલના સમયની રાકયતાને ભવિષ્યના સમય ઉપર રાખવી એ તો ઉભયભ્રષ્ટ થવા જેવું છે. કારણ કે તેથી હાલમાં કરાયેલી ક્રિયા કે જે ભવિષ્યમાં સુખને દેવા વાળી હોય તે મલતું નથી અને ભવિષ્યમાં તેવી અનુકુળતા મળશે કે કેમ તે નક્કી નથી. માટે હાલના સમયમાં કરવા યોગ્ય ક્રિયાને ભવિષ્ય ઉપર રાખવી એ ઉન્નતિના માર્ગથી વિમુખ થવા બરાબર છે. જે આપણે વિચાર કરીશું તે આપણને માલુમ પડશે કે હાલના સમયમાં જેની જરૂર છે તે કરવાનું સામર્થ સાધારણ રીતે હાલના સમયમાં જ પ્રકટતું હોય છે તેથી તેને ભવિષ્ય અર્થાત ભાવિ ઉપર રાખવું એ સાધારણ નિયમથી વિરૂદ્ધ છે, અને તેથી અનુકુળ મળે કે કેમ તેની શંકા રહે છે. અર્થાત્ અનુકુળ ફળ મળી શકતાં નથી. સવારમાં છ વાગે કરવાના કામને જે મનુષ્ય આઠ દસ વાગે કરે છે તે તેનાં ફળ આગલાં કામના સમયને ધકકે લગાડે છે. તે જ પ્રમાણે જેની શકયતા તથા અનુકુળતા હાલના સમયમાં છે તે કથા ભવિષ્યમાં મુલતવી રાખવાથી જીવન તેમજ સમયને વ્યર્થ ભેગા થાય છે એવું વિવેકથી જ જાણી શકે. અનુકુળતા છતાં જેઓ હાલની ક્રિયાને ભવિષ્યમાંજ નાખે છે તેઓ પાપ કરે છે. પાપ એટલે શું. અયોગ્ય ક્રિયાની વૃદ્ધિ તેજ પાપ. જે ક્રિયા યોગ્ય સમયે કરવી ઘટે તે તે સમયે ન થાય એનાથી બીજી શી વધુ હાની હોઈ શકે ! એથી આળસ થયું કહેવાય. આ બસ એ અયોગ્ય છે અને તેની વૃદ્ધિ થાય તે પાપ થયું જ ગણુથ આમ છે તો કરવા ગ્ય ક્રિયાને અનુકુળતા છતાં પ્રમાદથી અથવા ભવિષ્યમાં મારી થશે એવી આશાથી ભવિષ્ય ઉપર રાખી ન કરવી એજ પાપ જેઓ ભવિષ્યની ઉપાસના કરનાર હોય છે તેમને વર્તમાનમાં જોઇતી સામગ્રી મળતી પણ નથી તેમ ભવિષ્યમાં પણ મળતી નથી અને તેમણે કરવા ધારેલા કાર્ય પડયાંજ રહે છે. વર્તમાન સમયે જે પ્રાપ્ત છે તેને વ્યર્થ ગુમાવનારા સમયને માટે અપરાધ કરે છે Page #20 -------------------------------------------------------------------------- ________________ સંમય. અને તેને તેનું ફળ મળ્યા વિના રહેતું નથી. ભવિષ્ય ઉપર રાખેલી અનેક મનુષ્યની અનેક ધારણુઓ ભાંગી પડે છે. જેમ યોગ્ય સમયે એવધ ન પીવાથી રોગની શાંતિ થતી નથી પણ અનીયમીતપણાને લઇને રોગની વૃદ્ધિજ થાય છે તેમ હાલના સમયમાં બની શકતાં કાર્યને ભવિષ્ય ઉપર નાખવાથી કાલગતિ કમ થવાથી લાભને બદલે હાની થાય છે. જેમ રાત્રીના કાર્યને દીવસે કરે ને દિવસના કાર્યને રાત્રીએ કરે તે હાની થાય છે તેમજ હાલમાં કરવાના કાર્યને ભવિષ્યમાં કરવાના વિચાર ઉપર રાખવાથી હાની થાય છે. ભવિષ્યમાં વધુ અનુકુળના મળશે એવા વિચારથી હાલના સમયમાં શકય ક્રિયા ન કરવી તે નીષ્ફળતાના દાસ થવા બરાબર છે, આવેલ સમયને છોડી અધીક અનુકુળ સમયની વાટ જેવા કરવી તેથી કરી અનુકૂળ સમય આવતજ નથી. આપણે આપણી મેળેજ સમયને અનુકુળ કરી લેવાનું છે. જે મનુષ્ય અનુકુળતાની વાટ જોયાં કરે છે તે કદી અનુકુળતા મેળવી શકતા નથી. જે મનુષ્ય અનુકુળતા મેળવવા તત્ પ્રયત્ન કરે છે તેનાથી પ્રતિકુળતા દુર નાસ્તી જાય છે. અનુકુળતા મેળવનારને હાલના સમય જે બીજો એક સમય ઉત્તમ નથી. ઉદ્યમીને હાલનેજ સમય અનુકુળ લાગે છે. આળસુને ભવિષ્યનો સમય આનંદી લાગે છે અને જ્યારે તેણે ધારેલ ભવિષ્યને સમય વર્ત. માન સમયનું રૂપ લે છે ત્યારે તે તેને આનંદ કંઇ જ રહે છે, પ્રયત્નશીલ વીર નર શગુને સન્મુખ જોઈ રાજી થાય છે અને તેના વક્ષઃ સ્થળ ઉધાર ધા કરવા ઇચ્છે છે, અને પીઠને જેઠ શગુને દુર્બળ જાણી તેને ઘા કરવા ઇચ્છતા નથી અને દુર્બળ શગુની પીઠ ઉપર ઘા કરવા ઇચ્છે છે પરંતુ તેને યશ મળતો નથી. ચાલુ સમયની ગ્ય ક્રિયા ઉપર ભવિષ્યનો બધો આધાર હોવાથી જેઓ ચાલુ સમયને માન નથી આપતા તેઓ ભવિષ્યમાં સુખ મેળવી શકતા નથી. આથી ચાલુ સમયમાં કેમ ક્રિયા કર્યા વિના ભવિષ્યમાં જેએ કરવાની આશા રાખે છે તેઓ સદા નીરાશ થાય છે, કારણ કે ભવિષ્યની યોગ્ય ક્રિયાને વર્તમાનની યોગ્ય ક્રિયા સાથે ઘણો જ સંબંધ છે. ચાલુ સમયમાં જે ગ્ય ક્રિયા કરે છે તેઓ જ ભવિષ્યમાં યોગ્ય ક્રિયા કરે છે, વર્તમાનમાં ૫ હિષા ન કરતાં આળસ રહેનાર અથવા અયોગ્ય ક્રિયા કરનાર કદી ભવિષ્યમાં યોગ્ય ક્રિયા કરતું નથી, ચાલુ સમયમાંજ ગ્ય ક્રિયા કરવાથી મનુષ્ય અધિક અધિક લાભ શુભ સંપત્તિ વગેરે મેળવે છે. તેજ પિતાની મનસૃષ્ટિને પામે છે કે જે ઇન્ટના સામ્રાજ્ય કરતાં પણ અધિક હીતકર તેમજ આનંદજનક છે. જે મનુષ્ય કોઈ પણ કાર્ય કર્યા વિના અધિક ઉત્તમ કાર્ય કરવાની દુરાઇથી કરવાની વાટ જોતિ બેસી રહે છે તે તેનામાં રહેલ ગુપ્ત શક્તિઓને બહાર લાવી શકો નથી. એથી ઉલટું જે મનુષ્ય શક્તિ પ્રમાણે કાર્યને કરે છે તે તેનામાં રહેલ ગુપ્ત બળવાન શક્તિઓને બહાર પ્રકાશમાં લાવી સંકે છે, અને તેજ મનુષ્ય સમય જતાં ધારે તે કરવા સમર્પ થઈ શકે છે. મનુષ્યમાં સામનો અવધિ નથી. માત્ર તેને તેના કર્તવ્યનું ભાન હોવું જોઇએ, અને Page #21 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ભાન થયા પછી તેને ચાલુ સમયમાંજ ક્ષિામાં મુકવાનો ઉત્સાહ છે જેએ. મનુષ્યને જે જોઈએ તે પ્રાપ્ત ન થવામાં માત્ર ગાન અને કર્તવ્યની ન્યુનતા એ બેજ હેતુ છે. જે મનુષ્ય વર્તમાનને યથામતિ ઉત્તમ રીતે સિદ્ધ કરીને જ્ઞાન તથા સામર્થની વૃદ્ધિ કરે છે તે તેના ઇચ્છીત કાર્યો સહજ વારમાં સિદ્ધ કરી શકે છે. જ્ઞાનમાં અને સામર્થમાં બધી વાતે એક જ ઉપાય છે તે એ કે તમારામાં જેટલું જ્ઞાન અને સામાન્ય હોય તેનો ઉત્તમ રીતે સદ્વ્યય કરો. જેટલું જ્ઞાન પ્રાપ્ત હોય અને જેટલી શક્તિ પ્રાપ્ત હોય તેટલાથી ઉત્તમ કર્તવ્ય કરો અને અધિક જ્ઞાન અને અધિક બળને પ્રાપ્ત કરી શકશો. અંગ્રેજીમાં એક કહેવત છે કે એક એ કરોડની બરાબર છે એટલે કે જે એક છે. તે કોઇ પણ મેળવી શકાય તેમ છે માટે થોડુ ઘણું જ્ઞાન હોય છે તેથી અધિક જ્ઞાન મેળવી શકાય તેમ છે. જે હાલમાં ચાલુ સમયમાં કરવાનું સામર્થ હેય તે ન કરવાથી સમય અને બળને મોટો ક્ષય થાય છે. પ્રાપ્ત જ્ઞાન અને સામને ઉપયોગ કરવાથી અધિક પ્રાપ્તિને સંભવ આવતું નથી. જે કાર્ય તમારાથી હાલ થઈ શકે તેવું લાગે તેને હાલજ કરે અને તે અવશ્ય સિદ્ધ થશે એવી શ્રદ્ધા રાખે, તમે તેમાં કદી નિષ્ફળ થશે નહિ. કાર્યની સત્વર સિદ્ધિ થવામાં વર્તમાન સમયના એવા દ્રઢ ઉપાસક બનો