Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
H
પુસ્તક : જા મું: 'ક ઃ ૧૦ મા :
www.kobatirth.org
શ્રીઆત્માનંદ પ્રકામા
આત્મ સ. ૪૮ વીર સ, ૨૪૭૦ •
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
E
વિક્રમ સ. ૨૦૦૦ : વૈશાખ: ઇ. સ. ૧૯૪૪ : મે:
યુવાને કેમ ના જાગા ?
( ગઝલ-કવ્વાલી )
તજીને માહનિદ્રાને, તજીને આળસુ ભાવા; અજાવા કાર્યની બંસી, યુવાનેા કેમ ના જાગા ? ટેક પ્રસરતી આગ હિંસાની, તમારા દેશમાં ભાળેા; અહિંસા સૂત્ર ઉચ્ચારી, ચુવાને કેમ ના જાગા ? તજી ૧ હઠાવી જ્ઞાતિના ઝગડા, પરસ્પર એકતા સાધેા; ‘કુસ’પે નાશ’ એ સમજી, યુવાનેા કેમ ના જાગા ? તજી૦ ૨ ધરી સાદાઈ જીવનમાં, કઠિન એકારીને ટાળેા; વ્યસન દુર્ગુણ છેડીને, યુવાનો કેમ ના જાગા ? સ`સ્વ. સમીને, નિરંતર ધર્મને રા; યશસ્વી કીર્ત્તિ મેળવવા, યુવાનેા કેમ ના જાગા ? વન નિમ ળતણું મિથ્યા, વિજય પ ંથે સદા વિચા; સફળ આ જિંદગી કરવા, યુવાના કેમ ના જાગે ? અજિત સ્વાતંત્ર્યના પૂજક, અજિત મુક્તિ સત્તા પામે; સરલ હેમેન્દ્ર ઉપદેશે, યુવાન કેમ ના જાગા ? તજી દ્ રચયિતા : મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ
તજી ૩
તજી૦ ૪
તજી ૫
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
.
--- જ્ઞાનની જાતિ પ્રગટાવો –
રચયિતાઃ મુમુક્ષુ ( દિવ્ય દેશ મમ ઉજજ્વળ કરવા કયારે ઊગશે દિવ્ય પ્રભાત દિવ્ય પ્રભાત-એ રાગ )
આત્મધર્મ સિ ઉજવળ કરવા, જ્ઞાનની તિ પ્રગટાવો પ્રગટાવે, અંધકારના આવરણ છેદી, તિને સે પ્રગટાવે પ્રગટાવો. ૧
આત્મધમ..
સાખી જીવ અનાદિ કાળથી, રઝળે અજ્ઞાને;
કેમે પાયે દુલ્લહે, નરભવ ને જિનધર્મ તે જ્ઞાનની જ્યોતિ પ્રગટાવે પ્રગટાવે, આત્મધર્મ સે ઉજજવળ કરવા
જ્ઞાનની જ્યોતિ પ્રગટાવો પ્રગટાવે. આપી સભ્ય જ્ઞાનને, લીયે પુણ્યને લાવ; જ્ઞાનદાન સમ કે નહિ, જેથી ટળે અજ્ઞાન. તે જ્ઞાનની આત્મધર્મ ૩ ભણે ભણાવે જ્ઞાનને, પિશે તે નર ધન્ય; છેદે જ્ઞાનાવરણને, પ્રગટે નિરમળ જ્ઞાન. તે જ્ઞાનની આત્મધર્મ ૪ સમ્યજ્ઞાન હુએ તેહમાં, નવતત્વ અંતર જાણે શુદ્ધ શ્રદ્ધા વળી જેહમાં, તેમાં પણ કહેવાય. તે જ્ઞાનની આત્મધર્મ, ૫ વ્યવહારિક જે જ્ઞાન છે, તે નહિ સમ્યગજ્ઞાન, સમ્યગ ધાર્મિક જ્ઞાન છે, જે શ્રદ્ધાયુત હોય. તે જ્ઞાનની આત્મધર્મ ૬ તત્વચિને કેળવી, સમજે તેના અર્થ; ગંભીર ભાવ છે જેહમાં, નહિ સમ જગમાં કેય. તે જ્ઞાનની આત્મધર્મ છે ભેદ ઘણું છે જ્ઞાનના, જાણે અભ્યાસી; સમજે સુગુરુ પાસથી, ભાવ દિન દિન ફાર. તે જ્ઞાનની આત્મધર્મ ૮ જ્ઞાન વિના સમકિત નહિ, સમકિત વિણ નહિ ત્યાગ; ત્યાગ વિના મુક્તિ નહિ, મુક્તિ સમ નહિ સુખ તે જ્ઞાનની આત્મધર્મ ૯ આદરશે જિનધર્મને, યપ કરી નરનાર; આત્માનંદ પ્રકાશથી, સિદ્ધિસુખ સદાય. તે જ્ઞાનની આત્મધર્મ, ૧૦
૧, અજ્ઞાનરૂપી અંધકાર. ૨. જ્ઞાનરૂપી દીપક. ૩. ભાવ. ૪. સારી રીતે. ૫. સ્વ-પર સમયનું યત્વ અથવા જડ-ચેતનનું જાણપણું. ૬. આત્મજ્ઞાનના પ્રકાશથી.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चैत्री नूतनवर्ष પૃથ્વીની “પ્રભુપ્રાર્થના”
૧૮[૬] દેહરે ૨૦૦] બે છગડા મળી કાપશે, ત્રણ મીંડાને ત્રાસ ચૈત્રી વર્ષારંભમાં, એ માગું અવિનાશ. ૧
હરિગીત છંદ આજે બધીય વસુંધરા, સંકટ-વિકટ સપડાઈ છે, ચોતરફ લાગી લાહ્ય, હાય-વ્યથા બધે સંભળાઈ છે; પૃથ્વીતણે પોત આ, ઓ નાથ ! દિલમાં ધારશો, હ૬ થ! હવે તે હે પ્રભુ! આ ત્રીવર્ષ સુધારશો. ૧
જ્યાં જોઈએ ત્યાં વિકૃતિનું, વિષમ વાતાવરણ છે, લાખો-કરડે માનવીનાં, મહાભયંકર મરણ છે; કંપી ઊઠે છે કાળ જ્યાં, “ઘ” ગરીબની દિલ ધારશે, દુર ! હવે તે હે પ્રભુ! આ ચૈત્રીવર્ષ સુધારશો. ૨ રે! રે!! રૂપાળી ભભૂમિ, જગતમાન્ય યશેશ્વરી, આ દશા થઈ તાહરી, નીરખું નયન આંસુ ભરી; દવ લાગી દુનિયા વિષે, અમૃત-જળે પ્રભુ ઠારશે, દૂર થઈં! હવે તો હે પ્રભુ! આ ત્રીવર્ષ સુધારશો. ૩ જય જય પ્રભુ જગદીશ્વરા, “કરુણાબ્ધિ” તારું વિર્ય છે, તું નિત્ય રક્ષણહાર તેયે, દોહિલ દુઃખ દર્દ છે, “મહામારી” જેવી મલવારી, અકથ્ય-કષ્ટ નિવારશે, આ પ્રાર્થના સોની સુણી, આ રિશી કુધારશો. ૪
દેહર વિધ્વંમર તુજ નામ છે, વિશ્વ ધરે વિશ્વાસ,
અરજ કરે આર્જવભરી, ગામનં-ઝારા. ૧ ભાવનગર–વડવા.
લી. સમાજ શુભચિંતક, તા. ૨૫-૩-૪૪ રેવાશંકર વાલજી બધેકા
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A વિકાસના વિયેગીને આશ્વાસન છે
લેખકઃ આ. શ્રી વિજયકસ્તુરસુરિજી મહારાજ
આત્મ વિકાસને પ્રકાશની પરાકાષ્ઠા આવા જીના મૃત્યુ માટે મહાશેક કરવાની પ્રાપ્ત કરવાને દેહાદિ સાધનેનું પરિવર્તન આવશ્યક્તા રહે છે. એવા જીવોની દયા ખાઈને કરવાની આવશ્યક્તા હોય છે. નિર્બળ તથા મૃત્યુના મેમાંથી બચાવવાની ચેષ્ટા કરવી જોઈએ. જીર્ણ સાધનેને છોડ્યા સિવાય વિકાસની વૃદ્ધિનાં બાહાથી અનેક પ્રકારના ઉપચારો કરીને મૃત્યુને સબળ સાધને મળી શકે નહિ માટે જ વિકાસનાં હરાવવા સતત તેમજ સખ્ત પ્રયત્ન કરવા જોઈએ. વિનભૂત સાધનેનો પરિત્યાગ કરીને અનુકૂળ સબળ સાધને મેળવવા આપણી દ્રષ્ટિથી વેર અંત:કરણથી વાસ્તવિક રીતે દેહગેહાદિન થનાર મહાનુભાવ માટે આપણે દિલગીર નો ત્યાગ કરનાર વિકાસી, જનતાની દષ્ટિએ ત્યાગ થતાં ખુશી થવું જોઈએ. કદાચ આપણે આપણા કરે તેમાં શાકને સ્થાન હાય જ નહિ, કારણ કે કઈ પણ પ્રકારના સ્વાર્થ અંગે વિકાસોત્સાહીના જે વસ્તુઓના ત્યાગને માટે આપણે શેક કરીએ વિકાસ વિરોધી સાધનોના પરિવર્તનમાં દિલગીર છીએ તે વસ્તુઓ તે ચિરસમયથી તેણે ત્યાગી થઈએ, શોક કરીએ, પણ તે આપણે એક જ હતી. એ ત્યાગ સ્થળ દષ્ટિવાળા આપણને અજ્ઞાનતા છે.
દષ્ટિગોચર થતો નહોતે. તે મૃત્યુની અવસ્થામાં
એટલે સ્થળ દષ્ટિવાળાને સાક્ષાત્કાર થવાવાળી સબળ તથા અનુકૂળ સાધનવિહીન વિકાસી
અવસ્થામાં દષ્ટિગોચર થયો તેથી શું આપણે શેક કે જે એક પ્રકારનો જ અભિલાષી છે, છતાં
કરે ઉચિત છે? વિલાસીનું ભાવી ભયવાળું સાધનની નિર્બળતાથી ઈચ્છિત સાધવા અસમર્થ
હોવાથી તેના આત્માના અધપાતને લક્ષ્યમાં બનીને અસફળ જીવનમાં જીવવી ઉદાસીન
રાખીને દયાથી દિલ દુખાય તો તે એગ્ય જ બનેલ છે, તેને નિર્બળ જીવનમાં જીવવા આપણે છે. કારણ કે એવા આત્માઓ કે જેઓ ભવાભિઆગ્રહ તેના અનિષ્ટનો જ ઉત્પાદક બને છે. નંદીપણે માનવદેહમાં વિલાસ કરી રહ્યા હોય
ઉચ્ચતમ સ્થાન મેળવનાર જીવન વિકાસીનું તેમને માનવદેહ છૂટી જવાથી વિકાસની મૃત્યુ એટલે મહોત્સવ, જ્ઞાન દર્શન અને દરિદ્રતાને લઈને વિવિધ પ્રકારની અનેક યાતઆનંદને નિરવધિ. વિકાસની તારતમ્યતાથી નાઓના ભાગી બની પિતાની સાચી સંપત્તિને વિભૂતિમાં તારતમ્યતા રહે ખરી, પણ સર્વથા વિનાશ કરવાવાળા હોય છે. એટલે એમના મૃત્યુ વિભૂતિનો અભાવ હોય નહિ. જડાસક્ત, ઈન્દ્રિ- સમયે આપણને અવશ્ય ખેદ થાય જ છે, પણ ચાના ગુલામ, વિલાસીઓને મૃત્યુ અત્યંત વિકાસ માટે તો કેઈને પણ ખેદ થયા નથી, ભયકારક છે, દુઃખની નિરવધિ દેખાડનારું છે. તેમજ થતો પણ નથી અને થાય તે ઉચિત નથી.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિકાસના વિયાગીને આશ્વાસન.
વિકાસના અભિલાષીને વિકાસી આત્માના વિયેાગ કાંઈક સાલે ખરો પણ તે વિકાસીના સંચાગ ભાગ્યાનુસાર થાય છે ને રહે છે. ભાગ્યની ન્યૂનતા થવાથી પેાતાને સાચા લાભ આપનાર વ્યક્તિના વિચાગ અવશ્ય થાય છે.
સયેાગ માત્ર વિચે ગવાળા હાય છે. અનાદિ કાળથી જડ તથા ચૈતન્યના સયાગ વયે ચાલ્યા આવે છે. આપણે આપણા એક જીવનમાં કેટલા સંચાગ વિયેાગ અનુભવ્યા છે, તેને આપણે સારી રીતે જાણીએ છીએ; છતાં જો આપણે સમભાવ છેાડીને હર્ષ-શેાકરૂપ વિષમભાવમાં ઉતરી જઇએ તે પછી આપણામાં અને વિકળમાં કાંઈપણ તફાવત રહેતા નથી માટે હમેશાં સમભાવ રાખવાની જરૂર છે. આ સમભાવની ટેવ પાડવાની અત્યંત આવશ્યકતા છે. આપણે મરનારની પ્રવૃત્તિએ અનુમેાદન તેમજ અનુકરણ કરવુ જોઇએ, તેમના ગુણે। સંભારીને પ્રમાદ ભાવનાવાળુ થવુ જોઇએ. તેઓ પાતાના વિકાસની વૃદ્ધિ કરી સંપૂર્ણ પ્રકાશ મેળવા એવી અંત:કરણની શુભેચ્છાવાળા થવુ જોઇએ. આત્મા અમર છે. કાઇ કાળે આત્મા અનાત્મા થતા નથી. આત્મા અનાત્મા થઈ જાય અને અનાત્મા આત્મા થઈ જાય તે સસારની અવ્યવસ્થા થઇ જાય. આત્માને વિનાશ એટલે જડસ્વરૂપ આકૃતિ તથા પ્રકૃતિનું પરિવર્તન થવું, વન જડતું થાય છે, જેને આપણે જન્મમરણુ કહીએ છીએ. આત્મા તે જન્મતા ય
આવા ઉત્તમ જીવનમાં રહીને અધમ વિચારાથી, અધમ વાસનાએથી, આપણે પોતાને પાતાના લાભને જતા કરીએ, આપણે અધમજ મિલન મનાવીએ છીએ. આપણે પોતે જ પરજીવીના જીવનમાં જીવી, ઉત્તમ જીવનને નષ્ટસિવાય બીજું કાંઇ જ નથી, માટે ટૂંકાં જીવભ્રષ્ટ કરીએ તે તે એક આપણી જડની ગુલામી
નથી તેમ મરતા ય નથી. આપણે ચર્મચક્ષુનમાં જીવી આપણે આપણી ઉન્નતિ, વિકાસ
છીએ એટલે આપણને અજાયખી લાગે. ચમચક્ષુવાળાને જડ જગતની ઇંદ્રજાળ જ દૃષ્ટિગોચર થાય છે. ચ ચક્ષુ વાસ્તવિક વસ્તુને જોઇ શકતી
કરવા પ્રયત્ન કરવા જોઇએ. સહુના માટે એક માટે મરનાર વિકાસીના પરિવર્તન માટે શેક જ રસ્તા છે. દેહાદ્ધિનાં પિરવત ના થવાનાં જ, ન કરતાં પેાતાનુ વિકાસી ઉત્તમ પરિવર્તન થાય તેવી ભાવના તથા પ્રવૃત્તિને આદર કરવા.
નથી. જડના અનેક પ્ર૫ચાને જ જોઇ શકે છે.
જ્ઞાનચક્ષુ વાસ્તવિક સાચી વસ્તુને જોઇ શકે છે, આત્માના અદ્ભુત વૈભવને નિહાળી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
卐
શકે છે, સંસારમાં સત્ત્ને સારી જાણી રીતે શકે છે માટે જ્ઞાનચક્ષુ સર્વોત્કૃષ્ટ છે.
For Private And Personal Use Only
૧૯
જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની અને ચચક્ષુવાળા
અજ્ઞાની. આપણે જ્ઞાની બનવું છે માટે ચ જ્ઞાનચક્ષુ છે તે આત્મિક સાચી વસ્તુ અને ચક્ષુ ન અનતાં જ્ઞાનચક્ષુ બનવું જોઇએ. જે સંપત્તિના હકદાર છે અને જેએ ચર્મચક્ષુ છે તે જડ સપત્તિના અધિકારી છે. આપણને આત્મિક સોંપત્તિ ઉપયોગી છે, સુખદ છે અને જડ સ ંપત્તિ દુ:ખદ છે, આપણું અનીષ્ટ કરનારી છે. સંચાગ વિયેાગમાં હર્ષ શાક ચમચક્ષુવાળાને જ થાય છે. જ્ઞાનચક્ષુવાળા સમભાવે રહે છે; કારણ કે જ્ઞાનચક્ષુવાળા જાણે છે કે સ યેાગ વિયેાગ પરવસ્તુને થાય છે. પેાતાની વસ્તુમાં સંયેાગ-વિયેાગને અવકાશ જ નથી, માટે જ જ્ઞાનચક્ષુ સમભાવી અને ચર્મ ચક્ષુ વિષમભાવી હાય છે. આપણે અત્યારે માનવ જીવનના ઉપયાગ કરી રહ્યા છીએ. માનવજીવન ઘણું જ પવિત્ર છે. માનવજીવન સર્વોત્કૃષ્ટ ગણાય છે. માનવજીવનમાં 'પૂર્ણ પ્રકાશ રહેલા છે. માનવજીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અમૂલ્ય ત્રણ રત્ના રહેલાં છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચે વિક્રમાદિત્ય ==
લેખકઃ મુનિ હેમેન્દ્રસાગરજી-પ્રાંતિજ
વિકમ નામના આર્યાવર્તમાં ઘણુ રાજાઓ લખે છે કે વિક્રમ સંવત્સરને પ્રચાર જેનોએ થઈ ગયા છે. વિક્રમ અને ભર્તુહરિ બને સર્વત્ર કર્યો છે. જેને વ્યાપારી હતા અને ભાઈઓની કથા પ્રચલિત છે. તે વિકમ બીજે સર્વત્ર પથરાયેલા હતા. જૈનાચાર્યો મૂર્તિ પ્રતિષ્ઠા હે જોઈએ. જેને સંવત્સર ચાલે છે તે તથા ગ્રંથનિર્માણ વખતે વીર સંવતને ઉલ્લેખ વિક્રમાદિત્ય ઇંગવંશી રાજ્યના પતન પછી કરતા, ત્યારપછી વિક્રમ સંવત લખવાની થયેલા બલમિત્ર ભાનુમિત્ર પછી નવાહન, શરૂઆત કરેલી છે, છતાં જૂનામાં જૂના શિલાગંધર્વસેન પછી મૌર્યવંશી—ચન્દ્રવંશી બલમિત્ર લેખો વિક્રમ સં. ૫૦૦ માં લખાયેલ મળે છે. થયેલ તે વિક્રમાદિત્યના નામથી ખ્યાતિ પામ્ય વિક્રમાદિત્યે સંવત્સર પ્રવર્તન વીર નિર્વાણ સં. છે. તે જેને હવે તે વાત સંભવિત છે. કવિ ૪૭૦ માં કરેલ છે. તે પ્રથમ થયેલ સર્વજ્ઞપુત્ર કાલિદાસ પ્રથમ વિક્રમાદિત્યના વખતે થયેલ સિદ્ધસેનસૂરિજીને ગુરુ માનતો હતો. તેનું જણાતા નથી. બીજા વિક્રમાદિત્યના સમયે સમગ્ર આયુષ્ય ૧૧૧ વર્ષનું હતું તે “તિથયેલા જણાય છે. તે વખતે બીજા સિદ્ધસેન વિરાભરણમાં ઉલ્લેખ મળે છે. વિક્રમ પહેલાં દિવાકરસૂરિ પણ હતા. તેમની સંસ્કૃત ભાષા સત્તર વર્ષે કાલિકાચાર્યજી થયા છે. જેના મળતી આવે છે. ભાગવતમાં કલિયુગના રાજા ઈતિહાસમાં કાલિકાચાર્યજી ત્રણ અને પાંચ ઓની યાદીમાં માત્ર “ગદંભિલજા દશકૃપા ” થયેલા છે. એક જ સરખા નામના ભિન્ન ભિન્ન તેવું લખીને ચલાવેલ છે. ત્યાર પછી ભવિષ્ય સમયે આચાર્યો થવાથી કાળગણનામાં ઘણું જ પુરાણ વગેરેમાં ગંધર્વસેનના પુત્ર વિક્રમાદિત્યને વિસંવાદ થવા પામ્યો છે. આવી રીતે વિક્રમ, ભગવાન શંકરે આર્યધર્મની રક્ષા અને શકના સિદ્ધસેનસૂરિ, કવિ કાલિદાસ તથા ભેજ વગેરે નાશ માટે કયા લખે છે. ઐતિહાસિક નોંધ- વ્યકિતઓ જુદા જુદા પ્રભાવને ધરાવનારી ટાંચણે અનેક વાર દેશ ઉપર થતાં આક્રમણને હોવા છતાં તેમના અતિહાસિક કાર્યો તેમજ લીધે સ્થળાંતર થવાથી નાશ પામ્યાં છે, તેમજ કાળગણનામાં ગરબડ થવા પામી છે. મહાતે વખતના લેકેને આજ જેવી ઐતિહાસિક રાજા વિક્રમાદિત્ય સિદ્ધસેનસૂરીશ્વરજીના ઉપનોધ લેવાની કાળજી પણ ઓછી હશે. તે દેશથી શ્રાવકનાં બાર વ્રતો સ્વીકાર્યા હતાં વખતના લખાતા ગ્રંથો પાછળ સંવત લખવાને અને શત્રુંજય મહાતીર્થને સંઘ પણ કાઢેલ. પ્રચાર હતો નહિ.
જીર્ણોદ્ધાર તેમજ નવીન જિનનિર્માણ કરેલ ગ્રંથ પાછળ સંવત લખવાને રિવાજ વિ. હોવાથી તે રાજા જેન હતા. બીજ થયેલા વિક્રમ સંવત ૯૦૦ લગભગ ચાલુ થયા હોય તેમ નામધારી રાજાઓ પણ ઓછાવત્તા અંશે જેને જણાય છે. કેટલાક વિદેશી ઈતિહાસવેત્તાઓ અસર નીચે આવેલા હેવાથી કથાનકેમાં બધાય
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“વિચારશ્રેણી” .
લેખક શ્રી વિજ્યકસૂરસૂરિ મહારાજ
૧. પગલિક વસ્તુઓ મેળવીને અજ્ઞાની વર્ગમાં બીજાઓ કરતાં હું ચઢિયાત છું. માનવીઓ મિથ્યાભિમાનમાં આવી જાય છે. આવું જાણવું અને માનવું તે મિથ્યાભિમાન અને પિતાને ભૂલી જાય છે, દેહને જ આત્મ- કહેવાય છે. સ્વરૂપપણે જુએ છે.
૩. આત્માને સાચી રીતે ન ઓળખવાથી ૨. દેહ જ હું પિત–આત્મા છું અને અણજાણુ-અજ્ઞાની માનવી પારકી વસ્તુઓમાં દેહના કૃત્રિમ નામની સાથે સંબંધ ધરાવનાર મમતા કરે છે. ધનાદિ સંપત્તિ મારી છે તથા ભાઈ ભાંડુ આદિ ૪. પરપિગલિક વસ્તુઓમાં મારાપણાની સ્વજન વર્ગ મારે છે, સંપત્તિમાં અને સ્વજન બુદ્ધિ થવી તે મમતા કહેવાય છે, અને પોતાના વિક્રમ નામ રાજાઓની બાબત એક વિકમમાં
- જ્ઞાનાદિ ગુણેમાં મારાપણું તે સમતા કહેવાય છે. સંમિલિત થવા પામી છે. આજે પણ પ્રસિદ્ધ 5
વિ પ. એક ક્ષણ પણ જેને વિગ ન થાય પુરુષોના લોકપ્રિય કાર્યને લીધે તેમના નામે
તે જ વસ્તુ પિતાની કહેવાય છે, અને તે વસ્તુ સાધુસમાજમાં કે ગૃહસ્થ વર્ગમાં તે જ રાખ- માત્રમાં રહેલા પોતાના ગુણ જ હોઈ શકે છે. વામાં આવે છે. જ્યારે જે નામ ઉપર ચઢેલા ૬. જે વસ્તુઓને સંગ વિયોગ થયા કરે કાર્યો હાથમાં આવે ત્યારે છુટાછવાયા સાધને છે તે પોતાની હોઈ શકે જ નહીં. દ્વારા અનુમાનથી એતિહાસિક સાધનમાં ભ્રાંતિ ૭. જ્યાં સુધી સાચી વસ્તુ સમજાય નહીં ઉત્પન્ન કરે છે. જેના ગ્રંથમાં વિકમની કથા ત્યાં સુધી મમતા ટળી શકતી નથી, અને જ્યાં વિવિધ સ્વરૂપમાં આલેખાયેલી, વિવિધ ભાષામાં મમતા હોય છે ત્યાં મિથ્યાભિમાન અવશ્ય જોવામાં આવે છે, તેમાં વિક્રમને જૈન માન્ય હોય જ છે. છે. જેનાચાર્યો અન્ય ધમી રાજાઓની, કથા આખ્યાયિકાઓ રચતા તેમાં જે રાજા જેના
૮. અજ્ઞાનની દ્રષ્ટિથી જેનાર જ્ઞાની ન હતો તેને બળાત્કારે જેને બનાવી શક્યા હોવાનો દાવો કરી શકતો નથી. નથી. જેમકે રાજા ભોજ, સિદ્ધરાજ અને બીજા ૯. આત્મિક ગુણ મેળવ્યા પછી અભિમાન રાજાઓ જે સ્વરૂપમાં હતા તે જ સ્વરૂપમાં રહેતું નથી. આલેખ્યા છે. માત્ર ગુણેનું કીર્તન કરીને ૧૦. આત્માને અમુક અંશે પણ વિકાસ ચલાવતા હતા, જેનાચાર્યો ધર્મા ધ ન હતા, સાધ્યા સિવાય ગુણવાન કહી શકાય નહીં. માત્ર આત્મદશી સંત હતા.
૧૧. ગુણવાનમાં અભિમાન હેય નહીં, માટે જ અભિમાની નિર્ગુણ હોય છે. સમજીને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૨
www.kobatirth.org
જે વન, વાણી કે વિચારનું અભિમાન કરાય છે તે ગુણ હાતા નથી પણ અવગુણુ હેાય છે.
૧૨. ગુણનું અભિમાન થઈ શકતુ જ નથી; કારણ કે અભિમાન અને ગુણ પરસ્પર વિધી છે.
૧૩. વિલાસ ગુણને ખાધક છે માટે વિલાસી ગુણી હાઇ શકે નહીં.
૧૪. જો ગળીના રગથી વસ્ત્ર શ્વેત થાય તા જ વિલાસથી વિકાસ સાધી શકાય.
૧૫. વિકાસીને પેાતાની ઓળખાણ કરાવવાની જરૂરત રહેતી નથી, છતાં જેએ આળખાણુ કરાવે છે તે વિકાસી નથી પણ વિલાસી છે. ૧૬. સાચી વસ્તુ મેળવ્યા પછી માયા કરવાની જરૂરત રહેતી નથી.
૧૯. કામની આવડત ન હાય, પણ પેાતાનું ડહાપણુ ખતાવી પ્રશસા મેળવવા અનધિકારીપણું કાર્ય માં માથુ મારનારની અજ્ઞાનીયે! ભલે પ્રશસા કરે; પણ જ્ઞાનીયાની સૃષ્ટિમાં તે અનાદરનું પાત્ર બને છે.
5
શ્રી આત્માનંદ પ્રકાશ ઃ
૨૦. આત્મગવેષણાની પ્રતિજ્ઞા લઈને જડ– પુદ્દગલના દાસ બનનાર પ્રભુના અપરાધી છે,
t
૨૧. માન પ્રતિષ્ઠા મેળવવા ક્ષુદ્ર પ્રાણિયાની આગળ દીનતા કરનાર ગુણાના દિગ્ની હાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર. દેહના કૃત્રિમ નામ માટે માનવજીવન વેડફી નાંખનાર જ્ઞાનિયાની પંક્તિમાં ભળી શકતા નથી.
૨૩. દેહની ગુલામીમાંથી મુકાયા સિવાય મહાત્મા બની શકાય નહીં.
૧૭. આત્મપ્રભા પ્રગટ્યા સિવાય પ્રભાવ- મની શકાય નહીં. શાળી અની શકાય નહી.
૨૪. અધર્મ અને અનીતિના આશ્રિત ગુણી અનવાના અધિકારી નથી.
અભિમાન રાખનાર સાચા ગુÈાથી વંચિત જ ૨૫. સ્વાથી દુનિયાની ષ્ટિમાં ગુણી હાવાનું રહે છે.
૨૬. દુ:ખના અનુભવ કર્યા સિવાય દયાળુ
૨૭. જ્યારે કૃત્રિમ નમ્રતા પાષાણુ હૃદયને ૧૮. આત્મિક ગુણ મેળવવાને અશ માત્ર કામળ મનાવે છે, તે પછી સાચી નમ્રતા - પણ અસત્યની આવશ્યકતા નથી. ત્માને કેમ ન કામળ બનાવે?
પૈસાદારને ત્યાં જન્મ્યા હાય તેથી કાર્ય શ્રીમંત નથી થઇ જતા. ધંધા–રાજગારમાં સારા પૈસા કમાયા હાય તેથી પશુ તે ધનવાન નથી ખની જતા: જેનું મન મોટું છે, ભાણામાંના અર્ધા રેાટલામાંથી પણ ખટકું રોટલા જે ખીજાને આપી શકે છે; પોતે થાડી અગવડ વેઠીને, સામાના માં ઉપર સતષ અને સુખની લાગણીઓ લહેરાવી શકે છે તે જ સાચા શ્રીમંત છે તે જ સાચા ધનવાન છે. ”
હું ને મારી બા’માંથી
જ
૨૮. કદાગ્રહનું મૂળ મિથ્યાભિમાન છે માટે કદાગ્રહું મિથ્યાભિમાનીને આળખાવે છે. ૨૯. મિથ્યાભિમાની સાચું સમજી શકે નહીં; કારણ કે મિથ્યાને સાચુ' જાણવાથી મિથ્યાભિમાન આવે છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મ સ્વરૂપને ઓળખે છે
લેખક મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજ.
