________________
બુદ્ધિપ્રભા
સ્તવન,
(૨) ( હવે મને હરિનામથી નેહ લાગે. ) વહાલા મને પ્રભુ નામથી લય લાગી,
મારા લવની ભાવટ ભાગી રે. આપ-નિરાગી વહાલા, બાળ છે રાગી પ્રભુ,
આપને ભજવાને આવે, મહેર કરીને જનજી તારી લેશે તે,
મુજ ભવ ભય દૂર જાવે. રણ ને દેશ બેક પાપ કરાવે રે,
મુક્તિ ન જેથી કે પાવે, આમ કૃપાળુ પ્રભુ, નામ લેવાથી,
મંગલ મંગલ “ હરિ ” થાયે ર. ૫ મી. મિ. સને. ૧૮૧૩.
ચકલાસી
વાલ૦
એચ. સી. શાહ હેડમાસ્તર.
સ્તવન,
(૩)
(અરે હય વાર પરદેશી—અ રાગ. ) અરે ! એ મન! તું મરા, સમજ આ દુનિયાનેર, સમજ આ દુનિયાને, સમજ આ દુનિયાનેરે.
અરે ફા તું મોહ માયામાં, નથી બારી હવે તારી; ભજીલે “નેમ” પારીને, દુનિયાં જુઠ્ઠી યારી.
અર અર! એ બાળ બ્રહ્મચારી, તુને દેશે ગતિ સારી; ધણને એહ તારે છે, ને પણ લેશે તે તારી. પ્રભુની પાસ માચુ છું, “મને પણ પાર ઉતારે;”
“હરિની ' એજ છે ઇચ્છા, પ્રભુ મુજ “નેમ " બલિહારી. અરે, ૫ મી. મ. સને ૧૯૧૩
એચ. સી. શાહ. ચકલાશી.
હેડમાસ્તર.
અરે,