કે તે વિના બીજા કાળનું વિજયી પ્રાપ્તિ માટે રમરજ ન રહે. ચાલુ સમયને સનમાર્ગે વાપરનારને ભવિષ્યના સમયનો વિચાર હેતેજ નથી. તેને તે ભવિષ્ય એ તેને વર્તમાન સમય છે. ચાલુ સમયમાં શું શું કરવા ય છે, અને કો પ્રયત્ન વિજયને અપનાર છે એ જેઓ જાણતા નથી તેઓ વર્તમાન સમયને યથેચ્છ લાભ જાણી શકતા નથી. આમ થવાનું કારણ એ જ છે કે તેમનું ચિત્ત અને વૃત્તિઓનું બળ બહુ વિખરાઈ ગયું હોય છે. વ્યતીત કાળના અને ભવિષ્ય કાળના વિચારોમાં તેમનું ચિત્ત તું હેય છે. પૂર્વ અને પશ્ચિમથી પણ અધિક છે તેના વિચારને તેઓ કરતા હોય છે પણ મધ્ય પ્રદેશનું તેમને ભાન હેતું નથી. જો કે મધ્ય પ્રદેશ ચાલુ સમયમાંજ ભૂત અને ભવિષ્યનું ચીંતન કરતા હેય છે. ચાલુ સમયના કર્તવ્યને નિર્ણય કરવાને ચિત્તવૃત્તિઓ ચાલુ સમયનાજ વિચારમાં સ્થાપવી જોઈએ. ભૂત અને ભવિષ્યમથી ચિત્તવૃત્તિને વર્તમાનમાં જ્યાં સુધી સ્થાપવામાં ન આવે ત્યાં સુધી ચાલુ સમયના કર્તવ્યનો તેમ સંગોને નિર્ણય કઈ રીતે થાય નહિ. આથી વર્તમાન સમયના કર્તવ્ય માટે મનુષ્ય વર્તમાન સમયના જ વિચારોમાં રમણતા કરવાની અપેક્ષા રાખવી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫ (1 The Purpose of life its end and ain- The search of hidden truth careless of fame, સુવર્ણ રજ. सुवर्ण रज. GOLDEN GRAIN. ( વિદ્યા વિષયે ) ( સંગાહક ઉદ્ભયચંદ લાલચ'દ શાહ,~~અમદાવાદ) Of empty dignities and dirty Pelf, Learning he loved, and sought her for herself. '' • તેના જીવનના આશય, તેના અન્ત અને લક્ષ્ય ગુપ્ત સત્યનું નિરીક્ષચું એજ છે. કીર્તિ, ખાલી પદાભિમાન અને મલીન તુચ્છ ધન વિષે તો, તેને અપેક્ષાજ નતું! ! તે વિદ્યામાં આસકત હોય છે અને વિઘાને અર્થેજ વિદ્યાનું સંપાદન કરવા ઇચ્છે છે. એક અંગ્રેજ કવિ. * * વિદ્યાવિલાસીઓ-વિદ્યાર્થીએ વિદ્યાને પોતાના કર્તવ્યરૂપ સ્વીકારીને તેના અનન્ય ઉપા સક થઇને વર્તે તે તેમાં સિદ્ધિ મળે છે. 窿 * * # વિદ્યાના ઉપાસકએ ઉપરના ઉદેશે। ધ્યાનમાં રાખીને તદ્નુસાર વર્તન કરવાની જરૂર છે. ખરેખર, રીતે ખેતી તા તેજ સાચા વિદ્યાના ઉપાસ¥ા કહી શકાય છે. 桌 * એવા ઉત્તમાત્તમ લાભની જેને ઇચ્છા હોય તેને તા ઉપર પ્રમાણે કરેલા ઉદેશામાં લક્ષ્ય રાખી એકનિષ્ઠાએ વિધામાં તલ્લીન થવાને તીત્ર વૃત્તિ રાખવી. ને એમ થશે. તા તેનુ અલૈાકિક સુખ અન્તે તે મળ્યા વિના રરોજ નહીં, 班 * * * ት ઉન્નતિને નારા દરેક પુરૂષે ધ્યાનમાં રાખવાની આવશ્યકતા કે છે આપણા દેશના અને સમાજને ઉદય થવામાં અનેક પ્રકારનાં ગુયુક્ત અને લક્ષયુક્ત મનુષ્યાની ઘણી જરૂર છે. કાચ્ચે વિઘામાં તો કોઇએ કળામાં, કાએ કૃષી કર્મમાં તા ડાઇએ વ્યાપારમાં, દાઇએ શાસ્ત્રમાં તે કાઇએ શસ્ત્રમાં કાએ રાજસેવામાં તે કોઈએ અન્યની સેવામાં એવા એવા અનેક વિષેમાં પોતાની રૂચિ મુજબ તે તે વિષયમાં પ્રવીણતા મેળવવી જોઇએ એ સર્વે અગાને ખપ છે. અમુક એકજ વિષયમાં પ્રવીણુતા મેળવવાથી મહત્વ મળે છે એમ નથી. મહાન પદે પહાંચવાને એક નહીં પણ અનેક માર્ગ છે. દીધદ્રષ્ટ અને એકના રાખી ચહપૂર્વક ગમે તે એક સારે માગે જે વધ્યાજ જાય છે, તે અને ધારેલે થળે જઇ પહોંચે એ નિઃસાય છે પરંતુ એ સર્વે મેળવવામાં વિદ્યાની બહુજ જરૂર છે. તે સિવાય સર્વે એકડા વિનાના વિષયામાં પ્રતીષ્ણુના ખીડાની જેમ છે. - વિદ્યાએ જળને સ્થાને છે. આપણા શરીરના પાને માટે જે અનેક ધાન્યાની અપે Page #23 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ક્ષા છે, તે ધાન્ય પણ અનેક પ્રકારનાં હોય છે પરંતુ તે સર્વે ઉત્પન્ન થવામાં જમીન જરૂર છે, તેમ આપણા દેશનું-આપણી સમાજનું વિણ કરી તેને પ્રતાપી કરવામાં, નાના પ્રકારના વિશ્વમાં નિપુણ થયેલા આપણ સર્વને વિદ્યારૂપી જળ વિના ચાલતું નથી. આ પણું સ્વીકારેલા રૂચિકર વિષયને પુષ્ટિ આપનાર વિદ્યા છે. વિદ્યારૂપી જળની પુષ્ટિ વિના કોઈ કર્મ ઉગીને ફળ આપવાનું નથી. પછી તે ગમે તે ઉચ્ચ વિષય હોય અથવા ઉચ્ચ કમે હોય પરંતુ તેમાં જે વવગરનું વિઘા જળ નથી હોતું તે તે નિર્વિત અને લુખુ સુખ દેખાય છે અને જ્યારે એમ છે ત્યારે તે તેની ઉપર પુષફળ આવવાનાંજ નથી. તેથી ઉલટું સાધારણ વિષય હોય અથવા સાધારણ કામ હોય છે તેમાં, જે વિદ્યાના જળની પુષ્ટિ થયેલી હોય છે તે તે પ્રકૃતિ તથા મનોહર થઈ જાય છે. એ વિદ્યાને મહિમા છે. આ સંસારમાં અનેક ધનદાતા છે. એક પશુ પાલકથી તે રાજ્યના પાલક સુધી સર્વેમાં વિદ્યાવડે મળેલી સમજણ સાથે કામ કરવામાં આવે તે તે બહુ દીપી નિકળે છે. ગુણકારી થાય છે. જેને વિદ્યા મળે છે તે બલવાન અને ગુણવાન બને છે. વિદ્યા એ બહુ ગુણની દાતા છે, આ સંસારમાં વિદ્યાએ બહુ પ્રકારની બાલા અનુકુળ તાઓને મેળવી આપે છે, એ તો સર્વેના જાણુવામાં છે. એમાં વિદ્યાના ફળની સમાપ્તિ થઈ જાય છે એમ સમજવાનું નથી. તે તો માત્ર વિદ્યાના ઉપફળ રૂપ છે. વિદ્યાનું પ્રધાન ફળ તો તે વિદ્યામાં વધતા રહી પરવ. ઘામાં પરિણુત થઇ સુખદાતા જ્ઞાનાવસ્થાનો આવિર્ભાવ થઈ મનને જે સુખશાંતિ મળે છે, તે છે. તે પ્રધાન ઉગ્ય અને પરિપકવ ફળ સર્વે ને માટે સાધ્ય નથી. જે પુરૂષો ઉગ્ર વિદ્યાફળ પ્રાપ્ત કરે છે તે પુરૂષના સુખની સીમા નથી. :: આ જગતમાં સર્વને અન્ત છે; પરંતુ વિદ્યાને કિંવા જ્ઞાનને અા નથી. અનંત જ્ઞાનનું સુખફળ પણ અનન્ત છે. એ અનુપમ વિઘાદારા પરમાન પ્રાપ્ત કરી આત્યંતિક સુખમાં મગ્ન થયેલા જે મહાભાએ તેની સુખમવી જ્ઞાનાવસ્થા એવી અલૌકિક અને અગમ્ય છે કે તેને અન્યને ભાસ થો માત્ર દુર્લભ છે. દુનિયાના રસ્તા પર ચાલતાં જ્યારે વિપત્તિરૂપ કાંટા અને બાવળના ઝાડ આવે ત્યારે તેની આગળ બેસીને રડવા કરતાં તેની ઉપરથી કૂદી જવાની અથવા તેમાંથી કેમ કરી પાર પામી શકાય તેની તજવીજ કરવી એ વધારે સારું છે, તેની પાસે દિલગીર થઈ રડતા બેસી રહેનાર પુરુષની જીદંગીને દેરા સદાકાળ ટુંકે હેાય છે અને અંદગીના ડહાપણમાં ભરેલી સારી ચાલચલગત અને ચિત્તની વિશુદ્ધ વ્રત-અને વિમળ વિયાની આવશ્યકતા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણરજ, સુખ દુખ એ સણનું નહીં પણ ડહાપણનું પરિણામ છે. દરેક જાતના સુખ દુઃખની ઉપર ધ્યાન આપવું યોગ્ય