હે ભવ્ય પ્રિય! આ જગતને જ્ઞાની પુરુષો કરે છે તેને પણ ખરું સુખ શું છે? તેને અસાર કહે છે. અસાર એટલ જેમાં તાવિક અનુભવ થતો નથી. પોતાના સ્વાર્થ માટે, બુદ્ધિથી કંઈ સાર નથી એવો સંસાર છે. પાપી પેટની પૂર્તિને માટે જે જીવ અન્યનું બૂરું હે ભવ્ય ! સંસારમાં ચાર પ્રકારની ગતિ છે: કરવામાં તત્પર છે તે પણ સુખ પામી શકતા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી. આ ચાર નથી, જેને સ્વપ્ન સમાન સંસારમાં સુખની ગતિમાં કોઈ સ્થાનમાં સત્ય સુખ નથી. સુખની આશા બંધાઈ છે તે પણ સુખને અધિકારી પાછળ દુઃખ છે, સત્ય સુખ નથી. સત્ય સુખ નથી. જેને સાધુપુરુષોની સંગતિ પેટી લાગે તો તે જ જાણવું કે જે સુખ પ્રાપ્ત થયા પછી છે તે પણ સુખ પ્રાપ્ત કરવા અધિકારી નથી. કદાપિ નાશ પામે નહીં. ચારે ગતિમાં એવું જે પિતાની મતિ પ્રમાણે જેમ ફાવે તેમ ચાલી સુખ નથી, માટે સત્ય સુખની પ્રાપ્તિ માટે ગુરુનાં અને સરુનાં વચનનો અનાદર કરે સત્સંગતિની જરૂર છે. સદ્દગુરુઓની કૃપાથી છે તે પણ સુખને અધિકારી નથી. જેને સત્ય સુખની ઓળખાણ થાય છે અને તે સદુઘમે આંખે દેખાતી વસ્તુઓમાં જ સુખની આશા પ્રાપ્ત પણ થઈ શકે છે. સંસારમાં દરેક પ્રાણીઓ બંધાઈ છે તે પણ સુખને અધિકારી નથી. સુખને ઈચ્છે છે, પણ સુખ કયાં છે? તે સુખ જે પ્રાણીને અન્યાયમાં પ્રીતિ છે તે સુખને શાથી મળે? તે કેઈ વિરલા જ જાણતા હશે. અધિકારી નથી. પ્રત્યક્ષ સુખમાં જેની વિશ્વાસ કઈ પ્રાણુ ખાવાપીવામાં સુખ માને છે, કોઈ વૃત્તિ છે તે સત્ય સુખનો અધિકારી નથી. સ્ત્રીસંગને સુખ માને છે, કઈ માનથી સુખ અષ્ટ કર્મને નાશ કરી જે નિર્મળ થયા છે માને છે ત્યારે કે રાજ્યથી, કેઈ લક્ષ્મીથી, એવા સિદ્ધના જીવો અખંડ અનંત સુખના કઈ પુત્રથી-એમ સે જીવ પોતપોતાની બુદ્ધિ અધિકારી છે. મુક્તિ સુખ કેવળ આત્માનું સુખ પ્રમાણે સુખને કલ્પી તે મેળવવા પ્રયત્ન કરે છે; છે. આત્મિક સુખને પ્રાપ્ત કરવાના બે માર્ગ પણ જ્યારે સુખની પ્રાપ્તિ થતી નથી ત્યારે છે: પ્રથમ મુનિ ધર્મ અને બીજો શ્રાવકધર્મ. અંતે પશ્ચાત્તાપ કરે છે. જે પ્રાણીને કેાઈ પંચમહાવ્રત અને છઠ્ઠ રાત્રિભેજનવિરમણ પણ જાતની ઉપાધિ નથી, આધિ નથી તેમજ વ્રત. એ છ વ્રતના પાલનપૂર્વક ચાલવું એ વ્યાધિ નથી, પરમાત્મ સ્વરૂપમાં ચિત્ત પ્રેરાયું મુનિધર્મ જાણ. મુનિધર્મના પરિપાલનથી છે, રાગદ્વેષ મંદ પડ્યા છે તે પ્રાણીને સાચા જ્ઞાનાવરણીયાદિક અષ્ટકમને ક્ષય થાય છે. એ સુખનો અનુભવ થાય છે. નિવૃત્તિ અવસ્થામાં બેમાંથી કઈ પણ માર્ગ અવલંબમાં પ્રથમ દેવ, સુખ સમાયું છે. સંસારની પ્રવૃત્તિ અવસ્થામાં ગુરુ, ધર્મની શ્રદ્ધાની જરૂર છે. અષ્ટાદશ દેષ સુખને બદલે દુઃખ જ સમાયું છે. જેનું મન જેનાથી સર્વથા દૂર થયા છે એવા અને જ્ઞાનાસંકલ્પ-વિકલ્પવાળું છે, તેને સુખ શું છે? તે તિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપરજણાતું નથી. જે પુરુષ હજારે જીવોની માતિશય-એ ચાર અતિશય તથા અષ્ટ મહાલાગણી દુઃખાવે છે, કરોડો જીવોને નાશ પ્રાતિહાર્યથી શોભાયમાન જિનેશ્વર વીતરાગ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવસ્વરૂપ–ચિંતવન
[ આ ભવસ્વરૂપ-ચિંતવન “ અધ્યાત્મસાર ” ગ્રંથને મૂળ તથા વિવેચન સાથેન ઉતારો છે. મૂળકર્તા ઉપાધ્યાય ભગવાન યશોવિજય વાચકવર છે. તેઓશ્રીએ ઉક્ત ભવસ્વરૂપ-ચિંતવન ખૂબ જ આલંકારિક ઢબથી ઘટાવી એક એક બાબતો એવી તો સચોટ વર્ણવી છે કે-સુઝ વાચકોને ઘડીભર ગરકાવ કરી નાખે. આ મહાપુરુષ પ્રારંભમાં એવો ભાવ જણાવે છે કે
આત્માનું હિત વિચારનારા પુરુષે એક ક્ષણવાર પણ એટલે ચિરકાળ સુધી ચિંતન કરવામાં જે અશક્ત હોય તેણે અલ્પ કાળ પણ ભવનું સ્વરૂપ-ચાર ગતિરૂપ સંસારનું જન્મ-જરામરણ-વિપત્તિ વિગેરેનું સ્વરૂપ મનને સ્થિર કરી નિપુણ બુદ્ધિથી વિચારવું.” જે આ ભવસ્વરૂપની સાચી ચિંતા જાગે તે ખરા વૈરાગ્યને ઉદ્દભવ થતાં કામ જ થઈ જાય અને હેય તે તે સ્થિરતાને પામે. વાચક અને લેખક મહેદય એ સ્થિતિને પામે એ જ સમીહા
પુણ્યવિજયે (સંવિઝપાક્ષિક ) ].
આ સંસાર ભયંકર સમુદ્ર જે છે. પહેલા પત્થરો પડે છે, અને આ તરફ વિકાર(એમ વિચારવું )
રૂપી નદીઓના સંગથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપી “આ એક તરફ દુસહ એ કામરૂપી આવતી દેખાય છે તો આવા સંસારરૂપી વડવાનળ ચોતરફ બન્યા કરે છે, આ બીજી સમુદ્રમાં કેને ભય ઉત્પન્ન ન થાય? બાજુએ વિષયરૂપી પર્વતના શિખર પરથી તૂટી વિવેચન–હે પ્રાણી! તે કારણ માટે તે જ દેવ તરીકે જાણવા, સર્વજ્ઞકથિત છે એટલે ભયનું કારણ હોવાને લીધે આ સંસારમુનિ ધર્મ તેને દ્રવ્યક્ષેત્રકાલાનુસારે આદરનાર
ન રૂપી સમુદ્રમાં કોને ભય ઉત્પન્ન ન થાય? સર્વ તથા સમ્યફ ધર્મોપદેશક ગુરુ જાણવા. ચાર
વિવેકી પ્રાણને ભય ઉત્પન્ન થાય છે, કેમકે તે ગતિ પરિભ્રમણ હેતુ અજ્ઞાન રાગદ્વેષનો ક્ષય
ભવસાગરમાં એક તરફ જોઈએ છીએ તે કરી સંસારસમુદ્રથી તારવાને વહાણ સમાન
દુસહ એ કામદેવરૂપી વડવાનળ સર્વ વીતરાગકથિત સત્ય ધર્મ જાણો. એ પ્રમાણે
દિશાઓમાં પ્રદીપ્ત દેખાય છે, જેમ સમુદ્રમાં
રહેલો વડવાનળ જળનું શોષણ કરવાથી સંતાત્રણ તત્ત્વની શ્રદ્ધા રાખવી. જિનકથિત ષ દ્રવ્ય તેના ગુણપર્યાયનું જાણવું તેથી સમ્યક
પનો હેતુ છે, તેમ સંસારમાં ઉત્કૃષ્ટ પ્રથમ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ધર્મને સાધન સાર એ
સુખનું રોષણ કરનાર કામદેવ છે. વળી બીજી છે કે આત્મા તે જ પરમાત્મ સ્વરૂપે થાય. આ
બાજુએ શબ્દાદિક પાંચ વિષયોરૂપી દુલ ધ્ય પ્રમાણે પરમાત્મપદ લક્ષ્મ વિચારી જે પુરુષો
પર્વતોના શિખર પરથી તૂટી પડેલા મૂઢ ધર્મમાગે વહે છે તે પુરુષ સ્વ૫ ભવમાં
આસક્તિરૂપ મોટા પત્થરો પડે છે-વ્યાઘાતકારી મુક્તિપદ પ્રાપ્ત કરે છે અને તે ખરેખર
થાય છે. જેમાં સમુદ્રમાં જતાં મનુષ્યને પર્વત પરમાત્મસ્વરૂપને ઓળખે છે.
પરથી પડતા પત્થરે અનેક ઉપદ્રવના હેતુ થાય છે, તેમ સંસારસાગરને સામે કાંઠે જનારા ભવ્ય
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવસ્વરૂપ-ચિંતવન
૧૯પ
પ્રાણીઓને વિષયે વ્યાઘાતકારી થાય છે, કેમકે ધૂમ્રની ઉપમા આપી છે. તથા જેમણે ઘણું વિષયી પુરુષ ભવનું ઉલ્લંઘન કરી શક્તા નથી. વિકાર ઉત્પન્ન કર્યા છે એવા ઈષ્ટ અને અનિષ્ટ વળી બીજા પ્રદેશમાં જોઈએ તે વિકારરૂપ શબ્દાદિક વિષયરૂપી અંગારા ઇન્દ્રિયોના સમૂહએટલે આત્મભાવનાના ત્યાગરૂપ નદીના આલિ- ' રૂપ અંગેન-અવયને બાળે છે-ભસ્મસાત્ ગને ઉત્પન્ન કરેલો કોરૂપી આવર્ત–આવેશ કરે છે માટે સંસાર ખરેખર પ્રત્યક્ષ અગ્નિદેખાય છે, જેમાં સમુદ્રમાં નદીએ કરેલા આવર્તી રૂપ છે. પ્રયાણ ભંગ કરે છે-કે છે, તેમ ભવસાગ- આ સંસાર હિંસાનું સ્થાન-કસાઈખાનું છે, રના પેલે તીરે જવામાં પણ ક્રોધાદિક વિત- “ અહો ! મહાખેદની વાત છે કે-આ કારક છે. સંસારમાં વસનારને ક્રોધની ઉત્પત્તિ
સંસાર મહાભયંકર હિંસાનું સ્થાન છે કેમકે અવશ્ય થાય છે માટે તેનાથી પણ આ ભવ
તેમાં સ્ત્રી, પુત્રાદિકના સ્નેહથી રચેલા પાશને સાગર ભયંકર છે.
ગળામાં બાંધીને અત્યંત દુઃખાસ્ત અને સ્વભાવઆ સંસાર અનિરૂપ છે.
થી જ દીન એવા પ્રાણુરૂપી પશુઓ શબ્દાદિક “જે સંસાર–અગ્નિમાં રતિરૂપ સંતાપવડે વિષમ વિષયરૂપી ઘાત કરનારા સુભટવડે ચપળ એવી પ્રિયારૂપી જવાળા કમળના પત્ર પીડા પામે છે.” જેવી શ્યામ કાન્તિવાળા કટાક્ષરૂપી ધળસમુહ- વિવેચન–હે જીવ! મહા અઘટિત ખેદને બહાર કાઢે છે તથા ઘણું વિકારને કર- કારક એ છે કે આ સંસાર મહાભયંકર હિંસાનું નારા વિષયરૂપી અંગારાઓ અંગને બાળી સ્થાન છે કેમકે સૂના સ્થાનને (પશુઓનું નાંખે છે તેવા આ સંસારસ્વરૂપ અગ્નિમાં કયે કતલખાનું) વિષે સ્ત્રી અને પુત્ર પરના સ્નેહસ્થળે સુખની સુલભતા છે? કયાંઈ નથી” રાગરૂપી તંતુઓવડે રચેલા પાશને–મજબૂત વિવેચન–હે આત્મા! આ પ્રત્યક્ષ દેખાતો
આ દેરીને ગળામાં નાંખીને-બાંધીને-પ્રકૃતિથી જ સંસાર જ જેનું શરીર છે, એવા અગ્નિને વિષે
કૃપણ એટલે અસાર પદાર્થ ઉપર પણ અત્યંત
મેહ બાંધેલો હોવાથી તુચ્છ અથવા દીન એવા એટલે સંસારરૂપી અગ્નિને વિષે સુખ કર્યો
જીરૂપી બકરાં વિગેરે તુચ્છ પ્રાણીઓ નાના ઠેકાણે સુલભ છે? કોઈ પણ સ્થાને સુખ છે જ નહિ કેમકે જે સંસારરૂપી અગ્નિમાં દેશની પ્રકારની વ્યથાથી પીડા પામ્યા છતાં અતિ
ભયંકર દુઃખરૂપ ફળને આપનારાં પૂર્વે કહેલા અભિલાષારૂપ સંતાપવડે-ઉષ્ણતાવડે ચપળ
શબ્દાદિક વિષયરૂપી ઘાત કરનારા સુભટેવડે અથવા વિસ્તીર્ણ એવી સ્ત્રીરૂપી જ્વાળાની ઉન્નત
પીડાય છે–અનેક જન્મ-મરણેથી કષ્ટ પામે શિખા રહેલી છે. સ્ત્રીઓ ઘણા વિકારને ઉત્પન્ન
છે, જેથી આ સંસાર હિંસાનું સ્થાન જ છે. કરનાર હોવાથી જવાળા જેવી કહી છે. સ્ત્રીરૂપ વાળા શ્યામ કમલના પર્ણ જેવી શ્યામકાંતિ- આ સંસાર રાક્ષસરૂપ છે. વાળા કટાક્ષરૂપી સ્ત્રીઓના કુટીલ નેત્રના પ્રાંત- “આ સંસાર રાક્ષસરૂપ છે કેમકે અવિદ્યાભાગરૂપી ધૂમાડાના સમૂહને-ગોટાને મૂકે છે અજ્ઞાનરૂપી રાત્રિમાં ચાલે છે, મસ્તક ઉપર અર્થાત્ તેવા ધુમાડાવડે પ્રાણીને અંધ કરે છે. ભયંકર કષારૂપી સપના સમૂહને વહન કરે સ્ત્રીઓના સૌંદર્યથી મોહ પામેલા મનુષ્ય છે-ધારણ કરે છે, ગળામાં વિષયરૂપી અસ્થિઅંધ જ બની જાય છે, તેથી તેના કટાક્ષને સમૂહને નાખે છે, તથા કામદેવરૂપી કુટીલ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વધર્મ બનવા યોગ્ય જૈન ધર્મ –
(ગતાંક પૃષ્ઠ ૧૮૨ થી શરૂ.)
લેખક–રા. ૨. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, બી.એ, એલએલ.બી. સાદરા.
