________________
૪૫
કાવ્ય કુંજ.
રાખવામાં આવે છે કે સ્વામિવ સલાદિ કાર્ય માટે તે ગોટાળો તમામ સહેલાઈથી દૂર થઈ મકશે. આ કાર્ય કરવું એ કંઇ મુશ્કેલ હોય તેમ લાગતું નથી, કારણ કે સભામાં છે વ્યાખ્યાનમાં માણસ આવ્યા હોય તેમાંથી બેસી કે અઢી ને એકત્રિત કરવા અને તેઓ નાં નામો લખી સે સૌની ફરજ જણાવી દેવી અને એક મુખ્ય નીમવામાં આવ્યો હોય તેને “ જાહેર ખબરો ” વગેરેનું કાર્ય સોપીદેવું જેથી કોઇપણ પ્રકારની અગવડ ન સહન કરતાં તમામ કાર્યો સારી રીતે પાર પડશે. આશા રાખવામાં આવે છે કે આપણું અગ્રેસર આ બાબતમાં કરેલી પામર સૂચનાઓ પણ કાર્ય સાધક હેવાથી ધ્યાનમાં લેશે અને આ વતાં પર્યુષણ અને ત્યાર પછીના દરેક પપશુને માટે સ્વામિવ સલાદિ કાર્ય માટે પેમ્પ વ્યવસ્થા કરશે. ઈયલ
काव्य कुंज.
ચેતનબેધ. ( લેખક-ડી. જી. શાહ માણેકપુરવાળા 5 જુનાગઢ.)
( રાગ-કારી, ધારાના પદન. ) ચેતન ચેતેર, મુકી સવે જાવું મરી; શમિત થઇ ભમતે રે, બેટી વસ્તુ માની ખરી. સિહ સમાન પિતાને સમજી, દે તું ગરીબને દુઃખ; રાત દિવસ નીચે કામ કર્યામાં, સમજે મનથી સુખ. ૫ણ ૨ક રાવરે, જે એકે નવ રહ્યા કરી. કામની, કંચન, ધન, ધરણાને, માત પિતાદી સવે; મિત્ર, પુત્રાદક પાછળ મુકી, જાતાં ઉતરશે ગર્વ, સંસારી સગપણુંયરે, પડયાં રહેશે પસ્વી મહીં જાવાનું જગમાંથી જરૂરે, રહે નહિક નિરધાર; ગયે વખત પા , નવ આવે, શોધી લે સાચે સાર, સમય ગયા કેડેરે, ઠાકર તું ખાઈશ ધણી. મંત્ર, તંત્રને યંત્ર શીખીને, કાહે જગમાં નામ; ભુવા જેવોના ઢોંગ કર્યા પણ, તરવાનું નહિ તે ઠામ, અજ્ઞાને અંજાયો રે, આવે તે કામ નહિ.
શે. ૫ વિદ્વાન ગણાવા શાસ્ત્ર શિખ્યો પણ, સમજ ન શાસ્ત્ર રહ;
ગે, પ્રપંચને ખળતા તો નહિ, બેવું બધું તે અવશ્ય, બુદ્ધિની જડી બુટી રે, ધર્મ માટે ગુપ્ત રહી.
ચે. ' છળ, પ્રપંચની માયા જાળમાં મોઘા મૂરખ તું મન; કલેશ, કુસંપને કછઆ કરીને, થાત તું નિધન, કપટ કરી એવાંરે પડી ચુકયો ન મહીં. “ ગુજરા” સેવક કહે છે, ગિરધર સત દિલખુશ; પાપ પુન્ય કાંઇ નવ જાણું કર્મ અવળું છે તું જ, માટે જે સમજે તે સુખિયો થઇશ વળી.
એ ?
છે શાજિક ગિરનાર, કાગના વદી )