નથી. જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે મનુષ્ય દિલગિર થઈને બેસી રહેવા કરતાં બહેત્તર છે તેને દૂર કરવા માટેના ઉપાયો શોધી કાઢવામાં કટબહ થવું કારણ કે થયેલી દિલગિરી અને નાઉમેદી દુઃખ દૂર કરી શકતી નથી. કેટલેક અંશે માની લઈએ કે ગરીબાઈ એ (કેટલેક અંશે ) દુઃખ તે છે, પરંતુ સારા માણસે–જેઓએ પિતાની જાહોજલાલીના સુખદ સમયે અનેક વૈભવોના સ્વાદ ચાખેલા છે, તેની ઉપર આવેલું દુઃખ જબરદસ્ત ઉપાધિ રૂપ થઇ પડે છે, તેમ છતાં પણુ એ દુઃખમાં વળેલા હાડકાથી તેઓ જેટલા સુખી થાય છે તેટલા સુખ અને હાલના દુઃખને યાદ કરે છે તેઓ સુખી થતા નથી. દુઃખના સામું ન જેવાથી તેની સાથે લડવાથી સધળું દુઃખ ભૂલી જવાય છે. તેજ દુઃખ ભવિષ્યમાં આવનારા સુખ માટે તૈયાર કરે છે. સમયની બલીહારી છે. ભાગ્યની ગતિ વિચિત્ર છે. માનવ ! તારી ઉપર શું શું વિતવાનું છે, તેથી તું અજાણ છે. એક વિદ્વાન તત્વચિંતકે કહ્યું છે કે – જે સમયે મનુષ્ય પોતે સુખી થવા માટે પોતાનું ભવિષ્યનું છાબડું બરાબર લાવીને સરખી રીતે–મહાન પ્રવાસે કરીસૃષ્ટિની સપાટી ઉપર ગોઠવે છે ત્યારે દુખ-દુર્ભાગ્યનાં ઝાપટાં એકાએક આવી તેમાં એક તણખલું નાંખી દઈ તે બિચારાની સઘળી ગણત્રીઓને ગેટો વાળી દે છે. મનમાં રહેલા મને ઉર ઉદધિમાં ઉત્પન્ન થઈ–પાછા પાણુના પરપોટાની જેમ પેદા થઈ પાછા તેમને તેમાં વિલય થઈ જાય છે. વળી જે ભાગમાંથી વાયુ આવવાની બિલકુલ ધાસ્તી નથી હોતી તથા જાપાં આગળ આકાશ વાદળાં વિનાનું સ્વચ્છ હોય છે, તેજ ભાગમથિી કુદરતી રીતે આકસ્મિક રીતીબે તે વાયુ આવવા માંડે છે. વાંચકો ! સારી રીતે સ્મરણમાં રાખો ! તમારા હદયપટની ઉપર આલેખી રાખે ! કે દરિદ્રતા–અને મુશ્કેલીઓ એક મહાન રાક્ષસ સમાન છે. જે માણસ તેનાથી ડરી જઇ-- તેનાથી નાસતો ફરે છે. ફાંફા મારે છે તેની જ તે મુલાકાત લઈ દતિયા કરી કરાવવા માંડ છે પરંતુ જેઓ તેનાથી બિલકુલ નહીં ડરી જતાં સહનશીલતા અને ક્ષમાના ભવ્ય મેદાન માં ઉદ્યોગની પ્રબળ હાલ અને હિમ્મત હૈની તલવાર લઈ સજ્જ થઇ લડવાને માટે તૈયાર રહે છે તેનાથી જ તે નાસ ફરે છે. નેકી–નીતિના પુલને ખીલવા માટે કોઈ પણ મોસમ અનુકુળ હોય છે. પછી તે ગરમી હોય અથવા ઠંડી હોય કે વષો ય ? ગ્રીષ્મઋતુને પ્રચંડ તાપ અને શાશરની સંખમાં સખ્ત ઠંડી-ઠાર હોય તેમ છતાં તે સદાકાળ લીલુંછમ અને ખીલેલું તથા સર્વ તાજગી ભરેલું હોય છે. તેને ઉછેરનાર પુરૂષ (બાળક છે કે દ્ધ હા–ધનવાન હો કે ગરીબ હે ગમે તે છે તેનેઆબરૂવખાણ-અને ભવિષ્યમાં સદ્ગતિનું અત્તમ ઇનામ મળે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ સાણંદ ખાતે સાગર સંધાડાના સાધુઓનું સંમેલન. ૧૨ साणंद खाते सागर संघाडाना साधुओ® संमेलन. આજ રોજ અવેના ઉપાશ્રયમાં સાગરના સંધાડાના સાધુઓનું સંમેલન પૂજય ૧૦૮ શ્રી શ્રી શ્રી મુનિ મહારાજશ્રી સુખસાગરજી મહારાજના પ્રમુખપણા નીચે મળ્યું હતું. તેમાં સાધુઓની ઉન્નતિ શી રીતે થાય એ વિષય ઉપર વિદ્વતાયુક્ત ભાષણે આપવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં પ્રસિદ્ધ વિદ્વાન લેખક શ્રીમદ્ ગનિષ્ઠ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજને પ્રમુખ પદ સ્વીકારવા વિસ્ત કરી તેને મુનિ અજીતસાગરજીએ અનુદાન આપ્યું હતું. તતપશ્ચાત શ્રીમદ્દ રોગનિષ મુનિ મહારાજ શ્રીબુદ્ધિસાગરજી મહારાજે સાધુઓની ઉન્નતિ એ વિષયને ચર્ચતાં જણાવ્યું કે આ જગતમાં જમાનાનું ચક્ર ફરતું જાય છે. મુનિવરોએ જમાનાને અનુસરી ચાલવાની જરૂર છે, અને તે પ્રમાણે શ્રાવકને માટે તેઓએ પિતાના જીવનને ક્રમ ઉન્નત કરે એવી ઉપદેશ પ્રણાલી ગ્રહણ કરવી જોઈએ. આ પણે ચારે તરફ નજર ફેરવીશું તે માલમ પડશે કે દરેક સંપ્રદાયના માણસે-પૂર્વ તેમજ પાશ્ચાત્ય પ્રજા પોતાના ધર્મની વૃદ્ધિ માટે તન મન ધનથી ઉત્સાહભેર આગળ વધે છે. પ્રસ્તી ધર્મ ના પાદરીઓ પણ જેમ બને તેમ સંખ્યા વધે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. હૈદ્ધ ધર્મ કે જે એક વખત હીંદુસ્તાનમાં પુરઝાહેઝલાલી જોગવતો હતો તે જ અત્યારે હીંદુસ્તાનમાં નષ્ટ થયો છે. તેના સાધુઓ તે ધર્મનાં ફીલસુફીનાં પુરતો છપાવી પ્રચાર કરવા લાગ્યા છે, અને હમણાંજ તેમના કેટલાક સાધુઓએ આવી બનારસમાં પાઠશાળા સ્થાપી છે, એટલું જ નહીં પણ તેઓ હજી પણ પોતાની ઉંન્નતિ કમની ઇમારત ચણવા મથન કરી રહ્યા છે. આN. સમાએ પણ ગુરૂકુળ વીગેરે સંસ્થાઓ સ્થાપી આર્યસમાજના પ્રચાર માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓએ પચાસ વર્ષ જેટલા ટુંક સમયમાં નહીં ધારેલી ઉંમતિ કરી છે. આ પ્રમાણે મુસલમાન ભાઈઓ પણ પિતાની યુનીવર્સીટી એલાયદી સ્થાપી કેમની ઉંતિના લાભ જુએ છે. આવી રીતે જગતની ચારે તરફ દ્રણ ફેરવતાં માલમ પડયા સીવાય નથી રહેતું કે જમાનાની સાથે આપણે પણ યોગ્ય રીતે આગળ વધવાની જરૂર છે. એમ છતાં આપણામાં પણ હવે એ વાયુ વાવા માંડ્યા છે. દરેક સંધાડાના સાધુઓ પિતાની પરીષદ્ ભારે છે અને જ્ઞાન દર્શન તથા ચારિત્રની વૃદ્ધિ માટે પ્રયત્ન કરે છે. પૂજ્ય શ્રીમદ રવિસાગર મહારાજના સંધાડાના સાધુ જ્ઞાન દર્શન અને ચારિત્ર ઉચ્ચ પ્રકારે પાળતા આવ્યા છે. રવિસાગરજી મહારાજના સંધાડાને સાધુઓ પ્રથમથી ચારિત્રને માટે વખણાય છે, જેનો તાજેજ દાખલો ગુરૂ મહારાજશ્રી સુખસાગરજી મહારાજને છે, પણ તેટલેથી સંતોષ નહી માનતાં આપણે પણ જેમ બને તેમ વધારે આગળ વધવાની જરૂર છે. આપણે જેને ધર્મના સાધુઓ છીએ તે ન ભુલવું જોઈએ. આપણે આચાર અને વિચાર ઉત્તમ અને અનુકરણીય જોઈએ. આપણે જગતના ભલા માટે જન્મેલા છીએ. આપણા ઉચ્ચ ચારિત્ર મજ જગ કલ્યાણ છે એ સમજવું જોઈએ. આ પ્રમાણે ઉચ્ચ ચારિત્ર પાળવું જોઈએ Page #26 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. એટલું જ નહી પણ આપણી ઉન્નતિના બીજા પગથીયા તરીખે સાધુઓમાં સંપની વૃદ્ધિ જોઈએ. પરસ્પર ગચ્છના સામાન્ય ભેદોને આપણે ભુલી જવા જોઈએ અને જૈન ધર્મની વૃદ્ધિ માટે તથા જૈન ધર્મને દુનીયાનો ધર્મ બનાવવા માટે આપણે એક સાથે ઉભા રહીને કામ કરવાની જરૂર છે, જેમ બને તેમ આપણે નિંદાથી દુર ખસી ચાલવું જોઈએ, જ્યાં સુધી આપણે નિંદાની નિંઘ ભાવનાને દુર નહી કરીએ ત્યાં સુધી આપણે જૈન ધર્મને વિજયધ્વજ ચારે