SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ જ ન પ ક કેળવાયેલાઓએ શું કરવું જોઈએ ? અજ્ઞાત મનુષ્ય પણ જે સદ વડે તિક પ્રતિષ્ઠાને પામે છે તેને દેખીને ખરી કેળવણીની દિશામાં ગમન કરી શકાય છે. કોઈ સંસ્કૃત ભાષાને પ્રોફેસર હેય તેથી તેણે પિતાના આત્માને કેળવ્યો એમ તેના સદ્દગુણે અને સદાચારો દેખ્યા વિના માની શકાય નહિ-ભાષાનું જ્ઞાન એ દુનિયાને શુભ અને અશુભ વિચારોની આપ લે કરવામાં એક નિમિત્ત કારણ છે–શબ્દો એ તારના દોરા જેવા છે. તેનાથી આપણો વ્યવહાર ચાલે છે અને ઉત્તમ પળવણીમાં એ વ્યવહાર ખપમાં આવે છે. એટલું સમજીને કઈ રીતે પોતાની અને જગતની ખરી ઉન્નતિ થાય એવા વિચારો અને પ્રયત્ન કરવા એજ કેળવણીની ખરી દિશા છે. આ પ્રમાણે કેળવણી સંબંધી કંઇક કહીને ખરીરીતે કેળવાયેલ થવા ઈચ્છતા હોય તેમણે ધાર્મિક અને નૈતિક કેળવણીને પિતાના જીવનમાં એક સમય કરી દેવી જોઈએ. જેમાં કેળવાયેલવર્ગ વાત કરી જાણે છે અને વાતોને આચારમાં મૂકીને કંઈ કરી બતાવિતે નથી, એવી જૂનાઓ તરફથી ઘેડે ઘણે અંશે દલીલ રજુ કરવામાં આવે છે તેમાં કઈ સત્યતા રહેલી હોય છે તે કારણો નીચે મુજબ છે. કેળવાયેલ વર્ગ આત્મભેગ આપવા પરિપૂર્ણ મહેનત કરી શકતું નથી. કેળવાયેલ વર્ગ કરતાં જુના વિચારવાળાઓએ આજ સુધી જૈન ડેમમાં આમભાગ અને જેટલે લક્ષ્મીને વ્યય કર્યો છે તેટલો કહેવાતા કેળવાયેલ વર્સે કર્યો નથી. બેડ ગ, ધમશાલાઓ, મન્દિર, પાદશાલાઓ વગેરેમાં ઇગ્લીશ ભાષા વગેરે નહિ જાણનારના પણ હૃદયથી કેળવાયેલ જૂના વિચારકે જે તમને જોમ આપે છે તેવો ભોગ હજુ ભવાની કુળવણીથી કેળવાયલાઓએ આ નથી. જનેતર કામમાં કેળવાલા તરીકે ગણવનાર આર્ય સમાજ વગેરે પિતાના ધર્મ માટે અને સામાજીક ઉન્નતિ માટે-તન-મન અને ધનને જે આત્મભેગ આપે છે તે જેમાં કઈ કેળવાયેલે આત્મા બેગ આપ હેય એવું અમારા જાણવામાં નથી. પ્રાંજપેએ પોતાના દેશના લોકોને વિવા આપવામાં જે આમલેગ આપે છે તે કોનાથી અજાણે છે. આર્યસમાજ સેંકડે રૂપિયાનો પગાર છેડીને તથા એશઆરામ છોડીને ગુરૂકુળમાં મફત કામ કરે છે એવું જેમાં ગણાતા કેળવાયેલ વર્ગમાં આમભોગ આપવાનું હજી જણાતું નથી. પ્રારત અને જાપાની, ધર્મ અને દેશની ખાતર જે આમ આપે છે તે હછ જૈન કેમના કેળવાયેલ વર્ગમાં દેખાતું નથી, આર્યસમાજીઓ અને પ્રીતિ પિતાન ધર્મના ફેલાવા ખાતર જે આ મગ આપે છે તેવો આદમભોગ આપવા જેનો કેળવાયેલ વર્ગ તૈયાર નથી ! હાલમાં જેનો અન્ય કામોની પદ ધર્મના જુસ્સાથી આત્મભાગ આપનારા થડાજ ગણ્યા ગાંઠયા નીકળી આવશે આનું કારણ એ છે કે કેળવાયેલ જેન વર્ગને મોટે ભાગે ધાર્મિક કેળવણાથી અા રહે છે અને તેઓને જે જે ધાર્મિક લાગણી. એ ખીલવવાની કેળવણું આપવાની હોય છે તે અપાતી નથી તેથીજ તેષકારક પરિ ગુમ આવી શકતું નથી એમ માની શકાય. જેનોમાં કેળવાયેલ વર્ગ હજી જૂજ સંખ્યામાં છે પણ જે તે પોતાના આત્માની ખરી કેળવણીનું સ્વરૂપ અવધે તે અ૮૫ સમયમાં આમમમ આપીને અન્ય બંધુઓને સહાય આપી શકે. ધાર્મિક કેળવણી અને બેતિક કેળવણી વિના અમળ ખીલતું નથી અને
SR No.522050
Book TitleBuddhiprabha 1913 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size608 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy