________________
પરમનિષેધક યાને વ્યભિચારીને ખાધ
પરસ્ત્રીગમનનિષેધક યાને વ્યભિચારીને બાધ
( લેખક—શાહ દલસુખભાઈ ગિરધરલાલ, માણેકપુરવાલા મુ. સિદ્ધક્ષેત્ર)
૪૭
-રામ કારી- ધીરાના પદના.—
જુવાનીના બેરેરે, ભિમાને અજાણે વિષયના મમારે, પાપીડા તુ પકાણે.. મિચ્છા વિષયના મુખને સાર, ફરી ન મેા દામ; પરનારીની પુર્વે ધાયે, રાખીને નાય હ્રામ, નીતિને ઉથાપારે, પ્રભુને તે` નવ ગણ્યા. ગુંદી શી છે ધરતી નારી, પરમાં શું છે રૂપ; ચ, રૂધિર ને માંસ, હાથી, દિસે બન્ને સરૂપ. છતાં તું તે ભટકે, હુડકાયામાન ખરા.
ધરની નારી. લાહુ વર્ડને, પરતી ઘડી ન કનક; અંદર એની જુવે તપાસી, તે સારું મળમૂતર. તેવું સા૰ર્યાણુ, બુબ હું કયાંથી બન્યા. સદર સાડી ચેળી પર માટે, આંખડીને અણુસાર; પણ મેલા ગદા મળ મૂતરના, દેહ વડે ઠગનાર. સમ દુર રહેજેરે, નાંતર તું નરકે પાયેા. કુંભકાર જેમ પાત્ર બનાવે, વિવિધ જાતિ રંગ; તેમજ કર્મ કીધાં પુદ્ગલ, મૂળ એક જુદા તન. છતાં રાઝ પેડેરે, ભ્રમતાં તે ભાર વધા તન તું ગે!રૂ દેખી તનિયાનું, કામાતુર થયા અધ; પશુ ખબડદાર તારે રહેવા છે, જમ કિંકરના બધ; માટે તુ' ચેતજકે, હજુએ છે સમય ધણા. વ્યભિચાર સમ વૈભવ ખીને, સમજે ન િસંસાર; ભયે ભાણે તું તૃપ્ત થયા નહિં, તે શું થાનાર. વલ કહેવાઇ ૨, પાપી થષ્ટ ૫કાણે. રંગીલી રામાને ઇિને, થાત મત વિકાર; ચટપટી ચિત્તમાં થઇ ગડેળે, ભ્રમતા ભર ખાર મેાહોત થઇનેરે, પરનારી રગે રગ્યે.
ધર્મ કથાઐ તુ ના રીઝે ન રીઝે સદ્ગુરૂ સંગ; પશુ કુલટાના અહિત વચને, પામતે પરમાનંદ, મૂરખ ના સમજ્યારે, ભેદ ખરી વાત તો. પરનારીથી કયા સુખ પામ્યા, તપાસી એ નિરધાર;
જીવાની (૧)
જીવાની (ર)
જુવાની॰ (4)
જીવાની (૪)
જીવાની (૫)
જીવાની {{}
જુવાની (૪)
જુવાની ()
જુવાની (૯)
જીવાની (૧૦)