દિશામાં નહી ફરકાવી શકીએ; અને પ્રભુ મહાવીરની પવિત્ર આજ્ઞાઓને અને પવિત્ર વચનને જગતનાં માનવીઓ આગળ તેઓના ભલા માટે નહી મુકી શકીએ, ત્રીજું આપણામાં આજ્ઞાપાલનને ઉત્તમ ગુણ હેવો જોઈએ. જેમ લાખ માસનું સૈન્ય માત્ર એક રીનાધિપતિની આજ્ઞા પ્રમાણે વરતે છે અને તે કહે તે પ્રમાણે જ વરસે છે, તેવી રીતે સાધુઓ એ પણ પોતાના મુખ્ય નાયક ગુરૂની પ્રાણ જતાં પણ આજ્ઞા ન લેવી જોઈએ, એટલું જ નહીં પણ જેમ બને તેમ સાધુઓએ વિશાળ ટ રાખવી જોઈએ. તેમણે સંકુચિતતાને ત્યાગ કરવો જોઈએ, અને વિશાળ ભાવના રાખી પોતાનું કાર્ય આગળ વધાથી કરવું જોઈએ અને ધર્મ, સંપ, તથા આચાર ભાવનાની સાથે રહી જૈન ધર્મની ઉન્નતિ માટે રાત દિવસ પ્રયત્નશીલ રહેવું જોઇએ. ઉદ્યમ, સંપ આચાર, અને વિચાર સીવાય આપણે ધાર્યા કાર્યમાં જ્ય નહી મેળવી શકીએ એ સ્વાભાવિક છે. આપણું ઉન્નતિ માટેના ચોથા સાધન તરીકે સાધુઓની વૃદ્ધિ થવાની જરૂર છે, અત્યારે જમાનાને અનુસરી સાધુઓ વધવાની જરૂર છે. સાધુઓ વિના જૈન ધર્મની ઉન્નતિ થઈ શકે નહી સાધુઓ જ્યાં ત્યાં વિહાર કરી જૈન ધર્મનાં આખ્યાન અને તેની ઉત્તમતા જ્યારે ભવ્ય પાસે સિદ્ધ કરશે અને પિતા ની નિઃરવાર્થ વૃત્તિનું ઉદાહરણ જ્યારે તેઓ સમક્ષ દેખાડશે ત્યારે પવિત્ર જૈન ધર્મથી આકથઈ અન્ય સંપ્રદાયના માણસો જૈન ધર્મમાં દાખલ થશે, માટે જેમ બને તેમ સાધુઓએ સાધુઓની વૃદ્ધિ કરી તેમને જ્ઞાન આપી વિદ્વાન બનાવવાની જરૂર છે, કારણું કે જ્ઞાન વિના ઉન્નતિ નથી. અત્યારે જ્ઞાન વિગેરેને આપ લે કરવાનો જમાનો છે માટે જમાનાને ઓળખી આપણે ચાલવું જોઈએ. સાગરના સંધાડાના સાધુઓએ ધર્મ કાર્યમાં અને જૈન ધર્મની ઉન્નતિમાં બીલકુલ પ્રમાદ કરવો જોઇએ. શાસ્ત્ર ઉપર દ્રષ્ટિ રાખવી જોઈએ. શાસ્ત્ર ના આધાર સીવાય આપણે આગળ વધી શકીશું નહી, દુનિયામાં દરેક ધર્મને ફેલા શાસ્ત્રના આધારે જ થયો છે. આપણા શાસ્ત્રના તને આપણે પાશ્ચાત્ય પ્રજા આગળ રજુ કરી તેમને બતાવી આપવું જોઈએ કે જે વિચારો અને શોધખો અને સાયન્સના પ્રયોગ અત્યારે ચમકારી રીતે મનુષ્યને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે તે વિચાર શોધળો અને પ્રાગે શ્રી વીતરાગ ભગવાને હજારો વર્ષ પહેલાં પોતાની પવિત્ર વાણીથી જગતની સમક્ષ મૂક્યા છે. આપણું આગમ એ શ્રીવીતરાગનાં વચન છે, તેને દુનિયામાં ફેલાવો કરવાની જરૂર છે માટે આપણે જેમ બને તેમ શાસ્ત્રાભ્યાસ વધારી તનાં ગહન તને સમજતા શીખવું જોઈએ, અને બીજાને સ્પષ્ટ રીતે સમજાવવાની શકતી પ્રાપ્ત કરવી જોઈએ. આથી આપણે જ્ઞાન, સંપ, પ્રેમ અને ભાવની ભાવનાથી જૈન ધર્મને દુનિયાનો ધર્મ બનાવી શકીશું. યાદ રાખવું કે શાસ્ત્રજ્ઞાન સીવાય કોઈ પણ સાધુ કોઈ પણ રીતે પિતાનું ખરૂં કર્ત વ્ય બજાવી શકશે નહી, માટે જેમ બને તેમ શાસ્ત્રગાન વધારવું જોઈએ. ત્યારપછી મુનીશ્રી અજીતસાગરજીએ સાઉની ઉન્નતિ સંબધે પોતાના વિચારો આ Page #27 -------------------------------------------------------------------------- ________________ સાણંદ ખાતે સાગર સંધાડાના સાધુઓનું સંમેલન. ૬૪ ––––– -- --* * * ------ • - — પતાં જણાવ્યું કે સાધુઓએ પિતાના સુધારા કરવાની જરૂર છે. તેમણે ખાસ કરી ભૂતકાળને ઇતિહાસ જે જોઈએ, અને તે ઉપરથી વર્તમાનકાળમાં જૈન ધર્મની ઈમારત ધણું ભવિષ્યને માટે અડગ બનાવવી જોઇએ. તેને માટે ગુરૂઓએ પિતાના શિષ્યોને ઉપદેશ આપતા રહી જ્ઞાન ક્રિયામાં આગળ વધવા સાહન આપવું. ભૂતકાળના વીચારે જાણવાથી આપણે આચાર સુદ્ધ થશે અને જ્ઞાનથી જૈન ધર્મની ઉન્નતિ થશે. આપણી પદવી ધર્મગુરની છે, એ સ્મરણમાં રાખવા જેવી બાબત છે. ધર્મગુરૂઓએ પાછળ પડવું ન જોઈએ. તેમણે જેમ બને તેમ જૈન ધર્મની ઉન્નતિના, સુધારાના અને જમાનાને અનુસરતા વીચારો ફેલાવી ધર્મ ગુરૂઓમાં સરસાઈ ભોગવવી. તે સિવાય આપણે આગળ વધી શકીશું નહીં. તે પછી મુનિ મહેંદ્રસાગરે સંધાડામાં વિદ્યાની અને અભ્યાસની જરૂર બતાવી હતી. મુનિ દેવેંદ્રસાગર આજના આનંદદાયક પ્રસંગની પ્રશંસા કરતાં અને અધ્યાત્મ જ્ઞાન ઉપર વિવેચન કરી તેના અભ્યાસની આવશ્યક્તા દર્શાવી હતી, તથા અધ્યાત્મ જ્ઞાન સીવાય અંતર જ્ઞાન પ્રાપ્ત કરવું દુર્લભ છે એમ દર્શાવ્યું હતું. શાસ્ત્રી ભાઈશંકરે ક્રિયાકાંડ અને જ્ઞાનકાંડ ઉપર વિવેચન કરતાં જણાવ્યું કે જ્ઞાન વિના મુકિત નથી; માટે સાધુ મહારાજાઓએ શાસ્ત્રાભ્યાસ વધારી વાણીરૂપી અલંકારજ વાસ્તવિક ભૂષણ છે એમ કહ્યું હતું. તેવીજ રીતે ક્રિયાની પણ જરૂ. રીત બતાવી જ્ઞાન અને ક્રિયા એ મુક્તિના સાધનરૂપ આવશ્યક ગણવ્યાં હતાં. ત્યાર પછી પૂજ્ય શ્રીમદ્ મુનિ મહારાજશ્રી ૧૦૦૮ શ્રી સુખસાગરજી મહારાજાએ કેટલોક બોધ આપતાં દર્શાવ્યું કે સાધુઓએ સાધુપણાના આચારે સારી રીતે પાળવા જોઈએ. ઉધાડે મુખે બેસવું નહી અને જ્ઞાનપ્રાપ્તિ કરવામાં સદાકાળ તત્પર રહેવું જોઈએ. વળી પ્રમાદનો ત્યાગ કર કારણકે તેથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. આથી કષાયમાં ચિત્ત રહેશે નહી. આમાને નિગ્રહ કરી ઈદ્રઓ ઉપર કાબુ મેળવવો એ સાધુઓને પરમ ધર્મ છે. તતપછાત્ મુનિશ્રી પદમાવજયજીએ સ્વ અને પરનું હિત કરવા ભલામણ કરી હતી. વધુમાં જણાવ્યું કે આપણાથી બીજા ધર્મ પામે એમ વરતવું જોઇએ. વળી હમેશા સ્વાધ્યાયમાં તલ્લીન રહેવું. પ્રાતઃકાળે ચાર વાગે ઉઠી શાંતિથી પાઠ કરી પ્રતીક્રમણ વગેરે કમાનુસાર ક્રિયાઓ કરી અને ત્યાર પછી સૂત્ર સિદ્ધાંત સંબંધી વિચાર કરવો. ગુરૂની આજ્ઞાનું કદાપી પણ ઉલ્લંધન કરવું નહીં અને ગુરૂ પાસેથી જ્ઞાન મેળવી અભ્યાસ આગળ વધારવો જોઈએ, કારણ કે આથી ગુરૂભકિતની વૃદ્ધિ થાય છે. પછી મુનિ રંગસાગરજીએ મેટાને વિનય સાચવવા ભલામણ કરી હતી. કેઈ પ્રત્યે કલેશ યુકત લાગણી નહી રાખવાની ભલામણ કરતાં જણાવ્યું કે ગૃહોની વરો સાધુની હીલના થાય તેવો એકપણ શબ્દ બેલ નહી. અસલની રીતી પ્રમાણે પૂજ્ય ગુરૂ રવિસાગરજી અને સુખસાગરજી મહારાજને અનુસરી આચારમાં વિનય સંપન્ન થઈ પ્રવર્તવું કારણ કે આથી વિનય સચવાય છે, અને સંધાડાની શોભા વિનયથી વધે છે. ત્યાર બાદ મુનિરિદ્ધિ સાગરે સાધુઓની ઉન્નતિ માટે સંપ અને વિશાલવાની આવશ્યકતા બતાવી હતી અને ગુરૂની આજ્ઞાનુસાર ચાલી ભણવું અને ભણાવવું એ સાધુનો ધર્મ છે એમ કહ્યું હતું. અત્ર મળેલાં સાધુ સંમેલનમાં નીચે પ્રમાણેના ઠરાવ કરવામાં આવ્યા હતા - કરાવ પહેલેજે અને જૈન શાસનની વૃદ્ધિ માટે એક જન ગુરૂકુળ સ્થાપવું Page #28 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ પ્રભા. આ હરાવ ગિનિષ્ઠ મુનિશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે જેને માટે એક જૈન ગુરૂકુળની જરૂર છે. તેમાં જૈન ધાર્મિક તથા વ્યાવહારિક જ્ઞાન આપી વિદ્યાર્થી એને બ્રહ્મચર્ય પળાવવામાં આવે તે જૈન શાસનની ઉન્નત્તિનું એક અંગભૂત સાધન થઈ પડે. આર્ય સમાજીઓએ હરદ્વાર વગેરે સ્થળોએ ગુરૂકુળ સ્થાય છે. આ મુંબઈ ઇલાકામાં પણ નાશીક આગળ ગુરૂકુળ રાખ્યું છે. મુસલમાનોએ પણ અલીગઢ કોલેજ સ્થાપી છે. જૈન ગુરૂકુળ કાઢવાથી વિદ્યાર્થીઓમાં ગુણુ વૃદ્ધિ અને આચાર વૃદ્ધિ ઉંચ પ્રકારની થશે, તેથી તેઓ જૈન શાસનના રક્ષણ માટે પોતાથી બનતું કરશે, માટે મનાવી અને કાઈક વિર્ય માટે ગુરૂકુળ સ્થાપવું જોઈએ અને ત્યાં કામમાં કમ વીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને બ્રહ્મચર્ય પળાવવું જોઇએ જેથી વિદ્યાર્થિઓ જૈન ધાર્મિક ઈંગ્રેજી, સંરકૃતિ, કળા, વિનય વિગેરે પ્રાપ્ત કરી જૈન શાસનને દીપાવશે અને હજારો તથા લાખે. મનુષ્યોને જેમ બનાવશે માટે ખાસ જૈન ગુરૂકુળની આવશ્યકતા છે. મુનશી ધર્મવિજયજીએ પણ ગુરૂકુળની આવશ્યકતા સ્વીકારી છે અને તેઓને ગુરૂકુળ કાઢવા સંબંધે પુરત આગ્રહ છે, વળી હું જયારે સુરત હો ત્યારે મુનિશ્રી કાંતિવીજયજી તથા પન્યાસ આણંદ સાગરજી તથા મુનિશ્રી હંસવિજ્યજી વગેરે મ હારાજેને ગુરૂકુળ સંબંધના તેના પિતાના વિચારો જાણવા પુછ્યું હતું. ત્યારે તેઓ પણ ગુરૂકુળ કાઢવાના વિચારને સંમત થયા હતા. વળી કાનફરંસના કેટલાક આગેવાનોને પણ ગુરૂકુળ કાઢવા સંબધે આગ્રહ છે. આપણે આશા રાખીએ છીએ કે કોનફરન્સ પણ ગુરૂકુળ કાઢવા સંબંધે વિચાર કરશે અને જલદી અમલમાં મુકવા પ્રયત્ન કરશે. મુંબઈ સુરત, અમદાવાદ વગેરે સ્થળોએ પણ આ સંબંધે ઉહાપોહ ચાલ્યો છે. પૂજ્ય ગુરૂમહારાજને મારી પ્રાર્થના છે કે ગમે તે કાઈ આત્મભાગ આપી ગ્ય પદ્ધતિએ યોગ્ય ગુરૂકુળ બેલે તે યોગ્ય મદદ કરવી તથા તે તરફ જૈનોની દષ્ટિ ખેંચવા ઉપદેશ દ્વારા પ્રથન કરે સદરહુ ઠરાવને અનુમોદન આપતા મુનિશ્રી અજીતસાગરજીએ જણાવ્યું કે પ્રાચીનકાળમાં જે જે મહાન પુરૂ થઈ ગયા છે તેઓએ ગુરૂકુળમાં રહી અભ્યાસ કર્યો હતો અને પિતાનું જીવન આદર્શરૂપ બનાવ્યું હતું. પ્રાચીનકાળમાં ઘણું બંધુઓએ નાશીક વગેરે સ્થાનના વિહારમાં પિતાનું જીવન ગાળ્યું હતું માટે જંગલમાં રહી અભ્યાસ કરવાની ખાસ જરૂર છે તે સીવાય દિન પ્રતિદિન જ્ઞાનતંતુઓની નિર્બળતા વધતી જશે અને ભવિષ્યમાં જેને મહાન મુશ્કેલી વચ્ચે આવી ઉભું રહેવું પડશે કારણકે અત્યારે ચારે દિશામાં પ્રગતિ થવા લાગી છે. એકાગ વૃત્તિથી અભ્યાસ કરવાની જરૂર છે અને તે માટે ગુરૂકુળની ખાસ જરૂર છે. આથી શાન વધશે એટલું જ નહીં પણ જે બળવાન અને બહાદુર બનશે. આ ઠરાવને મુનિ પવિજયએ જરૂરને હરાવી જણાવ્યું કે ગુરૂકુળની સંસ્થા સી વાય જઈનની ઉન્નતિ થવાની નથી માટે જઈને ગુરૂકુળની ખાસ જરૂર છે. આ પછી સદરહુ ઠરાવ સવાનુમતે પસાર કરવામાં આવ્યો હતો, ઠરાવ બીજી એક મહાન જૈન પુસ્તક ભંડારની જરૂર છે, અને તે હીંદુસ્તાને માં પ્રથમ પંકિત આવે એવી સ્થિતિએ મક જોઇએ. Page #29 -------------------------------------------------------------------------- ________________ સાણંદ ખાતે સાગર સંધાડાના સાધુઓનું સંમેલન. ઉપરના ઠરાવને મુનિશ્રી બુદ્ધિસાગરજી રજુ કરતાં જણાવ્યું કે જેને માટે એક એવા મોટા પુસ્તકાલયની ખાસ જરૂર છે કે જેને જૈન સીવાય જઇનેતર પણ લાભ લઈ શકે. તેના અધાતા તરીકે એક વિધાન જોઈએ. સાધુઓને સાવિઓને, શ્રાવકેને માટે પુસ્તકે પહોંચાડે, જે પુરત તેઓને તેમના તરફથી પાછા મળે. આથી વાંચવાનું અને વીચારવાનું ઘણું મળશે અને ભવિષ્યમાં સારો લાભ થશે એ નિસરાય સમજવું. આ પુસ્તકાલયને માટે સમગ્ર હીંદુસ્તાનના જઇને પ્રયત્ન કરે એવી જરૂર છે. આ હરાવને મુનિશ્રી અછતસાગરજીએ ટેકે આપતાં જણાવ્યું કે આવા જ્ઞાનભંડારની ખાસ જરૂર છે. સુરતમાં મુનિ મહારાજ મોહનલાલજીના સંગાડાના સાધુઓએ આવું કાર્ય કર્યું છે, આથી પુસ્તકને આડીઅવળી રીતે વિજય થતો અટકશે અને પ્રહસ્થોના પરના અંદરમાં જે પુરત પડ્યાં રહી ઉધઈ ખાય છે તે નહી ખાય, અને જ્ઞાનની આશાતના અટકશે માટે પુરતક ભંડાર ખાસ એલાયદે જોઈએ. હતા ત્યારબાદ વધારેમાં મુનિ દેવેંદ્રસાગરે આ ઠરાવને અગત્યને જણાવી કે આ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતે. ઠરાવ ત્રી–આ ઠરાવને મુનિશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે ભાવનગરમાં શ્રી જઈને ધર્મ પ્રસારક સભા તરફથી મીરા કુંવરજી આણંદજી તથા પન્યાસ આણંદસાગરજી વગેરે તથા શ્રી આડમાનંદ સભા તરફથી મુનિ શ્રી ચતુરવિજયજી વગેરે તથા સુરત ખાતે દેવચંદ લાલભાઈ પુસ્તકેદાર ફંડના આગેવાનો તથા બનારસ પાઠશાળા તરફથી મુનિશ્રી ધર્મ વિજયજી અને વિદ્યાર્થીઓ તથા મેસાણા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફ થી મુનિશ્રી કરશુરવિજયજી વગેરે તરફથી જઝન ધર્મનાં પ્રાચીન પુરવઠે બહાર પડે છે. આથી જઇને બંધુઓને ઘણો લાભ થાય છે, માટે આપણે આ વિગેરે જે સંસ્થાઓ પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું કાર્ય બજાવે છે તેને ધન્યવાદ આપ ઘટે છે અને આપણે ઇચ્છીશું કે તે સં. સ્થાઓના કાર્યવાહકે પૂર્ણ ઉત્સાહથી પિતાનું કાર્ય આગળ વધાર્યા કરશે. સદરહુ ઠરાવને મુનિ પવવિજયજીએ કે આપ્યા બાદ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કરાવ –શ્રીમદ ગિનિઝ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરએ રજુ કરતાં જણાવ્યું કે પૂજ્ય ગુરૂમહારાજ શ્રી રવિસાગરજી મહારાજે ૪૭ વર્ષ સુધી ચારિત્ર પામ્યું હતું. માણસા, પેથાપુર, સાણંદ, મસાણા વગેરે સ્થળોએ તે માટે તેમની ૨ વર્ષ જયંતી ઉજવવી જોઈએ. અને તેમના નામની એક પાઠશાળા છેલવી જોઇએ. જેમાં સાધુઓ વિદ્યાર્થીઓ રહી સારી રીતે ભણી શકે. ઉપરના ઠરાવને મુનિ અછતસાગરજીએ કે આપણા બાદ સવાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ઠરાવ પાંચમ–-મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે દરેક ગછના સાધુઓએ સંપીને રહેવું જોઈએ અને જેમ બને તેમ દેશમાં સારા ધાર્મિક વિચારો કે જેનાથી અમાની ઉન્નતિ થાય તેવા વીચા ફેલાવવા જોઈએ. દરેક ગષ્ટના સાધુઓમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ૬૭ બુદ્ધિપ્રભા. સંપ વધે તે ઉપદેશ આપ જોઈએ. આ ઠરાવને મુનિ મહેંદ્રસાગરે ટેકે આયા બાદ સવાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. કરાવ છ– મુનિ છતસાગરે આ દાવ રજુ કરતાં જણાવ્યું કે સર્વ સાધુઓએ કોઈપણ જાતને મતભેદ રાખ્યા સીવાય વર્ષ વર્ષના અંતરે સંમેલન કરવું જોઈએ. આ ઠરાવને મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજીએ અનુમોદન આપતાં જણાવ્યું કે આવી રીતે સંમેલન થવાની જરૂર છે. આથી પરસ્પર પ્રેમ, ઉત્સાહ અને તાનદશન ચારિત્રમાં પ્રવીણ થઈ સારા બંધ આપી શકાય છે. સાતમે કરાવ– મુનિ અજીતસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે મુનિ મહારાજાઓએ જાહેરમાં ભાષણ આપવાની જરૂર છે. આથી જૈન ધર્મની ઉન્નતિ થશે અને અન્ય દર્શ. ની પણ જઇને શાસનના વાસ્તવિક રવરૂપને સમજતાં શીખશે. વધારેમાં તેઓશ્રીએ કહ્યું કે જાહેર ભાષણ આપવાથી ધર્મની વૃદ્ધિ થાય છે. મુનિ મહારાજ શ્રીબુદ્ધિસાગરજી, મુનિ ધર્મવિજયજી, મુનિ વલ્લભવિજયજી, મુનિ ચારિત્ર વિજયજી વગેરે મુનિરાજે જાહેરમાં ભાષણ આપે છે, આપણે તેમનું અનુકરણ કરવાની ખાસ જરૂર છે, આ ઠરાવને મુનિ જીતસાગરે કે આપ્યા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતે. આઠમા કરાવ-શ્રીમદ્ મુનમિહારાજશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે ટૂંક સંપ્રદાયમાં સાધ્વીઓ વ્યાખ્યાન આપે છે તેમ આપણી સાધ્વીઓએ પણ શ્રાવિ. કાઓ સમક્ષ વ્યાખ્યાન આપવું જોઇએ. વધારેમાં તેઓશ્રીએ જણાવ્યું કે આધી શ્રાવિકા એ જન ધર્મ શું છે તે સમજતાં શીખશે, અને અન્ય સંપ્રદાયની સ્ત્રીઓ પણ આખ્યાનથી આકર્ષાઈ વ્યાખ્યાન સાંભળવા આવશે, અને શ્રાવિકાઓમાં સુધારો થશે, અને સાક્ષીઓની આવશ્યકતા સંબંધી જગતને ભાન થશે. આ ઠરાવને મુનિ દેવેંદ્રસાગર કે આયા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. નવમે ઠરાવ-મુનિ પધવિજયજીએ રજુ કરતાં જણાવ્યું કે મોટા ચહેરામાં સાધ્વીઆ જાય ત્યાં તેમને માટે વ્યાકરણ ન્યાય તથા જઈને ધર્મનાં પુસ્તકે જાણવાની શ્રાવકોએ સવડ કરી આપવી જોઈએ કારણ કે જે સાધ્વીઓ સુધરશે તે શ્રાવિકાઓ સુધરે અને તેથી સમસ્ત જઈને પ્રજા સુધરે. આ ઠરાવને મુનિ રૂદ્ધિસાગરજીએ કે આપ્યા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. રાવ દશમે મુનિમહારાજશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે, પચાસ વર્ષ પહેલાં જૈનની પચાસ લાખની વસ્તિ હતી. અત્યારે બાર લાખ ને છત્રીસ હજાર થઈ ગઈ છે, માટે જે આમ વસ્તિ ઘટશે તે મંદિર વગેરેની વ્યવસ્થામાં નુકશાન થશે. આ માટે કાનફરન્સ તરફથી એક કમીટી નીમવી જોઈએ, જે આ બાબતની તપાસ કરે. આમાં સાધુઓએ પણ પોતાને યથાશકિત વીચાર આપ જોઈએ. વધારેમાં તેઓશ્રીએ જણાવ્યું કે જૈન ધર્મની ઉન્નતિ માટે આ કારણની ખાસ તપાસ કરવાની જરૂર છે, જ્યારે બીજી કેમેમાં ઉન્નતિમાં આવે છે ત્યારે જઇન કેમ અવનતિમાં આવે છે એ ખરેખર બેકારક છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ સાણંદ ખાતે સાગર સંધાડાના સાધુઓનું સંમેલન. આપણે જૈન ધર્મમાં અન્ય કામના માણસોને જન ધમ બનાવી દાખલ કરવા જોઈએ અને તેમને ઉત્તેજન આપવું જોઈએ. આ પ્રમાણે વ્યવસ્થા કરવાને સકલ હીંદુરસ્થાનમાં એક જૈન મહામંડળ નીમવાની જરૂર છે. સદરહુ કરાવને મુનિ વૃદ્ધિસાગરે ટેકો આપ્યા બાદ સર્વાનુમતે તે પસાર કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે દશ ઠાવો પસાર કર્યા બાદ ગુરૂમહારાજશ્રી સુખસાગરજી મહારાજે જણાવ્યું કે આ ઠરાવોને યોગ્ય જનોએ અમલમાં મુકવા પ્રયત્ન કરવો જોઇએ અને તે ઊપર સમગ્ર જૈન સમાજે કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. ત્યારબાદ મી. ગુલાબચંદ ગંગાભાઈએ આ ગામમાં સાધુ સંમેલનનો આ પ્રથમ પ્રસંગ હઈ તે પ્રત્યે પોતાને હર્ષ પ્રદર્શિત કરતાં જણાવ્યું કે મને સાધુ સંમેલન જે અત્યંત આનંદ થાય છે. ગુરૂકુળ તથા પુસ્તક ભંડારની આવશ્યકતા છે. શ્રાવકોએ બને ત્યાંસુધી જૈન ધર્મ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ અને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ત્યારબાદ મી. આત્મારામ ખેમચંદે જણાવ્યું કે જૈન કોમની ઉન્નતિ માટે એક મહાન ગુરૂકુળની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન સીવાય જીવનની સાથે રહેલા ધર્મની ઉન્નત્તિ થવાની નથી, અને તેને માટે અયુત્તમ સાધન ગુરૂકુળ છે. ઘણું પ્રાચીન સમયમાં પણ જ્ઞાનના અગત્યના સાધન તરીકે ગુરૂકુળજ હતાં. જ્યાં સુધી જૈન સમાજ જૈન ગુરૂકુળ જેવી ઉત્તમ સંસ્થાઓ તરફ પિતાની દ્રષ્ટિ નહી ફેલાવે ત્યાં સુધી જૈન સમાજ પોતાના પગ પર કુહાડીને કારી ધા કરે છે એમ કહેવાને કાઈ ના નહી પાડી શકે, માટે ગુરૂકુળને આપણે આપણું પિતાનું જીવન અને કર્તવ્ય સમજવું જોઈએ. શારીરિક ઉન્નત્તિ સીવાય આત્મિક ઉન્નતિ કોઈપણ રીતે થવાની નથી, અને શારીરિક ઉન્નતિ બ્રહ્મચર્ય પાલન સીવાય થઈ શકે નહિ, અને બ્રહ્મચર્યનું પાલન ગુરૂકુળ માંથી સારું થઇ શકે છે. એક વખતે જૈનની ચાલીસ કરોડની વરિત હતી, અત્યારે માત્ર તેર લાખ લગભગ છે. આ ઉપરથી આપણને માલમ પડ્યા સીવાય નથી રહેતું કે જેનોની વસ્તિમાં વૃદ્ધિ કરવી હેય તે ગુરૂકુળની ખાસ આવશ્યકતા સ્વીકારવી જોઈએ, અને તેને માટે આપણે તન મન ધનને ભોગ આપવો જોઈએ આશા છે કે આ ઉપર જૈનસખી પ્રહસ્થો વિચાર કરશે. ત્યારબાદ શ્રીમદ્ રવિસાગરજી મહારાજ તથા મહારાજશ્રી સુખસાગરજી મહારાજની જય બોલાવી સંમેલનનું કાર્ય સમાપ્ત થયું હતું. લેખક-પ્રેક્ષક, Page #32 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. समाचार સાણંદ-પૂજ્ય શ્રીમદ્દ મુનિ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજ અને ગઈ ફાગણ સુદિ ૧૧ ના રોજ પધાર્યા હતા. ત્યારબાદ પૂજ્ય મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ગઈ રાવ સુદિ ૧૧ શ્રી વિદ્યાપુર-માણસા-કલોલ-પ્રાંતીજ-માણસા ગોધાવી વિગેરે સ્થળોએ ઉપદેશ આપતાં પધાર્યા હતા. તેઓ આવ્યા તે દિવસથી જ તેઓશ્રીએ મધુર દેશના આપવાની શરૂઆત કરી હતી, પહેલે દિવસે સમ્યકત્વ એટલે શું? મનુષ્યની કરજે, ધર્મની સામગ્રી એ વિષય ઉપર ઘણુંજ સુંદર અને મધુર વ્યાખ્યાન આપ્યું હતું ત્યારબાદ તેઓશ્રીએ પાઠશાળા ગુરૂકુળાની જરૂરીયાત એ વિષય ઉપર ઘણું જ અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું, મુનિ મહારાજ શ્રીસુખસાગરજી મહારાજ પધાર્યા હતા ત્યારે ઘણુંજ ધામધુમથી સામૈયું થયું હતું. ગઈ ચત્ર વદિ ૮ તેઓશ્રીના પ્રમુખપણ નીચે સાધુસમેલન થયું હતું જેમાં પણ જ અસરકારક ભાષણે અપાયાં હતાં, ઉક્ત મુનિ મહારાજે જ્યારથી અત્રે પધાર્યા હતા ત્યારથી સંધમાં શાંતિ અને આનંદ ઘેર ઘેર ફેલાઈ રહ્યા હતા. ગઈ વૈશાક સુદ ૧૦ ના રોજ પૂજ્ય મુનિ મહારાજ શ્રીસુખસાગરજી વિગેરે અત્રેથી વિહાર કરી ગોધાવી પધાર્યા હતા ને ત્યાંથી અમદાવાદ પધાયો છે. આવા મહાન મુનિરાજોના આવાગમનથી ગામ અને ક્ષેત્ર સુધરે એ સ્વાભાવિક છે. અને તેઓશ્રીના આવાગમનની ખબર સાંભળી ઘણો જૈન સમુદાય તેમને વાંદવા માટે બરતર મુકામે ગયો હતો તેમજ ઘણીજ ધામધૂમથી સામૈયું કરી તેમને અને નગર પ્રવેશ કરાવવામાં આવ્યું હતું. સામયામાં અગ્રગણ્ય મહું સરદાર શેઠ લાલભાઈ દલપતભા ઇના ચિ. શેઠ. ચિમનભાઇ લાલભાઈ તથા શેઠ. મણિભાઈ દલપતભાઈ તથા શેઠ જગાભાઈ દલપતભાઈ વિગેરે એ ભાગ લીધો હતો તથા વિવિધ તરેહના વાજાં તથા છાબેલા તથા સંસારીઓના મધુર કંઠથી ગવાતી ગર્લૅલીઓએ સામિયાની શોભામાં અપાર વૃદ્ધિ કરી હતી. સામૈયું ત્રણ દરવાજામાં થઇ કાપડ બજાર, રેશમી બજાર વગેરે જગાએ ફેરવી તેઓશ્રીને આંબલી પિળના સાગરસંધાડાના ઉપાશ્રયે પધરાવવામાં આવ્યા હતા. આ વખતે સાગર સંવાડાના સમસ્ત મુનિરાજોને પધારેલા જોઈ લોકેાના આનંદનો પાર રહ્યા હતા. ઉપાશ્રયમાં પધાર્યા પછી યોગનિદ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ રોતાવર્ગ સમુખ બુલંદ અવાજે ધર્મ દેશના આપવી શરૂ કરી હતી. વ્યાખ્યાન પુરૂ થયા પછી ઉપાશ્રયમાં શેઠ. માણે કલાલ જેઠાભાઈ તરફથી લાડવાની પ્રભાવના તથા અન્ય તસ્કુથી પતાસની પ્રભાવના કરવામાં આવી હતી આશા છે કે તેઓશ્રી આ વખતે પોતાનું ચોમાસુ અત્રે કરી સમસ્ત સંધને આભારી કરશે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૭. ચર્ચાને કાર તા. ૧૧ મી મે ૧૯૧૭ ના યસરે હિન્દમાં આવેલી हिन्दु चर्चानो उत्तर. ( લેખક મણીલાલ ન્હાલચંદ ચાહ) * ઉક્ત ચર્ચા પત્રમાં લેખક મહાશય લખે છે ટ્રેન સાધુએ નિરકુશીત પ હાથી ગમે તેમ વર્તેન ચલાવી જૈન સમાજનુ સત્યનારા કાઢી નાંખે છે.” “સાણંદ સાગર ગચ્છનું મુખ્ય ધામ છે.” “મુનિ બુદ્ધિ સાગરજીના પેનપણા તળે ચાલ તા મંડળે તેજ મુનિની શ્રેણી કૃતિઓ વિગેરે બહાર પાડેલ છે તેમને આભાર માનવાનું આા સંમેલન ભૂલી ગયેલ છે તે માટે તે મંડળના કાર્ય વાસ્તુકા ખે થયા સિવાય રહેશે નહિ” “આજ સુધી આ સમેલન મત ભેદ ગણતું હતું.” “મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ ઘણાં ગદ્યમાં તેમજ પથમાં પુખ્ત લખ્યાં છે તે પૈકીનાં બણા અન્ય ગૃહસ્થાના હાથનાં લખાયલાં અને કેટલાંક તા મીજાની કૃતિરૂપ લેવાનાં ભાષા ઉપરથી જણાઇ આવે છે.” “એકે સમેલન કર્યું ત્યારે બીજાએ પણ કર્યું, ’. “શિક્ષિત સાધ્વીઓને જૈન ધર્મ ગુરૂ મુૐ છે.” ઉપર મુજ્બ હિન્દુ ચર્ચાના મથાના નીચે કાષ્ટ શાસન દ્વેષીએ મયુક્ત લખાણ ક તે કોઇ કયા જૈન બધુ દિલગીર નહિ થાય ? જૈન સાધુએ સત્યાનાશ કાઢી નાંખે ' માને લખતાં દીલગીરી થાય છે કે એટલી બધી તે લેખકના પેટમાં શીલાય ખળી અથવા એવા તે કયા જૈન સનને તે વાલેશરી છે કે જે એકદમ સાધુઓની ઉપર આ વા બધા વાણ પ્રહાર કરવા બહાર મેદાનમાં પડયા છે ? કદાચ છે વ્યક્તિએ કઇ અમુક કાર્ય કર્યું તેથી કરી તે સર્વેએ કર્યુ. એવે મિયા ભકવાદ કરવે એ શુ કાઈ રીતે ક્ત અને ન્યાય પુરસર કહી શકાશે ? ઉપરનું લખાણ તેમજ ચર્ચામાં બીજી કેટલું લખાસ્સુ જોતાં દેવળ લેખકે જૈન સાધુએ પ્રત્યે દ્વેષની લાગણી તેમજ મુનિષા બુદ્ધિસગર્ * પ્રત્યે દ્વેષના ઉદ્ગારે! કાઢયા છે એ સ્પષ્ટ સમજાય છે. શુ ? કઇ અન્ય સંવેગી સમાઢાનું ધામ જૈનામાં ખાજ સુધી લેખકે દીઠું કે લિખ્યું છે. જેથી ભાઇબંધ એવુ કહેવા કુદી પડયા કે સાણંદસાગર ગચ્છનું મુખ્ય ધામ છે ? અર્થાત્ તેમના કહેવા પ્રમાણે જૈન ધર્મના સાધુએ બાવાએાની પેઠે અમુક અમુક સ્થળે રહેવાનાં ધામ બનાવે છે. આનાથી બા કઈ રવો વધુ હાઇ શકે ? સુજ્ઞ વિદ્વાનાની જ છે કે ાઇ વ્યક્તિ સારૂં કામ કરતા તેના માટે તેને અભિવ દન આપે પરંતુ કોઈ વ્યક્તિ પોતાનાં વખાણ પેાતાના હાથે કરે એવું કદ સાંભળ્યું છે કે જેથી મંડળના કાર્ય વાધને લામણી દુઃખામવાનું બને ! આજ સુધી આ સમેલન મતભેદ ગણતું હતુ તે સબધમાં કહેવાનું કે ઢાઇ વાતા ભાષણ કરો બધુ ! આપણે સબળાએ જ્ઞાન મેળવવું ોએ તેથી કરી શું એમ માની શકારો કે તે એમ્યા પહેલાં ખવા અજ્ઞાની હતા તેમજ જ્ઞાનજ પથરાયેલું હતુ ? આ વિચિત્ર રીતે અવિળાપાટા બંધાવા દેવના ઉભરા ખહાર કાઢવાની પદ્ધતિ જોઇ અમાને પણ લાગી આવે છે તેમજ લેખક પ્રત્યે દયા આવે છે કે આવું મિથ્યા લખાજી કરવાથી તેમની શીતિ થરી ! આવા સાધુ મુનિરાને મળ્યે કટાક્ષ કરી તેમની વિદ્વતા બધી લેકમાં સા સાવી સાધુઓની મહત્તા રાડવાના નીચ પ્રપંચ કરવાની લેખક મહારાયની શી મતલબ દરીતે અમારાથી કષ્ટ સમજી કાડતું નથી. શું તેથીજ કરી લેખક પતે એમ ધારતા હો અમે અમારા ઇચ્છિત 190 Page #34 -------------------------------------------------------------------------- ________________ મુ પ્રા . મતમાં ફાવી શકીશું અને જૈનના જે બેચાર વિધાન સાધુઓ પાખંડમતનું ઉમ્મુલન કરવા મળ્યા છે તે કરતા અટકટશે એવું સ્વપને પણ લેખકે ધારવું નહિ. તેમણે તે એમજ ધારવું કે સૂર્ય સામી ધૂળ ઉડાડવા જતાં ઉલટી તે ધુળ અખમજ પડશે. મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ ગૃહસ્થની પાસે પણ મંથે લખાવ્યા છે એમ લેખક મહાશય સાથે કહે છે તે કોઈપણ રીતે સમજાતું નથી. અમે તે ભાઈબંધને પુછીએ છીએ કે તે તમે જાત અનુભવથી લખે છે કે કોઈ અમુક વ્યક્તિના કહેવાથી, જેવી રીતે આપની તે સબંધમાં માન્યતા થએલી હેય તેનાં કારણે અમે તમને પબ્લીકમાં મુકવાને ભલામણ કરીએ છીએ, જે તમે જ્યાં સુધી તે બહાર નહી મુકે ત્યાં સુધી તમે મિથા બકનારા અને ઝળળના સુર્યના તેજમાં મશાલ ધરનારા છે એમ લેખીશું માટે તે બિના સવર બહાર પડશો એટલે આપની ડુંટીમાં રહેલા સધળા ઉમળકા સમાઈ જશે. “ભાષા ઉપરથી એમ જણાય છે. એવું આપનું મ ત ય છે કે કોઈ અન્યનું ? જે આપનું મંતવ્ય એવું હોય તે તો કમળાવાળો પીલું જુએ એટલે એમાં અમે કશું કહેવા માગતા નથી પરંતુ જો કોઈ અન્ય વિદ્વાનનું એવું કહેવું હોય તે આપ સવર તે બહાર પાડશે નહિંત પછી મિથા બદવાદનું દુધણું આપને પહેરવું પડશે. અમે આ સ્થળે કયસર હિન્દના અધપત રાજને ભલામણ કરીએ છીએ કે આવા જૈન મુનિઓ પ્રતિ કટાક્ષ ભરેલી અને અગત દૈષની લાગણી દુભાતા લેખેને અપના સુપ્રસિદ્ધ પત્રમાં સ્થાન આપવું એ એક નથી. વર્તમાનપત્રો એ અરસ્પરસ કોમના હિત માટે તેમજ દેશના હિતાર્થે છે નહિક એક બીજાની સંખ્ત વૈર ઝેરની લાગણીઓ પડદા બીબીની માફક ખરે રહી દર્શાવવાના કારણ ભુત છે. અમે આશારાખીએ છીએ કે લેખક ભાઈબંધ અમારી માગેલી બાબતને ખુલાશે કરશે અને તેમનું સત્ય જાહેર કરશે. એક તરફથી વિદ્વાન સાક્ષર કેશવલાલ હર્ષદરાય gવ જેવા યોગનિષ્ઠ મુનિશ્રીબુદ્ધિસાગરજી સબંધમાં તથા તેમના ચેલ ભજન પદ સંગ્રહ ભાગ સાતમાનો ઉલ્લેખ કરતાં નીચે મુજબ પિતાનો અભિપ્રાય જાહેર કરે છે ત્યારે અમારે ભાઈબંધને કોણ જાણે મહારાજશ્રીનું નામ સાંભળી હાથીએ અરણ થતું હશે તે કંઈ સમજાતું નથી. છે ત્યાગી છતાં દેશકાળનું સ્વરૂપ જો કોઈએ લક્ષમાં લીધું છે, મક્ત છતાં સંસારી જવના શ્રેયની ચિંતા ધરાવી હોય. સ્વધર્મમાં આસક્ત થનાં પરધર્મ પ્રત્યે સમ્યગ દષ્ટિ દર્શાવી હૈય, અસંગ છતાં બત્રી ભાવનાને છાજતી વિધ કુટુંબ બુદ્ધ વિચારમાં અને વાણીમાં પ્રકાશ હાય, તે તે બુદ્ધિસાગરજી છે, એમના કાવ્ય સંગ્રહનો સાતમા ભાગ જે હાલ છપાય છે તે પૂર્વ પ્રસિદ્ધ થયેલા ભાગ જેજ બોધદાયક છે, સારાભ પા, અકૃત્રિમ શિલી અને ઉત્સાહ પૂર્ણ વાણની સાથે વિચારની સ્વતંત્રતા, આદની શુદ્ધતા અને અતરની એક રસના એ આ સંગ્રહમાં પણ સહજ દષ્ટિ પાત કરતાં પ્રતિત થાય છે, આ મહાભાના કવનમાં આ જમાનાના નવા સાહિત્યની નવીનતા ફરે છે, અને તેના નિર્મળ હૃદયમાં વર્તમાન કાળની મહેચ્છાઓ જાણે પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિનીરૂપરેષાને અવકાશ આપતી જણાય છે. આવા ઉદાર આશયના વિશાળ દષ્ટિના શુભાકાંક્ષી લેખકને હાથ મુંદર સળગા સંદભ બંધાય એ ઇચ્છવા જોગ છે.” કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. Page #35 -------------------------------------------------------------------------- ________________ હિંદુ ચર્ચા ઉત્તર. . . . . . . . - મ - - - - --- -- ઉપર મુજબ જયારે સાક્ષર કેશવલાલભાઈ જેવા મુનિ જા બુદ્ધિસાગરના સબંધમાં આવો મત ધરાવે છે ત્યારે અમારા દેઢ ચતુર લેખક ભાઈબંધ લખે છે કે મહારાજે ઘણાં પુસ્તકે લખી નાંખ્યા છે....... વાહ ! વાહ! લેખક તમારી બુદ્ધિનું ચાતુર્ય અને તમારી આંધળા પાટા બંધાવવાની યુક્તિ. વળી લેખક મહાશય લખે છે કે જ્યારે એકે સંમેલન કર્યું ત્યારે બીજાએ પણ તેમ કર્યું એમ લખી પોતાની બુદ્ધિનો છબરડો વાળે છે અને લખે છે કે “બા ના ત્યારે બાવલી એ નાચી " પણ અમારા લેખકને ખબર છે કે પ્રથમ સંવત 186 ની સાલમાં પહેલું સંમેલન મુળચંદજી મહારાજના સંઘાડાના મુનિ મહારાજ કમળવિજયજી તથા પ્રવર્તક કાંતિ વિજયજી વિગેરેનું થયું હતું ત્યાર પછી આત્મારામજી મહારાજના સંધાડાનું થયું ને ત્યાર બાદ સાગરના સંધાડાનું થયું, મુળચંદજી મહારાજના સંમેલન વખતે કે જાણે લેખક ભાઈ બંધ કેવીએ ગાઢનિંદ્રામાં પોઢેલા હશે કે કોણ જાણે કયા ગુપ્ત પ્રદેશમાં વિચરતા હશે તે અમને સમજાતું નથી નહીં તો તેમને આવું લખવાને તકલીફ પડતી નહિ. વળી વધારે સમુદાય હેય તેને જ આમ કરવું ને ઓછા સમુદાય વાળાએ ન કરવું એવુંજ જે તેઓ સાહેબનું આધિનમત હોય તે એવું ઠર્યું કે જથા વાળાઓએ ઉન્નતિની પ્રગતિ કરીને ઘોડાવાળાએ હાથ પગ જોડી ટુટીઉં વાળી બેસી રહેવું. વાહ ! વાહ ! શું બુદ્ધિચાતુર્ય! ને શા સાફ પટુતા ! લેખક મહાશયના વિચારે તે આપની એક મોટી કોન્ફરન્સ ભરાય છે એટલે હવે દરેક દેશના લોકોએ શા માટે જુદી જુદી સભાઓ ઉન્નતિની પ્રગતિ માટે ભરવી જોઈએ?કાર પણ કેમ નાની નાની પ્રાંતિક કોન્ફરન્સ વિગેરેને ઉત્તેજન આપવું જોઈએ? અક્ષિત સાધ્વીઓને જન ધર્મ ગુરૂઓ મુંડે છે તે લેખક મહાશયના વિચાર મુજબ સારૂં થતું નથી દલીલમાં કહે છે કે જ્યારે અશિક્ષિતને દિક્ષા આપે તો તેમના માટે કેળવણીના સાધનની જરૂર રહે માટે અશિક્ષિત સ્ત્રીઓને લેખક ભાઇબંધના વિચાર મુજબ દિક્ષા આપવી એ સારૂં નથી અને વળી વધુ દલીલમાં પૂજ્ય મુનિ મહારાજ પન્યાસશ્રી આણંદ સાગરજી ઉપર તે બાબતના મંડાયેલા કેસનું કારણ લખી જણાવે છે. અમો આ સંબં, ધમાં લેખક ભાઈ બંધને પુછીએ છીએ કે કદાચ કોઈ સ્ત્રી જ્ઞાનમાં ન્યુન હેમ અને પિતાના આત્માનું ભલું કરવા ઈચ્છતી હોય તે તેના આત્માને ઉદ્ધાર ન કરવો એ આપ કપલ કલ્પિત આપની પ્રતિ કલ્પનાથી કહે છે કે કોઈ શાસ્ત્ર રીતે તે સમજાતું નથી જ્ઞાનની જે પ્રાણી તે પૂર્વજન્મ કર્માનુસાર છે, કદાચ કોઈને વધુ હોય તે કોઈને એવું હે પરંતુ ઉત્તમ ચારિત્રવાન કોઈ સ્ત્રી હોય ને જ્ઞાનમાં ઓછી હોય તેને ચારિત્ર આપવું નહિ એવું આપ સિદ્ધાંત પ્રતિવાદન કરો છો તે કેવળ સાસનના ઉથાપક બને છે અને મહાપાપના કારણભૂત બને છે તેનો વિચાર કર્યો ? શું શાસ્ત્રમાં કોઈ સ્થળે સાંભળ્યું છે કે વાગ્યું છે કે એકલા " જ્ઞાનેજ મુક્તિ મળે અને તો કેવળ લેખક મહાશયે જૈન શાસન પ્રત્યે તેમજ અમુક વ્યક્તિ પ્રત્યે પિતાના દેશના ચર્ચાપત્રમાં ઉભરા કાયા છે. અમને અતિશે દીલગીરી એજ થાય છે કે પેટ બળે ગામ બાળવું અને પાપડ રોકવાની લાલચે પાડોશીનું ધર બાળવાની ભાવના ભાવવી એ કોઈ રીતે દક્ષ પુરૂષનું તે તે કાર્ય નહીં જ કહી શકાય, બસ હાલતો એજ. * કા ચર્ચા પત્રમાંથી કેટલાક વાક્ય સાર રૂપે મુકેલ છે.