આધુનિક સમયમાં વર્તતા તમામ ધર્મને ચાર સંગીની ન્યાયની દષ્ટિએ, આપણું સિદ્ધાંતની નિષ્પક્ષ બુદ્ધિથી મીમાંસા કરતાં- મહાન સુરિસમ્રાટે, મુનિપંગએ, પ્રસિદ્ધ તેના અનુયાયીઓના વર્તનને સવર્તન અને વ્યાખ્યાનવાચસ્પતિઓએ ઘણી ઘણું ઉપચાગી સદાચારની વિશુદ્ધ સેટીએ કસ મૂકતાં-જૈન શક્તિઓને, દ્રવ્યને અને સમાજ શાંતિને ધર્મના સિદ્ધાંતો સર્વમાન્ય વિશ્વધર્મ બનવા સર્વનાશ નોતરતી તિથિચર્ચા જેવા સામાન્ય
ગ્ય જૈન ધર્મના દાવાને ઘણે અંશે પુષ્ટિ અને ક્ષુલ્લક પ્રશ્નોની અનિચ્છનીય ચર્ચામાંથી આપતા જણાય છે. આવા મહત્વના પ્રશ્નની પીછેહઠ કરી, જૈન ધર્મના સર્વમાન્ય અને વિચારણામાં મર્યાદિત-સંકુચિત દષ્ટિને લેશ અપૂર્વ સિદ્ધાંતને નવયુગના જમાનાને અનુકૂળ માત્ર સ્થાન નથી, પરંતુ તેના સુઘટિત ઉકેલ અને ગ્રાહા થઈ પડે તે પદ્ધતિએ, શિષ્ટ ભાષામાં માટે તે સર્વદેશીય અને સમન્વય સાધક સવિસ્તર વિવેચન સાથે જનસમાજ સમક્ષ સર્વ વિશાળ દષ્ટિની અને ભાવનામય-ગગનવિહારી ધર્મના સિદ્ધાંતેના તુલનાત્મક અભ્યાસપૂર્વક ઉદાર દિલની જ જરૂર છે. યુરિમા વચનં આગળ કરવા કટિબદ્ધ થવું જોઈએ. થરા સર્ચ કર્થઃ સ્ત્રિના સિદ્ધાંતને અનુ- પરમ પગારી તીર્થકર ભગવાન અને કેવળસરનારા મહાનુભાવ પુરુષે જ તુલનાત્મક દષ્ટિ. જ્ઞાની મહાત્માએ તેમજ ગણધર મહારાજાઓથી પૂર્વકના જુદા જુદા ધર્મશાસ્ત્રોના પરિપકવ માંડીને તેમની પછીના જમાનામાં થઈ ગયેલ અભ્યાસથી જ ગ્ય નિર્ણય કરી શકે તેમ છે. શાસ્ત્ર-વિશારદ જનાચાર્યોએ પ્રત્યેક વિષયમાં મુખવાળે તે ભવ રાક્ષસ મહાદરૂપી દાંતાને દુઃખપ્રદ થાય છે. તથા વિષયરૂપી અસ્થિની પ્રગટ કરે છે–દેખાડે છે, માટે આ સંસાર- માળાને ગળામાં ધારણ કરે છે. વિષયી પુરુષે રૂપી રાક્ષસ વિશ્વાસ રાખવા યોગ્ય નથી.” ને જ સંસાર ગળે લાગે છે. તથા તે જીવ
વિવેચનહે પ્રાણી ! આ સંસાર રાત્રિ- હિંસા મોટા આરંભે અને પરસ્ત્રીગમનાદિક ચર એટલે રાત્રિને વિષે ભ્રમણ કરનાર રાક્ષસ નરક ફળને આપનારા મહાદેષરૂપી દાંતને જ છે, કેમકે તે રંકથી રાજા સુધી સર્વનું પ્રગટ કરે છે. એટલે કે વિકરાળ રૂપ દેખાડવા ભક્ષણ કરનાર છે તેથી તે વિશ્વાસ રાખવા માટે મુખ ઉઘાડીને દેખાડે છે તથા તે વક યોગ્ય નથી. વળી તે ભવ રાક્ષસ અજ્ઞાન દશા- એટલે વિષમ સ્વભાવને લીધે વિકરાળ-ભયંકર રૂપી ત્રિમાં સ્વેચ્છાએ ફરે છે. દુષ્ટોને અંધ- કામદેવરૂપી મુખને ધારણ કરે છે. અભય કાર જ ઈષ્ટનો સાધક હોય છે માટે અજ્ઞાન- ભક્ષણાદિ અનાચારનું આચરણ કરવામાં કામરૂપ રાત્રિચરપણું કહ્યું છે તે રાક્ષસ મસ્તક દેવ જ મુખ્ય હેતુ છે, માટે તેને મુખની ઉપમા પર વિષમ-ભયંકર એટલે જેનો વિષમ વેગ આપી છે. આવા પ્રકારનો ભવરાક્ષસ વિશ્વાસને ઉતરી ન શકે તેવા ક્રોધાદિક કષાયોરૂપી સર્પોના યોગ્ય નથી.
[ચાલુ સમૂહને ધારણ કરે છે. કષાયવાળાને જ સંસાર
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશ્વધમ' બનવા ચૈાગ્ય જૈનધમ,
પરમ નિપુણતાપૂર્વક જૈન ધર્મના સિદ્ધાંતાને એવી રીતે પ્રતિપાદન કરેલ છે કે જૈનેતર વિદ્વાનોને પણ તે અપૂર્વ પ્રકાશ પાડતા પ્રેરણાદાયી થઈ પડે છે. દુ:ખના વિષય એ જ છે કે અન્ય ખાખતામાં કદાગ્રહવશાત્
卐
પણ સમ્યરૂપે પરિણમે છે એવુ' શાસ્ત્રીય કથન ઉપરોક્ત મહાપુરુષ ફલિતાર્થ કરતા જણાય છે. અને હાલના જમાનામાં આવા મહાપુરુષાની આપણને ખરી જરૂર જણાય છે. વચનમાં અને લખાણમાં પરમ શિષ્ટતાઓ, અભિન ંદનીય ભરાઈ પડેલ આપણા આચાર્ય જૈન-માધ્યસ્થવૃત્તિ જાળવવા ઉપરાંત સંગીન અને સચાટ દલીલ આગળ કરવાની શક્તિ ધરાવનાર શાસ્ત્રજ્ઞ ધર્મના સિદ્ધાંતને જેટલા પ્રચાર કરી શકે છે તેની આગળ ફ્લેશપ્રિય લેભાગુ લેખકેાના પ્રયાસ કઇ ગણતરીમાં જ નથી.
ધર્મના અપૂર્વ સિદ્ધાંતાના યેાગ્ય પ્રચાર માટે જોઇએ તેટલા ઊગ્ર પ્રયાસ કરતા જણાતા નથી અને સમાજને કુસ'પફ્લેશથી ઉદ્ભવતા વિનાશની ગતિ તરફ જ ઘસડી જતા જણાય છે. કવચિત્ જૈનેતર વિદ્વાનાની કસાયેલી કલમથી, જૈન ધર્મના સિદ્ધાંતાને અપૂર્વ ઉત્સાહથી પ્રતિપાદન કરતા જોઈએ છીએ ત્યારે આપણા જેવા સામાન્ય અભ્યાસીઓને ગૈારવ ધારણ કરવાનું મન થાય છે અને આપણા માન્યવર આચાર્ચી ( જેમની સ ંખ્યા સમાજના સદ્ભાગ્યે ૭૦૭પ ઉપર થવા જાય છે) પૈકીના થાડા ઘણા શાસ્ત્રના પ્રખર અભ્યાસીએ આ વિષયમાં પેાતાના અમૂલ્ય વખતના સદુપયોગ કરતા રહે તેવી ભાવના અને તમન્ના જાગૃત થાય છે. આવી ભાવના સફળ થાય તે વિષયની પુષ્ટિ માટે વધારે દલીલે! આગળ કરવાની જરૂર રહે નહીં.
જૈન ધર્મના અપૂર્વ સિદ્ધાંતા અને ધર્મભાવનાઓમાં કાઇ કાઇ તા એકાકીપણે પણ એટલી બધી પ્રમળ અને પ્રભાવશાળી, રાચક અને આકર્ષક જણાય છે કે ઘડીભર અન્ય ખાખતા માજી ઉપર રાખીએ તેા પણ તે આગળ જણાવી ગયા મુજબના દાવાને તે ઘણે અંશે પુષ્ટિદાયક થઇ પડે તેમ છે.
પૂર્વકાલીન પ્રખર જૈન ધર્માચાર્યાએ સર્વ ધર્મના સિદ્ધાંતા માટે સાપેક્ષ દૃષ્ટિપૂર્વ ક–સમન્વય વૃત્તિથી કરેલ વિવેચન વાંચવાની તક મળે છે ત્યારે આપણને ધર્મ નું ખરું સ્વરૂપ સમજાય છે. ખરેખરા સમ્યગ્દષ્ટિને મિથ્યાષ્ટિના શાસ્ત્રો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
શકર ભગવાનના અવતાર ગણાતા પ્રખર વિદ્વાન શ ́કરાચાય પણ જૈનધર્મના અપૂ સિદ્ધાંતરૂપ મનાતા અનેકાંતવાદને તેના ખરા સ્વરૂપમાં સમજી શકેલ નહીં અને ‘ સ્યાદ્ અસ્તિ નાસ્તિ' જેવા શબ્દપ્રયાગથી ગુંચવણમાં પડી તેને શકાવાદ તરીકે માની લઇ તેના ચેાગ્ય સામના કરવામાં નિષ્ફળ ગયેલ. તેવા અનેકાંતવાદ-સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અનેક રીતે જોવાનુ કમાવે છે અને વીતરાગપ્રણીત જૈનધર્મીમાં તેનું કંઈક અપૂર્વ સ્થાન છે. અનેકાંતદર્શીનમાં જુદા જુદા સર્વદાના સમાસ થઇ શકે છે.
For Private And Personal Use Only
( આ માખતમાં વધારે વિવેચન માટે જીઆ વિદ્વાન્મુનિમહારાજશ્રી પુણ્યવિજયજીના “ જૈન દૃષ્ટિની મહત્તા ” ઉપરના લેખઆત્માનંદ પ્રકાશ પુ. ૧, પૃ. ૨૮ ).
આ રીતે વીતરાગપ્રણીત જૈન દર્શનના અનેકાંતવાદ-કમ, તેનાં ભેદ, પ્રભેદ, કર્મ પ્રકૃતિ ઉદય-ઉદીરણા, સત્તા-સ્થિતિ વિગેરે વિષયાનુ સવિસ્તર વિવેચન, પુનર્જન્મ-જન્માંતરના સિદ્ધાંત–સકળ કર્મના ક્ષય થતાં મુક્તદશા ભાગવતા પરમાત્મા ને જગકર્તૃત્વથી ઊભા થતાં ઉપાધિ અને દોષમાંથી મુક્ત રાખતા સિદ્ધાંત, નાસ્તિકતાના આરાપમાંથી બચાવી લઈ મૂત્તિપૂજાને સર્વ રીતે પુષ્ટિ આપતા પરમ પુનિત
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
શ્રી આત્માનંદ પ્રકાશ
ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, નિરાપ્રેરક તપશ્ચર્યા- શાંતિ અને સુલેહનું સામ્રાજ્ય પ્રવર્તશે ત્યારે પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રસંગની વિશ્વબંધુ વિશ્વધર્મની સ્થાપના માટે ઉત્કટ પ્રશ્ન સર્વ ત્વની ભાવનાને રીતે પુષ્ટિ આપતી અનેક અભેદ કે પ્રાજ્ઞ વિચારકોના હૃદયમાં અપૂર્વ તાલાઅને અપૂર્વ ક્ષમાપના પ્રવૃત્તિ (ખમતખામણ- વેલી જગવશે અને કેઈ સમર્થ નવયુગ પ્રવવર્ષભરમાં થયેલ દોષ અને અપરાધ માટે તૈક-યુગપ્રધાન મહાનુભાવ પુરુષનું પ્રાદુર્ભતત્વ મારી મેળવવી અને અન્યને આપવી), પ્રતિ- આપણી પુનિત મહત્વાકાંક્ષાઓને સફળ કરવા દિન સવાર-સાંજ કરવામાં આવતી પ્રતિક્રમણ શક્તિમાન થશે એવી ભાવના સેવવી અસ્થાને નથી. ક્રિયા-થઈ ગયેલ પાપકર્મની સરળતાપૂર્વક અત્યારે તો દુનિયાભરના આગેવાન રાજકબૂલત અને તેને માટે શુદ્ધ દિલનો પશ્ચા- પુરુષો અને સત્તાલેભી દેશનાયકે ક્ષણિક ઐહિક તાપ, મિતિ સવ્વભૂએ સુવેર મઝ ન કેણઈ સુખની પ્રાપ્તિ માટે સંહારક શક્તિનું તાંડવજેવા સૂત્રો આગળ કરતી મૈત્રી–પ્રમોદ-કરુણા નૃત્ય ઉઘાડી આંખે જોઈ રહેલ છે. નિર્બળ અને મધ્યસ્થની:પષક ભાવનાઓ-પરમ આલં- અને પરાધીન પ્રજાને ગુલામીદશામાં રખડતી બનરૂપ સામાયિક અને પિષધની ક્રિયા, દેશ- રાખી પ્રત્યેક બાબતમાં પિતાની શેષણનીતિના વિરતિ અને સર્વવિરતિપણાના ધમે, ગૃહસ્થ- અમલમાં પૂરબહારથી મહાલી રહ્યા છે. ઘડીભર જીવનને અજવાળતા માર્ગોનુસારીના પાંત્રીશ કદરત પણ તેમને મદદ કરતી જણાય છે, છતાં ગુણે, અહિંસા પરમ ધર્મ: જેવા પ્રાથમિક- પણ ઘોર અંધારી રાત્રિ પછી દિવસ અને સર્વમાન્ય સિદ્ધાંત, જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્ન- દિવસ પછી રાત્રિનો અવિરત કામ ચાલ્યા ત્રયીની ભાવના, ધર્મરૂપ રાજ્યમહેલને ટકાવી આવે છે તેમ પાપ કર્મને પણ વિશ્રામ મળશે રાખતા દાન, શીલ, તપ અને ભાવરૂપી આધાર અને સમસ્ત પ્રજાગણનું પુણ્યબળ જાગ્રત
સ્થાની કલપના, સાચું સ્વરૂપ, જ્ઞાનરહસ્ય થતાં સંહારક શક્તિ અદશ્ય થશે. ધમાચાર્યો વગેરે વગેરે અનેકાનેક બાબતો એટલી બધી પણ પિતાની ફરજ અને સમાજ પ્રત્યેની ભાવવાહી-કાર્યસાધક અને સિદ્ધિદાયી તરી જવાબદારી ભૂલી અંદર અંદરના કલેશ-કુસંપ આવે છે કે તે બધી સમુચ્ચય રીતે પ્રસ્તુત અને ઝગડાઓને પ્રોત્સાહન આપી રહેલ છે દાવાને ઘણું મજબૂત પુષ્ટિ આપી રહેલ છે. અને તેમના દષ્ટિરાગી અનુયાયીઓ તેમને * ઉપર જણાવેલ પ્રત્યેક વસ્તુનું સવિસ્તર વિઘાતક કાર્યમાં કેવળ સ્વાર્થ અને અંધશ્રદ્ધાના વિવેચન નિરનિરાળા સ્વતંત્ર લેખને વિષય વેગમાં તણાઈ મદદ કરી રહેલ છે તેવી થઈ પડે તેમ છે, એટલું જ નહી પરંતુ સિદ્ધ- પરિસ્થિતિને સમાજના સદ્દભાગ્યે અંત આવશે. હસ્ત શાસ્ત્રવિશારદ લેખક જ તેને પૂરેપૂરે સૈ કેઈ અને ખાસ કરીને દેશનેતાઓ ઈન્સાફ આપી શકે તેમ છે. એટલો વખત અને અને ધર્માચાર્યો વિશ્વશાંતિના ઉદ્દેશ માટેની
સ્થળસંકોચના કારણે તેને માત્ર અંગૂલી- ભાવનાપૂર્વક રચનાત્મક કાર્યમાં સમાજે ન્નતિના નિર્દેશ કરી સંતેષ ધારણ કરવો પડે છે. કાર્યમાં તન, મન અને ધનથી પિતાની સર્વ
ઐશ્વર્ય, મદ અને રાજ્યસત્તા લોભની શક્તિઓને ઉપયોગ કરતા થઈ જાય અને વિશ્વઆંધિને વિલય થતાં પ્રજાશાસનવાદ-સમાજ- ધર્મની પ્રરૂપણા માટેનો સમય બનતા પ્રયાસે વાદ અને વિશ્વબંધુત્વની ભાવનાના સિદ્ધાંત નજીક લાવી મૂકવા શક્તિમાન થાય એ જ સર્વત્ર પ્રચાર પામશે અને અખિલ વિશ્વમાં અભ્યર્થના.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
99099ew છે શ્રી સિદ્ધસ્તોત્ર వారిగాంచిన
રચનાર અને વિવેચક: ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ. બી. બી. એસ.
(ગતાંક પૃષ્ઠ ૩૬ થી શરૂ)
વસંતતિલકા વૃત્ત જ્ઞાન-દગાવરણને જસ અંતરાય, તે એકી સાથ પછી તરક્ષણ ક્ષીણ થાય;
હ્યાં તાલ ગર્ભઑચિ નાશથી જે પ્રકારે -તે સિદ્ધના ચરણ હે શરણું અમારે! ૧૯ શબ્દાર્થ –તે પછી જેના જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને અંતરાય, તક્ષણ એકી સાથે ક્ષીણ થાય છે –ગર્ભસૂચિને નાશ થતાં જેમ તાલ નાશ પામે છે તેમ-તે સિદ્ધના ચરણ અમને શરણરૂપ હે!
વિવેચન– જે મોહનીય કર્મનો ક્ષય થાય છે કે તરત જ જ્ઞાનાવરણ, દર્શનાવરણને અંતરાય એ કર્મ ત્રિપુટી એકી સાથે ક્ષય પામે છે. જેમ ગર્ભ સૂચિનો નાશ થતાં તાલ નાશ પામે છે, તેમ મોહ નાશ પામતાં જ્ઞાનાવરણાદિ શીધ્ર નાશ પામે છે કારણ કે તે કર્મો જેના અવર્ણભથી-આધારથી ટકી રહ્યા છે તે મૂળ આધારભૂત મોહકને પરાજય થતાં તે તે કર્મોનું પછી કાંઈ જેર ચાલતું નથી. જેમ કઈ ઇમારતનો મુખ્ય આધારસ્થંભ તૂટી પડતાં તે ઇમારત પડી જાય છે, તેમ કર્મને મુખ્ય આશ્રયદાતા-અધર્મને થાંભલે-મોહ તૂટી પડતાં, તેની આશ્રિત આખી કર્મ ઈમારત પાનાના મહેલની જેમ તૂટી પડે છે. “તત્તરાશાનદારનદનાન્યતમ પ્રદીફ્ટ સુપત્ર વારા || गर्भसूच्यां विनष्टायां यथा तालो विनश्यति । तथा कर्मक्षयं याति मोहनीये क्षयं गते ।।
–શ્રી તત્વાર્થસાર આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી. જો કે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણદિ કર્મો કહ્યાં છે; પણ આ કર્મની ઘણી મહત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મોહનીય કર્મનું બળવાનપણું છે, છતાં પણ તેને ક્ષય કરે સહેલ છે; એટલે કે જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી.” ઇત્યાદિ.
-શ્રીમદ રાજચંદ્ર આમ મોહનીય ક્ષય કરી જેણે જ્ઞાનાવરણદિ ક્ષય કર્યા, તે સિદ્ધના ચરણનું અમને શરણુ હે! અને પછી–
* મોહનીય કર્મ ક્ષય થતાં જ્ઞાનાવરણાદિ ક્ષય કેમ થાય છે ? તે માટે પરમતત્ત્વરહસ્યવિદ્દ, શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યજી આ પ્રમાણે ખુલાસો કરે છે – " सत्यं किन्तु विशेषोऽस्ति प्रोक्तकर्मत्रयस्य च । मोहकर्माविनाभूतं बन्धसत्त्वोदयक्षयम् ॥ तद्यथा बध्यमानेऽस्मिस्तद्वन्धो मोहबन्धसात् । तत्सत्त्वे सत्त्वमेतस्य पाके पाकः क्षये क्षयः ॥"
શ્રીપંચાધ્યાયી
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
શ્રી આત્માનંદ પ્રકાશ
સર્વજ્ઞ સર્વદશ વિતરાગ ભાવે, ચારે અધાતિ પણ અસમે ખપાવે;
જે ઉત્તરોત્તર ચડ્યા ગુણશ્રેણી ધારે તે સિદ્ધના ચરણ હે શરણું અમારે! ૨૦ શબ્દાર્થ –વીતરાગભાવે કરીને જે સર્વજ્ઞ સર્વદર્શી થઈ, અંતસમયે ચારે ય અજાતિ કર્મને પણ ખપાવે છે, અને આમ જે ઉત્તરોત્તર ગુણશ્રેણીએ ચઢયા છે તે સિદ્ધના ચરણ અમને શરણરૂપ હે!
વિવેચન ઉપર કહ્યું તેમ ભગવાન મેહનીયને ક્ષય કરી વીતરાગભાવ પામ્યા, એટલે યથાખ્યાત આત્મચારિત્ર' પામ્યા, જેવું આત્મસ્વરૂપ ખ્યાત છે–પ્રસિદ્ધ છે તેવું સ્વરૂપાચરણરૂપ શુદ્ધ ચારિત્ર પ્રસિદ્ધ કર્યું. આમ શુદ્ધ આત્મદર્શન, શુદ્ધ આત્મજ્ઞાન ને શુદ્ધ આત્મચારિત્રરૂપ પરમાર્થ મોક્ષમાર્ગની અભેદ એકતા આત્મામાં પરિણામ પામી, જિનના મૂળ માર્ગની સર્વાગ સંપૂર્ણ સિદ્ધિ થઈ, એટલે ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી થયા, અનંત ચારિત્ર વીર્ય ને અનંત સુખના સ્વામી થયા.
અને આમ ચાર ઘાતિકર્મ ક્ષય થવાથી, ભગવાનને અનંત ચતુષ્ટય પ્રગટયું. ઘાતિ કર્મ આત્માના મૂળ વિશેષ ગુણને ઘાત કરે છે, એટલા માટે તે “ઘાતિ” કહેવાય છે. દર્શન, જ્ઞાન, સુખ, સમ્યક્ત્વને ચારિત્ર જીવન વિશેષ ગુણ છે. દર્શનાવરણીય કર્મ દર્શનગુણને ઘાત કરે છે, જ્ઞાનાવરણીય જ્ઞાનગુણને ઘાત કરે છે, અંતરાય સુખગુણને ઘાત કરે છે, દર્શનમોહનીય સભ્યત્વને ઘાત કરે છે, ને ચારિત્રમોહનીય ચારિત્રને વાત કરે છે. આ ઘાતિકર્મને પણ ભગવાને ઘાત કર્યો, એટલે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ને અનંત ચારિત્રવિધિ એ અનંત ચતુષ્ટય સોળે કળાએ સમુદય પામ્યું, “ચૈતન્ય-કમલ પરિપૂર્ણ વિકાસ-હાસ ધારણ કરી રહ્યું, શુદ્ધ પ્રકાશભરથી નિર્ભર સુપ્રભાત થયે, સદા અખલિત એકરૂપ આત્મા આનંદમાં સુસ્થિત થયે, અચલ આત્મત ઝળહળી રહી; ” ભગવાન સાક્ષાત ‘વિજ્ઞાનધન” થયા, ‘આનંદધન’ થયા.
" चित्पिडचंडिमविलासिविकासहास-शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः।। आनंदसुस्थितसदास्खलितैकरूप-स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યવિરચિત સમયસાર કલશ. “નિષ્કારણ કરુણ રસસાગર, અનંત ચતુષ્કપદ પાગી હો મલ્લિજિન!”
–ગિરાજ શ્રી આનંદઘનજી “ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવછેદ જ્યાં, ભવના બીજતણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ મારગ સાંભળે જિનને રે! તે મારગ જિનને પામિરે, કિવા પામે તે નિજ સ્વરૂપ. મૂળ મારગ સાંભળો જિનને રે”
–મહાતત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી ભગવાન આનંદધન' દિવ્ય આત્મગુણના આવિર્ભાવથી “દેવચંદ્ર' થયા, અને વાતિકર્મ દેષના તિરાભાવથી “યશવિજય બન્યા, તે પણ હજુ તેમને “અધાતિ” કર્મને ઉદય અવશેષ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિહસ્તોત્ર
૨૧
રહ્યો હતે. આત્માના મૂળ વિશેષ ગુણને ઘાત ન કરે. તે “અધાતિ” કર્મ કહેવાય છે; જો કે આ
અધાતિ’ કર્મ પણ જીવના સામાન્ય ગુણને તે વધ કરે જ છે. સૌમ્ય, અવગાહ, અવ્યાબાધ અને અગુરુલઘુ એ જીવના સામાન્ય ગુણ છે; તેને વેદનીય આદિ ચાર અઘાતિ કર્મ હણે છેઃ વેદનીય કર્મ અવ્યાબાધ ગુણને હણે છે, આયુકર્મ સૌમ્ય ગુણને હણે છે, નામકર્મ અવગાહ ગુણને હણે છે, ગોત્રકર્મ અગુરુલઘુ ગુણને હણે છે. આ વેદનીય આદિ ચાર અઘાતિ કર્મ ભગવાનને ક્ષીણપ્રાય છતાં દેહની આયુષસ્થિતિ પર્યત વર્તે છે; “ સીંદરી બળે પણ વળ ન છોડે' તેમ આ કર્મ ખોખારૂપ આકૃતિ પણે માત્ર ભગવાનને ઉદયમાં છે, પિતતાનો ભાવ ભજવીને, વિદાય થાય છે તે પણ હવે તેમાં કઈ દમ રહ્યો નથી; જેની દશા દેહાતીત વર્તે છે એવા આત્મારામી પ્રભુને નિશ્ચલ આત્મસ્થિતિમાંથી ચલાયમાન કરવા તે બીલકુલ સમર્થ થતા નથી. “તર થાતીનિ રારિ જમાવ્યર્થતંરાયા વાતાવતુળાનાં હિલીવતિ વાસ્કૃતિઃ | ततः शेषचतुष्कं स्यात् कर्माघाति विवक्षया। गुणानां घातका भावशक्तेरप्यात्मशक्तिमत् ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યપ્રણીત શ્રી પંચાધ્યાયી વેદનીયાદિ ચાર કર્મ વત્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે મટિયે દૈહિક પાત્ર જે.
અપૂર્વ અવસર એવો કયારે આવશે?”
–શ્રીમદ્ રાજચંદ્રજી આ ભપગ્રાહી ચાર અઘાતિ કર્મને પણ પ્રભુ અંત સમયે ખપાવી નાંખે છે, એટલે મનવચન-કાયા ને કર્મની સમસ્ત વર્ગણ છૂટી જાય છે, સકળ પુદગલને સંબંધ તૂટી જાય છે. એક પરમાણુ માત્રની પણ ફરસણ રહેતી નથી ભગવાન પૂર્ણ, નિષ્કલંક, શુદ્ધચૈતન્યમૂતિ બને છે. “મન વચન કાયા ને કર્મની વર્ગ, છૂટે જહાં સકળ પુગળ સંબંધ જે, એવું અગિ ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અંબંધ જે.
અપૂર્વ અવસર એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જે.
અપૂર્વ અવસર
–શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ ઉત્તરોત્તર ગુણસ્થાનનાં શ્રેણરૂપ પાનમાલા પર ચઢતાં ચઢતાં ભગવાન મેક્ષ આસાદ પર આરૂઢ થયા, સહજ શુદ્ધ આત્મપદને પામી સાક્ષાત સહજામસ્વરૂપ બન્યા, “અયોગ” રૂપ પરમ યોગને સિદ્ધ કરી પરમ અગિ યોગી થયા.
" अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥"
–શ્રીહરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગદષ્ટિસમુચ્ચય. આવા સિદ્ધ ભગવાનના ચરણનું અમને શરણ હે!
(અપૂર્ણ )
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન સમાચાર
નિવૃત્તિપારાયણ શેઠશ્રી ભેગીલાલભાઈ, બહાર ગામના શુભાશિષના સંદેશાઓ વાંચી સંભ
લાવ્યા અને વિવેચન કર્યા બાદ શેઠ સાહેબ કાઈ કેાઈ જ ઈ જમાના કે સદીમાં કઈક સમયજ્ઞ
ભેગીલાલભાઇએ પિતાનું વક્તવ્ય નીચે મુજબ અને અનુકરણીય પુરુષ જન્મે છે. તેઓની વ્યવહાર, વ્યાપાર વ્યવસાયની પ્રવૃત્તિ એવી સંદર હોય છે કે રજુ કર્યું હતું. જે અન્યને દષ્ટાંતરૂપ થઈ પડે છે. તેવા પુણ્યશાળી મીલ લાઈનમાં મને લગભગ ૪૧ વરસ થયાં સજજન પુરુષ વર્તમાનમાં શેઠશ્રી ભેગીલાલભાઈ અને ભાવનગરમાં આવ્યું ૧૨ વરસ થયાં. ઈશ્વર મગનલાલ મીલવાળા છે. તેઓની સજજનતા, માયા- પાથી અને ખાસ કરીને મીલન ઓફીસર તથા લુપણું અને અસાધારણ ઉદારતા માટે આ સભાએ અન્ય સ્ટાફના સહકારથી હું આજે મારે ચાર્જ તેઓ સાહેબને માનપત્રદ્વારા સત્કાર કર્યો તે વખતે મારા પુત્ર ચી. રમણીકલાલને સોંપવા ભાગ્યશાળી ઘણું જણાવ્યું છે, લખાયું છે, એટલે માત્ર તેઓ થાઉં છું. મને કામને થાક લાગ્યો નથી. તેમ સાહેબે હાલમાં એક સુંદર દૃષ્ટાંત જન સમાજને કંટાળ્યો પણ નથી, પરંતુ પુત્રને પોતાની જવાબપુરું પાડયું છે તે જ હકીકત બતાવાય છે. ચાલીશ દારીનું સંપૂર્ણ ભાન રહે તેટલાજ કારણથી તેના ચાલીશ વર્ષ સુધી મીલ ઉદ્યોગમાં પ્રવૃત્ત રહી, લક્ષ્મી, ઉપર આ બે નાખું છું તેને હું છેલ્લાં સાત વરયશ અને ગારવતા પ્રાપ્ત કરી, પરંતુ હજી પણ સથી કામકાજની તાલીમ આપું છું. અને તે કેવી મીલ ઉદ્યોગના ધંધામાં સારી રીતે કેટલાક વર્ષો રીતે તેની ફરજ અદા કરે છે તે જાતે જોવાની કામ કરી શકે તેમ તેઓશ્રો હેવા છતાં, મીલ ઉદ્યો- ઇંતેજારી હોવાથી અને મારી સાથે શેઠ ધરમદાસ ગના ધંધામાંથી નિવૃત્તિ લઈ પિતાના સુપુત્ર શેઠ પણ સંમત થવાથી આજથી હું મીલના સક્રીય રમણિકલાલભાઈ કે જેઓ પિતાના પૂજ્ય પિતાની કામકાજમાંથી નિવૃત્ત થાઉં છું. થોડા વખત ઉપરજ નિશ્રાએ રહી સાત વર્ષ થયે મીલ ઉદ્યોગની તાલીમ મેં અહીં જ મારા પુત્રને મારા મીલનાં સ્ટાફનાં લહી રહેલ છે, તેમને પોતાના સ્થાન ઉપર (બે માણસ માટેના મારા વિચારે જણાવ્યા હતા, તે મીલના જનરલ મેનેજર તરીકેની રાજ્યના અમલદારો, વખતે મે ભારપૂર્વક કહ્યું હતું કે બને ત્યાં સુધી વ્યાપારીઓ અને મીલના સ્ટાફ સમક્ષ જાહેર રીતે સ્ટાફનાં માણસોમાં ફેરફાર કરે નહીં. સાધારણ એક મેળાવડો કરી નિમક કરે છે સુપ્રત કરે છે. ભૂલે લાગે છે પણ તેમને પ્રેમથી, સમજાવી સુધાતે રીતે પોતે નિવૃત્ત બને છે, અને ધર્મની તથા રવા પ્રયત્ન કરે. કોઈ ગંભીર કેશમાં જવાબદાર જન સમાજની સેવા કરવા અને આત્મ કલ્યાણ માણસને બદલાવવાની જરૂર પડે તે પણ પુરતે સાધવા, હવે પછીની જીંદગીમાં મનુષ્ય જન્મને સાર્થક વિચાર કરી પિતાના વિશ્વાસના એક બે ઓફીસકરવા માટે એક જાહેર મેલાવડ વૈશાખ શુદિ ૧૨ રની સલાહ લઈને જ ફેરફાર કરો, આ વસ્તુ શુક્રવાર તા. ૫-૫-૪૪ ના રોજ શ્રી મહાલક્ષ્મી ઉપર હું ફરી ભાર મુકું છું અને મને ખાત્રી છે કે મીલના ચોગાનમાં કરવામાં આવ્યો હતો. મારા વિચારો સાથે તે પણ સંમત થશે. મારા જાતી
પ્રથમ તેમના સેક્રેટરી શ્રીયુત ખાર સાહેબે અનુભવથી મને લાગ્યું છે કે મેનેજમેન્ટ કરનારે પોતાના
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હકક કકકકકકક કકકકક
ooooo
દાનવીર જૈન નરરત્ન
૧
નિર જન સ્ટડીયા
નિવૃત્તિપરાયણ શેઠ શ્રી ભેગીલાલભાઈ મગનલાલ મીલવાળા
be
શ્રી મહાદય પ્રેસ-ભાવનગર.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાના નવા થયેલા માનવંતા પેટ્રન સાહેબ મીલઉદ્યોગનિષ્ણાત અને કપ્રિય સર્જન નરરત્ન
----------
-
હું=
કે
E: ..::મહું છું
નિરંજન સ્ટડીયા
શેઠ શ્રી રમણીકલાલભાઈ ભેગીલાલભાઈ ભીલવાળા
શ્રી મહાદય પ્રેસ-ભાવનગર,
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર,
૨૦૩
સ્ટાફમાં જરાપણ અસંતોષ ન થાય તેની પુરી કાળજી મને મીલના ઓફિસરોને તથા સ્ટાફને છેલ્લા સાતેક રાખવી. મીલ લાઇનમાં મેં ૪૧ વરસો કાવ્યાં, પરંતુ વરસનો પરિચય છે; એ ઉપરાંત મારા પિતાશ્રીની મને લાગે છે કે અત્યાર સુધીની ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રી મને સલાહ મળતી રહેશે તેથી આ જવાબદારી અને હવે દુનીયાની બદલાતી પરિસ્થિતિની જે ઈસ્ત્રી ઉપાડવાની હામ ભીડું છું. મહેમ શેઠશ્રી હરગોવહશે તેમાં સમાન જમીનને ફરક હશે. એટલે નદાસ શેઠ મને પોતાનો ત્રીજો પુત્રજ ગણુતા અને છેલ્લામાં છેલ્લી શેખોળ ઉપર અને દિનપ્રતિદિન મારા ઉપર તેવી જ લાગણી રાખતા. શેઠશ્રી ધરમસુધારા થાય તે ઉપર સફળ થવા ઇચ્છનાર મીલ ઉપર દાસ શેઠ પણ મને પિતાનું ના ભાઈજ ગણે છે. એક મેનેજરે પુરતું લક્ષ આપવું પડશે. જ્યાં સુધી શેઠ શ્રી ધરમદાસ શેઠે મને આ જવાબદારી સંભાશીખવાનો અને જાણવાનો અવકાશ છે ત્યાં સુધી ળવાની તક આપી તે માટે હું તેઓશ્રીને ઘણે કેવળ મીલનું ચીંતવન રાખી મીલ કેમ પ્રથમ આભારી છું. મારા પિતાશ્રીએ જેમ મહૂમ શેઠશ્રી પંક્તિમાં આવે તેનું જ મનન કરવાનું હું અહી હરગોવનદાસ શેઠને મીલની સઘળી ચીન્તામાંથી ખાસ જણાવું છું. મારા પીસર, તથા સ્ટાફ મૂક્ત રાખ્યા હતા તેમ હું પણ શેઠશ્રી ધરમદાસ તરફથી જે મને સહકાર મળતા તેવાજ બલકે શેઠને મીલની ઉપાધીમાંથી મુક્ત રાખ્યું અને તેઓતેથી વધારે સહકાર મારા પુત્રને મળશે તેવી મને શ્રીના વિશ્વાસને પાત્ર રહું તેવો સતત પ્રયત્ન કરીશ સંપૂર્ણ ખાત્રી છે. પિતા પુત્રને ચાજ આપે તેનાથી અને પરમાત્મા મારા યત્નમાં સહાય આપે તેવી બીજો વધારે આનંદ હોઈ શકે નહિ. પણ મારો આ પ્રાર્થના છે. મારા પિતાશ્રીએ મને જે સલાહ આપી આનંદ કાયમ રહે તેવી કાર્યદક્ષતા મારો પુત્ર બતાવે છે તેને હું જરૂર અમલ કરીશ અને તેઓશ્રીએ તેજ અભિલાષા છે. અંતમાં એક વસ્તુ ન કહું તે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, તેને લાયક થવા મારી ફરજ ચુકે ગણાઉં. મને મારી કારકીર્દીમાં મહેનત કરતો રહીશ. મીલના સ્ટાફે મને જે માન ભાવનગર રાજ્ય તથા રાજ્યના અમલદાર સાહેબે આપ્યું છે તે માટે તેમને તથા આપ સર્વેએ અહી તરફથી મીલના કામકાજમાં સદાય સાથ મળતો રહ્યો પધારવા જે તરાદી લીધી તે માટે આપ સર્વેને છે અને ગમે તે વખતે ગમે તેની પાસે સહાય માગી આભારી છું. હોય ત્યારે તુરતજ મળી છે, જેને માટે રાજ્યને ત્યારબાદ ગાધી વલભદાસ ત્રિભુવનદાસે તેમજ અમલદાર સાહેબને આભાર માનું છું. સમયને અનુસરતુ પિતાનું વ્યકતવ્ય રજુ કરતાં ભાવનગરના પ્રજાજને તરફથી પણ મેં તો પ્રેમ જ જણાવ્યું કેઅનુભવ્યો છે તેઓએ મને પિતાને જ ગણે છે માનનીય અધિકારી વર્ગ, વ્યાપારી બંધુઓ અને અને ભાવનગરના આ વિશિષ્ટ ગુણે મને ઘણું જ અન્ય બંધુઓ આજે શેઠશ્રી ભેગીલાલભાઈની આકળે છે. અત્રે બધાનો આભાર માનવાની ફરી જેમ આપણે પણું આનંદને પ્રસંગ છે; કારણ કે તક લઉં છું.
શેઠ શ્રી ભોગીલાલભાઈ પિતાના સુપુત્રને હવે પછીને - ત્યારબાદ તેમના સુપુત્ર હવે પછી બન્ને મીલના માટે ધંધામાં સ્વતંત્ર અને સ્વાશ્રયી બનાવવા માટે જનરલ મેનેજર શેઠશ્રી રમણિકલાલભાઈએ બે મીલોના જનરલ મેનેજર બનાવી માલેકી પિતાનું વકતવ્ય રજુ કર્યું હતું.
સુપ્રત કરી પિતે નિવૃત્તિ પારાયણ બને છે, કોઈ આજે મારા પિતાશ્રી મારા પર ગંભીર જવા- સદીમાં સમયજ્ઞ, અને સર્વને અનુકરણીય દછાત લેવા બદારી નાખે છે. હું સારી રીતે જાણું છું કે મીલનું જેવા પુરૂષ જન્મે છે. તેવા શેઠ શ્રી ભોગીલાલભાઇ સુકાન સંભાળવું એ નાની સુની વાત નથી, પરંતુ છે, સોળ વર્ષની ઉમરે મીલ ઉદ્યોગના ધંધામાં
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
E;
શ્રી આત્માનંદ પ્રકાશ :
દાખલ થયા, એકતાલીસ વર્ષ સુધી મીલ ઉદ્યોગમાં જનસમાજ અને જૈન સમાજમાં એક નરરત્ન થઈ પ્રવૃત્તિ કરી મુંબઈ અમદાવાદ વગેરે શહેરની જેમ સર્વને એક સુંદર દૃષ્ટાંતરૂપ તેઓ થઈ પડે તેમ કાઠીયાવાડમાં પણ મીલ ઉદ્યોગને મગરૂરી લેવા જેવું પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ, હવે એક હકીકત બતાવી આપ્યું તેમજ દિવસનું દિવસ લક્ષ્મી અને આપની પાસે રજુ કરી મારું વકતવ્ય પુરૂં કરીશ, યશ પ્રાપ્ત કર્યો.
તે એ છે કે અમારી સભાને આજની ખુશાલી લક્ષ્મીને ચંચળ માની, આત્મકલ્યાણાર્થે તેને નિમિત્તે શેઠ સાહેબ ભોગીલાલભાઈએ રૂા. ચાર હજારની સચ્ચય પુષ્કળ કર્યો અને અસાધારણ રીતે સખા- રકમ બક્ષીસ કરી છે. જેથી અમારી સભા તેઓવતે કરી દાનવીરપણું પ્રાપ્ત કર્યું. શારીરિક શક્તિ શ્રીનું મુબારક નામ સભાના કેઈ કાયમી કાર્ય અને મન હજી પણ કેટલાક વર્ષો સુધી-દશ મીલ સાથે જોડશે અને રાજેશ્રી રમણિકલાલભાઈ અમારી ચલાવવાની શક્તી ધરાવે તેવી હોવા છતાં, ભૂતકાળના સભાના માનવંતા પેટ્રન થયા તે માટે આનંદ જાહેર ઇતિહાસમાં જેમ રાજાઓ વૃદ્ધ થતાં પુત્રને ગાદી કરી સભા તરફથી ઉપકાર માની બેસી જવાની રજા સોંપી આત્મસાધના કરવા ત્યાગ ધરતા. તેમજ ગ્રહો લઉ છુ. પણ વૃદ્ધ થતાં કારભાર પુત્રને સોંપી આત્મકલ્યાણ ત્યારબાદ આ રાજ્યના મહેરબાન જ્યુડીશીયલ સાધતાં, તેમ શેઠ ભોગીલાલભાઈએ ભૂતકાલીન એક આસીસ્ટંટ . ર. મેહેરબાન ભાસ્કરરાવભાઈ સુંદર દૃષ્ટાંત હાલમાં પુરૂ પાડયું છે. એટલે તેઓ એ પિતાના વ્યકતવ્યમાં જણાવ્યું કે રાજેશ્રી ભોગીસાહેબે કરી જાણ્યું અને છોડી પણ જાણ્યું. હવે લાલભાઈની જેમ આપણે પણ આનંદને દિવસ હું આપ સર્વેની પાસે એક અહિંને જ તાજો છે, રાજેશ્રી ભોગીલાલભાઈ મિલનસાર અને સજજન દાખલે રજુ કરું છું. આ રાજ્યના મુખ્ય અમાત્ય પુરુષ છે તેમણે રાજ્ય અને રાજ્યના અમલદારો મરહૂમ પટ્ટણી સાહેબ સર પ્રભાશંકરભાઈએ પિતાની સાથે અત્યાર સુધીમાં બહુ જ મિલનસારપણે કામ વૃદ્ધાવસ્થા થતાં પોતાના સુપુત્ર અને હાલના આ લઈ સંબંધ સાચવ્યો છે. તેમની બાબતમાં રા. વિશ્વરાજ્યના નામદાર દીવાન સાહેબ અનંતરાયભાઈને ભદાસભાઈએ ઘણી હકીક્ત કહી છે, એટલે વિશેષ પિતાની હૈયાતીમાં મુખ્ય દિવાન પદ ઉપર નિયુક્ત નહિં કહેતાં રા. ભેગીલાલભાઈએ અને રા. રમણિકા કરી, પિતે દિવાનપદ ઉપરથી નિવૃત્તિ લીધી હતી લાલભાઈ દિર્ધાયુ થઈ પિતાના મનોરથમાં ફલીભૂત તેમજ આપણું રાજેશ્રી ભોગીલાલભાઈએ પણ થાય તેમ આશિરવાદ આપું છું ત્યારબાદ ફૂલહાર આયુષ્યને અસ્થિર માની શરીર શક્તિ પૂર્ણ હોવા અર્પણ થતાં અલ્પહાર લઈ મેળાવડા વિસર્જન છતાં હવેની જીદગી આત્મકલ્યાણ માટે જ ઉપયોગી થયો હતે. ગણી છે. અમારી સભાના શેઠશ્રી ભોગીલાલભાઈ પેટ્રન સાહેબ છે જેથી અમારી શ્રી જૈન આત્મ
શ્રી તાલધ્વજગિરિમાં શ્રી જૈન નંદ સભા પણ તે માટે પોતાનો આનંદ જાહેર
બાલાશ્રમની સ્થાપના. કરવા સાથે શેઠ શ્રી ભેગીલાલભાઈ દીર્ધાયુ થઈ શ્રી તાલધ્વજગિરિ તીર્થને વહીવટ આચાર્ય વિશેષ વિશેષ જનસમાજની સેવા કરે, તેમજ મહારાજ શ્રી વિજ્યનેમિસૂરિશ્વરજી મહારાજની રાજેશ્રી રમણીકલાલભાઈ પણ દીર્ધાયુ થઈ સુખ પ્રેરણાવડે શેઠ ભેગીલાલભાઈ મગનલાલ મીલશાંતિપૂર્વક પોતાના વ્યાપાર મીલ ઉદ્યોગ વગેરે વાળા, વેરા ખાન્તિલાલભાઈ અમરચંદ ભાવનધંધામાં દિવસાનદિવસ વિશેષ વિશેષ પ્રગતિ સાધે, યશ ગરના અને વલ્લભદાસ ગુલાબચંદ તથા શાહ અને લક્ષ્મી પણ વિશેષ મેળવે અને દાનેશ્વરી થઈ પુરૂષોત્તમદાસ માવજી તલાજા એ ચાર ગૃહસ્થોની
