________________
મુહિમના.
૪૨
થ્યાત્મભાગ આપી શકાતા નથી, ધર્મક કેળવણી પામેલ જનવગ પાતાની ામની સેવા બુજાવવા સમર્થ બને છે. ધાર્મિક કેળવી લીધા વિના પેતાની ક્રેમપર ખરે! પ્રેમ જાત્ પછ ાતા નથી.
કેળવાયેલા તરીકે ગણુતા બધુઆએ પ્રતિના માર્ગમાં પહેલાં તે પગ મૂકવા શ્રેષ્ઠએ અને કહેણી પ્રમાણે રહેણી રાખીને અન્ય મનુષ્યને ઉત્ક્રાન્તિના માર્ગ તર લાવવા એમ.
ૐનામાં શે. પ્રેમચંદ રાયચંદ શેઠ નગીનદાસ કપુરચંદ શેડ. મનસુખભાઇ ભગુભાઈ. રો. લાલભાઈ દલપતભા' હૈ, ચમનભષ્ટ નગીનદાસ રે ધરમદ ઉદેચ', વગેરેએ ધનને અને વખતના સારીરીતે ભાગ ખાયા છે તેથી તઓ જૈન કામમાં પેાતાનું નામ અમર મુકી ગયા છે.
પ્રાય: જૈનમાં કેળવાયેલે વ પ્રથમ સ્વાયંત્તિને આગળ ધરે છે અને સક્ષ્મીની લાલચમાં સપડાઇ જઇને પરમાર્થ કાર્યોથી પ્રાયઃ દૂર રહે છે. કૅટલાક મનુષ્ય તેા ધર્મ તરફ્ અરૂચિ અને નાસ્તિકતા પ્રગટ કરે છે. આથી તેઓ જૈન કામના પ્યાર મેળવી શકવા સમય થતા નથી.
ધની પૂર્યું કેળવણીના અભાવે જૈનમાં દળવાયલા વર્ષીમાં ખાપરી ખાપરી મત ન્યારી ' ની ગતિ દેખવામાં આવે છે. તેથી તેમનુ સામુયિક ખળ થઇ તું નથી અને તેમાં આગેવાની ભર્યો ભાગ લેઇ શક્તા નથી. સાધુઆ અને સાધ્વીએની જેટલે ાના વર્ગ ભક્તિ કરે છે. અને તે માટે લક્ષ્મી વગેરેના સદુપયોગ કરે છે તેટલા ફળવાયેલ વર્ગ પ્રાયઃ લક્ષ્મી વગેરેના સદુપયોગ કરી ભક્તિ માર્ગમાં આરૂઢ થઈ શકતે નથી. ધમ પ્રતિમાં કુળવાયેલા વર્ગના મોટા ભાગ ને ખાત્મભાગ આપી સદ્ગુણ અંગીકાર કરી અન્ય ધર્માંએની પેઠે આત્મભાગ આપેતા તેનુ જૈન ધમમાં ખળ વધી શકે અને તે જૂના વિચારવાળાએની સાથે સંબંધ રાખે તે તેએા હાલના કરતાં ઘણું કરવા સમર્થ થઈ શકે
*
જૈનશાસ્ત્રાના ગુરૂગમ પૂર્વક શ્વાસ કરીને દેળવાયેલન ખરેખર જો જૈનધમની સા કરવા ધારે તે તે જૈનમની ઉન્નતિ કરવા સમ થઇ શકે, જૈનધર્મનીપૂછ્યું ભાવિના કેળવાયેલા જૈનવર્ગમાં ધર્માભિમાનને જુસ્સા પ્રગટી નીકળવાને નથી અને જૈનધર્મોમિમાનનાજીરવિના જૈનગુરૂકુલા વગેરેની સ્થાપના થઇ ચકવાની નથી. જાના વિચારવાળાખથી દૂર રહીને દળવાયેલ જૈનવગ દિ જૈનધર્મની અને જૈનમની ઉન્નતિ કરી શ્વારો નહિ. ળવાયેલા જૈનવર્ગી સાધુરૂપ ગુરૂઓની સાહાયતાવડે બહુ કાય કરી શકશે અને તે પર પર સાંકલના કાડાની પૅરૅન જોડાશે તે હવાઇ કિલ્લાના વિચાર! અને વાતેનાજ તા. કામાં પાતાનું જીવન વ્યતીત કરશે-કેળવાયલા વગે હ્રાલ તે ગુરૂકુલની સ્થાપના અને ગુરૂક ઢાની સેવાવડ આગળ વધવાના પાઠ આચારમાં મૂકી બતાવવેક જોઇએ.
કેળવાયેલ વગે ધમ શાસ્ત્રાનો અભ્યાસ કરીને આગળ વધવુ' જોઇએ-ધમ માન્યાવિના કોઈના ટકાવાના નથી. જૈનામાં ધર્મ જીસા નથી તે સામાજીક બળ જાળવવા સમય થતા નથી. જૈનધર્મની શ્રદ્ધા અને જુસ્સાથી જૈનક્રમને નળવી શકાય છે અને જૈનનામની રક્ષામાં પેાતાની ધર્મસેવા અદા કરી શકાય છે.
કેળવાયેલા વર્ગમાં શારીરિક ખળ જેવુ એમએ તેવું હેતુ નથી. શારીરિક ખળવિના મગજમાંથી ઉત્તમ સ્થિર વિચાર પ્રગટી શકતા નથી. શારીરિક બળમાટે બ્રહ્મચર્યની માત્ર