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર,
૨૦૫
-
કમીટી નીમાતાં તે વહીવટ તે કમીટીએ હાથમાં કૃપાથી તે પૂર્ણ થશે જ. આવા તીર્થક્ષેત્રમાં શિક્ષલીધા પછી વ્યવસ્થિત વહીવટ થવા સાથે પ્રથમ ણની સંસ્થા ખેલવાથી બાલકની ધર્મ ભાવના ટકી શ્રી જૈન ભોજનશાળાની સ્થાપના કરવામાં આવી. રહે છે, સંસ્કારી પણ થાય છે. અમો આ સંસ્થાને એક જ વર્ષમાં ખર્ચ કાઢતા વીશ હજાર રૂપિયાની ભવિષ્યમાં અભ્યદય ઇચ્છીયે છીએ. બચત થઈ, ત્યારબાદ કેટલાક વખતથી જેના વિદ્યાર્થીની શિક્ષણ સંરયા ખેલવાની જરૂરીયાત
શ્રી મહાવીર જયંતિ મહોત્સવ બીકાનેર. કમીટી વિચારતી હતી. દરમ્યાન આજે વૈશાક શુદિ ૧૩ ના રોજ શ્રી તાલધ્વજગિરિ તીર્થમાં વરતેજ પ્રાતઃસ્મરણીય, વિશ્વવંદ્ય, જગતની મહાન નિવાસી શાહ મોહનલાલભાઈ તારાચંદના વિભૂતિ, ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર મુબારક હસ્તે મુંબઈ ભાવનગર તળાજા અને બીજા સ્વામીની જયંતિને મહેસવ પંજાબ કેસરી, અજ્ઞાન ગામના આમંત્રિત જૈન બંધુઓની હાજરીમાં શ્રી તિમિર તરણી, કલિકાલ કલ્પતરૂ પૂજ્યપાદ જૈનાજેન બાલાશ્રમનું ઉદ્દઘાટન થયું છે. શેઠ સાહેબ ચાર્ય શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલભભોગીલાલભાઈ મગનલાલ મીલવાળાની જ્યારે જરૂર સૂરીશ્વરજી મહારાજ સાહેબની અધ્યક્ષતામાં ઘણી જ પડે ત્યારે તળાજા હાજરી હોય છે અને પૈસાની ધામ ધૂમથી શ્રીમાન શેઠ ભંવરલાલજી રામપુરિયાની જરૂર પડે તે ઉપરોક્ત તીર્થ માટે ખડે પગે હવેલીમાં ચિત્ર સુદી ૧૩ ના રોજ સવારે નવ ઉદારતાપૂર્વક તૈયાર પણ હોય. ત્યારે ભાઈશ્રી વાગે હજારે નરનારીની ઉપસ્થિતિમાં ઊજવવામાં ખાતિલાલભાઈ પિતાને અનેક વ્યવસાય હોવા આવ્યો હતો. છતાં જાતિભેગ આપી આ તીર્થરક્ષક કમીટીની પ્રારંભમાં શ્રી છગનમલજી કોચરે મંગળાચરણ જવાબદારીપૂર્વક સેવા કરી રહ્યા છે. તેઓએ ધર્મ કર્યા બાદ પ્રખર શિક્ષા પ્રચારક, આચાર્ય મહારાજ સેવાને વાર ઉત્તરોત્તર પરંપરાથી લીધેલ છે. આવા શ્રીમદ વિજયલલિતસૂરીજી મહારાજ સાહેબે ભગ આવા પુણ્યવાન પુરુષોની કમીટી વહીવટ કરનાર વાનના આદર્શ જીવનચરિત્રમાંથી શ્રી વીર પ્રભુને હોય ત્યારે ' તીર્થની દરેક જરૂરીયાત પુણ્ય યોગે અપૂર્વ સદંશ દીવ્ય ભાષામાં દર્શાવ્યો હતો. ત્યાર આવી મળે છે પુરી પડે છે; હજી અનેક મોર પછી પં. દીનેશજીએ ધર્મ અને દર્શનને પારસ્પતૈયાર થઈ રહ્યા છે. જેનસમાજની સહાય વડે પૂર્ણ રીક સંબંધ બતાવી સ્વાવાદ સિદ્ધાન્ત પર વિવેચન થશે જ. આજના મેળાવડામાં કુંભ સ્થાપનાના થયા કર્યું હતું. પછી શ્રી મૂલચંદ રામપુરિયા (ઉંમર પછી મેળાવડાનું કાર્ય શરૂ થતાં પ્રથમ મંગળા- વર્ષ ૯ બીકાનેર નિવાસી શ્રીમાન શેઠ નથમલજી ચરણ કર્યા બાદ કમીટીના પ્રમુખ સાહેબ ભોગીલાલ રામપુરિયાના સુપુત્ર) એ ભગવાનના સમયે ભારતભાઈએ પિતાનું નિવેદન વાંચી બતાવ્યા બાદ, જુદા વર્ષની દશા શું હતી ? તેનું વર્ણન કર્યા બાદ જૈન જુદા વક્તાઓના વક્તવ્ય રજુ થયા હતા. રા. સમાજની પડતીનું મુખ્ય કારણ અશિક્ષા તથા કુસંપ મોહનલાલભાઈએ આભાર માન્યા બાદ પાંચ હજાર આદિ છે. તેનું દિગદર્શન અલંકૃત ભાષામાં કરાવી પીયા તેઓ સાહેબે રૂા. ૩૦૦૦) કમીટીના માન્યવર જનતા ઉપર અપૂર્વ પ્રભાવ પાડયો હતો. ત્યારબાદ પ્રમુખ શ્રી ભોગીલાલભાઈ એ સિવાય બીજા બંધુ- શ્રીમદ મણીસાગરજી મહારાજ સાહેબે ભગવાનના એએ યથાશક્તિ બાલાશ્રમને રકમ અર્પણ કરી આદર્શ જીવનમાંથી તેઓશ્રીના આદર્શ ગુણે પ્રાપ્ત હતી. તેર હજાર રૂપિયા ત્યાં થયા હતા. દશ હજાર કરવા પ્રેરણા કરી હતી. પછી શ્રીયુત જ્ઞાનચંદજી રૂપીયાના મુંબઈના વચન મળ્યા છે. પરમાત્માની કોચરે જૈન સમાજની વર્તમાન દશાનું વર્ણન
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
i
શ્રી આત્માનંદ પ્રકાશ :
પ્રભાત્પાદક ભાષામાં કરી જનતા પર ઘણો જ સારે અન્તમાં પ્રમુખશ્રીના ભાષણ બાદ આભાર પ્રભાવ પાડયો હતો. ત્યાર બાદ વૈદ્ય જસવંતરાયજી માની પ્રભુની જય દવનીના ગુંજારવ સાથે સભા જેને વાસ્તવિક જયંતિ મનાવવાનો હેતુ દર્શાવ્યું વિસર્જન કરવામાં આવી હતી. હતો. બાદમાં બીકાનેરના ધનીક તથા પ્રતિષ્ઠિત બીકાનેરમાં શ્રી ભાગવતી દીક્ષાને સજજનેની એક કમીટી સમાજમાં ધાર્મિક તથા
અપૂર્વ સમારોહ. સંસ્કૃત જ્ઞાનના વિશેષ વિકાસાર્થે એક વિશિષ્ટ પંજાબ કેસરી, અજ્ઞાનતિમિરતરણી, કલિકાલ સંસ્થા સ્થાપન કરવા માટે નીમવામાં આવી હતી. કલ્પતરૂ, પરમોપકારી, પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદુ જેના
ત્યાર બાદ પરમપૂજ્ય આચાર્ય દેવે પ્રભ- ચાર્ય શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસુરીત્પાદક ભાષામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના ૨જી મહારાજ સાહેબ, તથા પ્રખર શિક્ષા પ્રચાદિવ્ય ઉપદેશ પર પ્રકાશ પાડયો હતો. આપે આપના રક, મરુદેશોદ્ધારક, પરમપૂજય આચાર્ય મહારાજ ભાષામાં સમાજની વર્તમાન દશાનું પણ દિગદર્શન શ્રી શ્રી ૧૦૮ વિજય લલિતસૂરીજી મહારાજ, તથા કરાવ્યું હતું. આપે જણાવ્યું કે જ્યાં સુધી સમાજના વિવિંદ આચાર્ય શ્રીમદ્ વિજયવિદ્યારિજી મહાપ્રત્યેક બાળકને જૈન સાહિત્ય તથા સુસંસ્કૃતનો રાજ તથા પન્યાસ શ્રીસમુદ્રવિજયજી મહારાજ આદિ પ્રખર વિદ્વાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી ઠાણ ૧૨ અમારા પરમ પુર્યોદયથી બીકાનેરમાં જૈન સમાજની ઉન્નતિ આકાશ કુસુમવત સમજવી. કેટલાક સમયથી પધાર્યા છે. તેઓશ્રીના શુભાગમનથી આપે અન્તમાં જૈન યુનીવરસિટિની પણ આવશ્ય- અહિં અનેક ધાર્મિક કાર્યો સમારોહપૂર્વક થયા છે. દર્શાવી. છેવટ પ્રભુની જય બોલાવી સભા વિસર્જન અત્રેના સુપ્રસિદ્ધ શિક્ષાપ્રેમી દાનવીર શેઠ શ્રીમાન કરવામાં આવી હતી.
અગરચંદજી મૈદાનજી શેઠીયા તરફથી નવપદજી રાતના નવ વાગે તેજ સ્થળે શ્રીમાન શેઠ નથ• મહારાજની ઓળી બહુ જ ધામધૂમપૂર્વક ઊજવાઈ મલજી રામપુરિયાના પ્રમુખપણ નીચે આ મહોત્સવ છે. લગભગ દસ દિવસ સુધી બહારથી આવેલા ઘણાજ ઠાઠમાઠથી ઉજવવામાં આવ્યો. પ્રારંભમાં સેંકડો નરનારીઓની ભક્તિ પણ તેઓએ ઘણું જ મંગળાચરણ કર્યા બાદ ત્રણ વિદ્યાર્થીઓ વિવિધ ઊલ્લાસપૂર્વક કદી હતી. વળી પ્રભાવનાઓ પણ સ્કૂલના છાત્રોએ ભગવાનના જીવન સંબંધી ભાષણ સારા પ્રમાણમાં થઈ હતી. પ્રતિયોગિતામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધે હતો. શ્રી ત્યારપછી શ્રીયુત બરકૂટનિવાસીને દીક્ષા મહેમહાવીર જૈનમંડળ તરફથી ત્રણ ઇનામ રાખવામાં સવ બીકાનેરના નામાંકિત શેઠ રામપુરિયા ફેમીલી આવ્યા હતા. શ્રી મૂળચંદ રામપુરીયાને શ્રો સંઘ તરફથી તરફથી ઘણું જ ધામધૂમ સાથે ઊજવવામાં આવ્યો એક સોનાનો ચાંદ અર્પણ કરવામાં આવ્યો હતો. હતા. દીક્ષા નિમિત્તે આઠે દિવસ અઠાઈ મહેત્સવ બાદમાં અત્રેના સુપ્રસિદ્ધ વૈદ્ય. ૫. શંકરદતજીએ બહુ જ ઠાઠમાઠથી કરવામાં આવ્યો છે. મારવાડી વિ. વિજયશંકર (કક્ષા. ૭ રામપુરિયા જેન હાઈ- વૈશાખ વદી ૭ ને દિવસે દીક્ષાને વરઘોડે ભવ્ય સ્કૂલ)ને એક ચાંદ પિતાની તરફથી ભાવ પ્રતિ- અને શાનદાર ચઢયો હતો. વરઘોડામાં, નિશાન ઠંકા,
ગિતામાં ઇનામ જાહેર કર્યું ત્યાર પછી વિ. હાથી, બેંડવાજાઓ, પોલીસની ટુકડીઓ, મેટર, જ્ઞાનચંદ શેઠિયા ( કક્ષા. ૪ શ્રી જૈન પાઠશાલા ) ને તેમજ ઘોડાગાડીઓ આદિ સર્વ સામાન વિદ્યમાન શ્રીમાન તાજમલજી બોઘરાએ પિતાની તરફથી એક હતા. પંજાબના લગભગ દરેક શહેરોના ભાઈ બહેને ચાંદ ઇનામ આપવા માટે જાહેર કર્યું હતું. પછી વરઘોડામાં દેવ-ગુરૂના ભજન દ્વારા પિતાની અપૂર્વ ૫. વિવાધરજી શાસ્ત્રીએ સમયોચિત ભાષણ કર્યું હતું. ભક્તિ દર્શાવતા હતા.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર,
*
૨૦૭
મારવાડી વૈશાખ વદી ૮ ને મંગળમય શુભ વડી દિક્ષાનું મુહૂર્ત વૈશાખ સુદ ૬ નું છે. માટે પ્રભાતે બીકાનેર શહેરની બહાર શ્રી પાર્ધચન્દ્રસૂરીજીના વળાદથી શેઠ કુલચંદ ખીમચંદ તથા તેમના સુપુત્ર બગીચાની વિશાળ ભૂમિમાં બાંધેલ ભવ્ય મંડપમાં પ્રસિદ્ધ ગાયક શ્રીયુત ભૂરાભાઈ આવેલા છે. દીક્ષાની શુભ ક્રિયા થઈ હતી. મુખ્ય પદે પૂજ્યપાદ, બીકાનેરમાં વરસીતપના પારણુ તેમજ પ્રતિષ્ઠા વિશ્વવંદ્ય, પરમ તપવી, ચારિત્ર ચૂડામણ પરમપૂજ્ય તથા દીક્ષા ઉત્સવની ધામધૂમ. ગુરુદેવ શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરી. વૈશાખ શુદિ ના શુભ પ્રભાતે વરસી તપવાળા ધરજી મહારાજશ્રીની છત્ર છાયામાં દીક્ષીત મુનિ સાધ્વીજી તથા શ્રાવિકાઓએ નાદ મંડાવી વિધિમહારાજની દીક્ષા આચાર્ય ભગવંત શ્રીમદ વિજય. વિધાન કર્યું હતું અને પૂજ્યપાદ આચાર્ય મહારાજ વલ્લભસૂરીશ્વરજીના નામથી થઈ છે. અને દીક્ષીત શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી સમક્ષ જ્ઞાનપૂજન મુનિરાજશ્રીનું નામ નિપુણવિજયજી રાખવામાં આવ્યું કરી, વાસક્ષેપ નંખાવી આનંદપૂર્વક પારણા કર્યા હતા. છે. દીક્ષીત મમોલની દીક્ષા શ્રી મહેન્દ્રશ્રીજીના નામથી આ પ્રસંગે એક સારો મેળાવડો થયો હતે. કપડથઈ છે. અને તેમનું નામ મુક્તિશ્રીજી રાખવામાં વંજવાળા સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી તથા નંદાત્રીઆવ્યું છે. દીક્ષાના ચાર દિવસ અગાઉ મુનિરાજશ્રી છના સંબંધીઓ અત્રે આવી શક્તિ અનુસાર દ્રવ્યને નિપુણુવિજયજીના પિતા અહિં આવી પહોંચ્યા હતા. વ્યય કરી પારણામાં સારો લાભ લીધો હતો. વૈશાખ બીકાનેરના ધનકુબેર, ક્રોડાધિપતિ રામપુરિયા શેઠ પણ વદિ ૬ ના દિવસે જીનમંદિર તથા ગુરુમંદિર તથા સહકુટુંબ હાજર હતા. મોલ બહેનના માતાપિતા થક્ષણીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વૈશાખ તેમજ સ્વર પક્ષના જનોપણ હાજર હતા. અને શુદિ ૭ ના દિવસે નવીન દીક્ષીત મુનિરાજશ્રી ૩૫તેઓએ પણ દીક્ષાની સહર્ષ આજ્ઞા આપી હતી. વિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી જનકવિજયજી આ દીક્ષાનો તમામ ખર્ચ અહિના કોઠાધિપતિ શેઠ મહારાજ તથા નવીન દીક્ષીત સાધ્વીજી શ્રી મુક્તિહજારીમલજી હીરાલાલજી રામપુરીયાની પેઢીના
શ્રીજીને વડી દીક્ષા આપવામાં આવી હતી. વડી દીક્ષા માલિકોએ ઉપાડી લીધો હતો. અને તેઓ જ શ્રી લેનાર શ્રી જનકવિજયજી મહારાજના ભાઈઓ નિપુણુવિજયજી મહારાજના માતાપિતા બન્યા હતા. જે બંસરથી આવ્યા હતા. આ સર્વેમાં શુભ પ્રસંગેની - હવે મારવાડી વૈશાખ વદ ૧૧. ( ગુજરાતી ઉજવણી પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય પૂર્વક થઈ ચૈત્ર વદ ૧૧ ) ના દિવસથી પ્રતિષ્ઠાનો સમારંભ હતી, અને વડી દીક્ષાના દિવસે અનેક શ્રાવક શ્રાવિકાથશે. શહેર બહાર આવેલા વિશાલ ભવ્ય મનોહર એ બચ્ચારણ કર્યા હતા. આચાર્ય ભગવંતના ગુરૂમંદિરમાં આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરિજી વરદ હસ્તને વાસક્ષેપ લઈ સર્વ કૃતાર્થ થયા હતા. જગદગુરૂ ભટ્ટારક શ્રીમદ્દ હીરવિજયસૂરીજી તથા નવ- પ્રતિષ્ઠાની વિધિ-વિધાન કરાવવા માટે વળાદનિવાસી યુગ પ્રવર્તક આચાર્ય શ્રીમાન વિજયાનંદસૂરીજી મહા. કુલચ દભાઈ અમચ
કુલચંદભાઈ ખેમચંદ તેમજ તેમના સુપુત્ર સુપ્રસિદ્ધ રાજની વિશાલકાય પ્રતિમાઓ બિરાજમાન થશે.
ગાયક ભૂરાભાઈ આદિ પધાર્યા હતા. અને નવીન ભવ્ય મનોહર જિનાલયમાં ભગવાન શ્રી
શાંતમૂર્તિ મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજની પાર્શ્વનાથસ્વામી તખ્તનશીન થશે. આ પ્રતિષ્ઠાનું શુભ સ્વર્ગવાસ તીથી ફાગણ સુદ ૧૦ ના દિવસે તેમના સાત વૈશાખ સુદી ૬નું છે. અને નવીન દીક્ષીત શિષ્ય શ્રી વિજયકુસુમસૂરિના ઉપદેશથી ગામ કટોસણ મુનિ મહારાજ શ્રી રૂપવિજયજી મહારાજ, મુનિ (ગુજરાત) રાજયમાં જાહેર તહેવાર તરીકે પાળવાને મહારાજશ્રી જનકવિજયજી મહારાજ તથા મુનિશ્રી તે ગામના ઠાકોર શ્રી કીર્તિસિંહજી સાહેબે કર્યો છે. નિપુણવિજયજી મહારાજ અને સાધ્વીશ્રી મુનિશ્રીજીની
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
શ્રી આત્માનંદ પ્રકાશ :
મુંબઈ શ્રી આત્માનંદ જૈન સભા તરફથી પણ સંગીતના નિષ્ણાત માસ્તર પાસે કરાવેલ છે. ગઈ ચિત્ર માસની ઓળીના દિવસોમાં શ્રી પાલ ચરિત્ર, આચાર્ય દેવશ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહાઆયંબીલને સાર આખ્યાન દ્વારા નવે દિવસ ઉજ- રાજના પટ્ટધર મુનિ મહારાજશ્રી વિવેકવિજયજી વવામાં આવ્યો હતો જે પ્રથમ પ્રસંગ હતા, કવિ મહારાજની છબી આપી આ બુક અલંકૃત કરેલ ભેગીલાલ રતનચંદ પાટણવાળા દ્વારા આખ્યાને છે. કિંમત ચાર આના મંગલ પારેખને ખાંચો થયા હતા. જેન અને જૈનેતર બંધુઓ બહેનેની અમદાવાદ પ્રકાશકને ત્યાં મળશે. સારી હાજરી હતી. તેમજ ચિત્ર શુદિ ૧૩ શ્રી મહા- કલ્યાણ (ત્રિમાસિક)–સંપાદકઃ સેમચંદ વીર પ્રભુ જન્મ કલ્યાણ મહેસવા આઠથી નવ ળ
' ડી. શાહના પુસ્તક પ્રથમ ખંડ પ્રથમ અને બીજે સંસ્થાઓના આશરા હેઠળ ઉજવવામાં આવ્યો હતો. તે
' પ્રગટ થયેલ છે. આવી સખ્ત મોંઘવારીના વખતમાં અધ્યક્ષ સ્થાને રાવસાહેબ કાન્તિલાલ ઈશ્વરલાલ ન
આ એક નવા પેપરનું પ્રકાશન કરવું તે જમ્બર સાહસ જે. પી. ના નીચે આ મહોત્સવ ઉજવવામાં આવ્યા છે. આ ત્રિમાસિકની બાહ્ય સુંદરતા સાથે આવેલા હતો. આ સભા તેવા દેવ, ગુરુ, ધર્મ ભક્તિના જાહેર વિવિધ લેખો પણ વાંચવા જેવા છે. સંપાદકીય કાર્યો જે કરે છે તેની અનુમોદના કરીએ છીએ. નિવેદનમાં જૈન સંસ્કૃતિ અને તેના સાહિત્ય પ્રવાહ
જે રંધાઈ રહેલ છે તેની સામે શક્ય પ્રયત્નો કરવા સ્વીકાર સમાલોચના
પિતાનું મંતવ્ય ટુંકામાં જણાવી છેવટે જૈન સંસ્કૃતિની જૈનશાસ્ત્રીય સંગીત પાઠશાળા-પ્રકાશક: સેવા માટે સંપાદકનો આ પ્રયત્ન છે તે ભવિષ્યમાં ભુરાભાઈ કુલચંદ શાહ અમદાવાદ. આ બુકમાં સત્તર ફલિભૂત થાઓ એમ અમે ઇચ્છીએ છીએ. આ પ્રથમ રાગની નેટેશન સારીગમ સાથે આપવામાં આવેલ અંકમાં આવેલા માનનીય લેખ વાંચવા જેવા છે. છે. સામે જુદા જુદા તાલના નરઘાંના બોલો પણ તેમજ આ ત્રિમાસિકને ઉત્તેજન આપવાની આવઆવેલ છે. સંપાદક સંગીત પ્રેમી અને અભ્યાસક ચક્તા જોઈયે છીયે. મળવાનું સ્થળ મહેસાણું શ્રી છે એટલે જૈન પાઠશાળામાં પણ ચલાવી શકાય. જૈન શ્રેયસ્કર મંડળ. વાર્ષિક મૂલ્ય રૂા. ૭-૦-૦ તે પ્રમાણેની પદ્ધતિથી પ્રકાશન કરેલ છે. નેટેસનો
શાંતમૂર્તિ મુનિરાજશ્રી દેવચંદ્રજી મહારાજનો સ્વર્ગવાસ.. વિદ્વાન મુનિરાજશ્રી દેવચંદજી મહારાજ થડા વખતની બિમારી ભેગવી ચૈત્ર વદિ ૧ રવિવારના રેજ સેનગઢ શ્રી મહાવીર જેનચારિત્ર રત્નાશ્રમમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. સેનગઢના શ્રી સંધે, મુનિરાજશ્રી કલ્યાણચંદજી મહારાજ વગેરે મુનિઓએ અને વિદ્યાર્થીઓએ લાગણીપૂર્વક વૈયાવચ્ચ સારવાર કરી હતી. શ્રી દેવચંદ્રજી મહારાજ વિદ્વાન, શાંતિપ્રિય હોવા સાથે વ્યાખ્યાન શૈલી બહુ જ ઉંચા પ્રકારની હતી. તેઓ સ્થાનકવાસી મુનિ હોવા છતાં ક્રિયાપાત્ર, સમભાવી, મુનિરત્ન હોવા સાથે પિતાના સમાજનો મેહ બીલકુલ ન હોવા સાથે જૈન જૈનેતર સર્વને માટે એક સરખા હતા. કાળ પાસે કોઈનું ચાલેતું નથી. ભાવિભાવ બળવાન છે પરંતુ તેમના સ્વર્ગવાસથી સ્થાનકવાસી જૈન સંઘને અને અન્યને માટે પણ એક વિદ્વાન ત્યાગીની ખોટ પડી છે. તેના પવિત્ર આત્માને અખંડ અનંત શાંતિ પ્રાપ્ત થાએ તેમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
..................................................................................................................................................................‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒
श्री परमात्मने नमः ॥
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગરના– ૪૭ મા વન—
રિપોર્ટ
‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒........................
呼你
Acharya Shri Kailassagarsuri Gyanmandir
----
............
...................................................
આ સભાના આ ૪૭ મા વર્ષના રિપે, આવકજાવક, હિસાબ, તેની કાવાહી સાથે આપની સમક્ષ રજી કરતાં અમને હૂ થાય છે. આ સભા આજે ૪૮ મા વર્ષમાં પ્રવેશ કરે છે. ગુરુકૃપા, અને કાય વાઢકાની નિસ્વાર્થી સેવા-ગુરુભક્તિ, અને સત્ર સભ્યાની પૂર્ણ સહાનુભૂતિ, પ્રેમ અને વિશ્વાસ વગેરેથી દર વર્ષે વિશેષ વિશેષ પ્રગતિશીલ થતી જાય છે તેમાં પણ આપ સવ કાળા હેાવાથી સ માનવતા સભાસદોને આનંદ, ગારવ અને અભિમાન લેવા જેવું અને તે સ્વાભાવિક છે.
For Private And Personal Use Only
યુરોપીય મહાન વિગ્રહને લઇને દરેક વસ્તુની જેમ કાગળા, છાપકામ વગેરેના અસાધારણ ભાવા વધેલા હેાવાથી આ રિપે સક્ષિપ્તમાં પ્રગટ કરવા છતાં કાંઇ પણ કાવાહી રહી જવા દીધી નથી.
સ્થાપના. ૧૯૫૨ ના દ્વિતીય જેઠ સુદ ૨ ના રાજ પ્રાતઃ સ્મરણીય શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી પચીશમે દિવસે ગુરુભક્તિ અને સ્મરણ નિમિત્તે આ સભાનુ સ્થાપન કરવામાં આવ્યુ છે.
ઉદ્દેશ—જૈન બધુએ અને હેંના ધર્મ સંબધી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે તેવા ઉપાયે। યેાજવા, ખને પ્રકારની કેળવણીની વૃદ્ધિને માટે યથાશક્તિ દરેક પ્રકારની સહાય કરવા, પૂર્વાચા' મહારાજકૃત પ્રાકૃત, સંસ્કૃત, અને ગુજરાતી ભાષામાં ઉચ્ચ કક્ષાના સાહિત્યનું પ્રકાશન અને બને તેટલી ઉદારતાથી તેના હેાળા પ્રચાર કરવા, વિવિધ સાહિત્યના ગ્રંથાને ડેાલ કરી ફ્રી લાઈબ્રેરી અને વાંચન પૂરૂ પાડવા સારૂં એક સુંદર પુસ્તકાલય કરવા, વિવિધ સાહિત્ય પ્રાચીન, અર્વાચીન હસ્ત લીખીત વગેરે પ્રતાના સંગ્રહ કરી એક ઉત્તમ જ્ઞાનમ ંદિર કરવા વગેરેથી દેવ, ગુરુભક્તિ, અને જૈન સાશનની સેવાના કાર્યો કરી સ્વપર આત્માશિત કરવાના છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધારણ–પેન સાહેબે, પહેલા બીજા વર્ગના લાઈફ મેમ્બરે અને વાર્ષિક સભાસદો મળી આ વર્ષ આખરે નીચે મુજબ સંખ્યા છે.
પેટ્રન સાહેબ. ૧. શ્રીમાન બાબુસાહેબ બહાદુરસિંહજી સિંધી ૭. શેઠ સાહેબ માણેકલાલ ચુનીલાલ જે. પી. ૨. શેઠ સાહેબ ચંદુલાલ સારાભાઈ મોદી બી. એ. ૮. શેઠ સાહેબ કાંતિલાલ બરદાસ ૩, રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. ૯. રાવબહાદુર શેઠનાનજીભાઈ લધાભાઈ જે. પી. ૪. શેઠ સાહેબ માણેકચંદ જેચંદભાઈ ૧૦. શેઠ સાહેબ ભોગીલાલભાઈ મગનલાલ ૫. ,, નાગરદાસ પુરુષોત્તમદાસ ૧૧. શેઠ સાહેબ રતિલાલભાઈ વર્ધમાન ૬. , રતિલાલ વાડીલાલ
૧૨. શેઠ સાહેબ પદમજીભાઈ પ્રેમજીભાઈ એટલે બાર પેટ્રન સાહેબે, ૯૮ પ્રથમ વર્ગ અને ૨૭૪ બીજા વર્ગને લાઈફ મેમ્બરો, ક ત્રીજા વર્ગના લાઈફ મેમ્બરે અને ૪૨ વાર્ષિક સભાસદે મળી કુલ ૪૩૩, અહીં તેમજ બહારગામના જૈન બંધુઓ, બહેને, પાઠશાળા, લાઈબ્રેરીઓ અને શ્રી સંઘે મળીને છે* (ચાલતી સંવત ૨૦૦૦ ની સાલમાં વધેલા સભ્યોના નામો હવે પછી આવશે.) પ્રથમ અને બીજો વર્ગ બે પ્રકારના લાઈફ મેમ્બરોને વર્ગ જાણવા પ્રમાણે આ સભા સિવાય આવી સંસ્થાઓમાં અન્ય સ્થળે નથી, કારણ કે સંખ્યાબંધ સાહિત્યના ગ્રંથે આ સભા તરફથી ઉત્તરોત્તર નવા નવા પ્રગટ થતાં હોવાથી, પ્રથમ વર્ગના લાઈફ મેમ્બર ને સંપૂર્ણ, બીજા વર્ગના લાઈફ મેમ્બરોને છેડા ફેરફાર સાથે ધારા પ્રમાણે ભેટ અપાય છે. અગાઉ છપાઈ ગયેલામાંથી તેના તે ગ્રંથ ફરી ફરી ભેટ આ સભા તરફથી આપવામાં આવતા નથી. આ રીતે પણ અત્યારસુધીમાં થયેલ પેટ્રને સાહેબ, પ્રથમ, બીજા વર્ગના લાઈફ મેમ્બરોને સંખ્યાબંધ સુંદર હજારો રૂપીઆના ગ્રંથો ભેટ અપાયા છે ને અપાશે. આવી ઉદારતા આ સભાએ જ રાખેલી છે. જે અમારા ઉપરોક્ત સભાસદોને વિદિત છે. આ સભામાં નવા થતાં માનવંતા સભાસદોના નામે તે વખતે શ્રી આત્માનંદ પ્રકાશમાં પ્રગટ કરવામાં આવે છે.
શ્રી આત્મારામજી જૈન લાઇબ્રેરી–જેમાં આખર સાલ સુધીમાં જુદા જુદા નવ વર્ગોમાં તેની સંખ્યા અને કિંમત સાથે નીચે મુજબ આપવામાં આવેલ છે-જ્યારે જ્યારે નવા પ્રકાશને પ્રગટ થાય છે ત્યારે ત્યારે ખરીદી લાઈબ્રેરીમાં દાખલ કરવામાં આવે છે. પેપર કુલ ૫૦ સંખ્યામાં આવે છે, અને કી હોવાથી બંનેને લાભ જૈન અને જેનેતર બંધુઓ સારી રીતે લે છે. દિવસાનદિવસ વૃદ્ધિ થયા કરે છે.
વર્ગ ૧ લે જૈન ધર્મના છાપેલા મથે. ૨૫૫૧) કિં. રૂા. ૩૪૫૯-૧૩-૬ વર્ગ ૧ લ મ , પ્રતાકારે. ૬૭૬) , રો. ૧૧૦૮- ૬-૬ વર્ગ ૨ જે , આગમે. ૨૯૧) , રૂા. ૬૨૮- ૨- વર્ગ ૩ જો ,, હસ્તલિખિત પ્રત ૧૭૨૩) રૂા. સુમારે પચાસ હજાર
ઉપરાંતની
* ત્રીજા વર્ગના લાઇફ મેમ્બરને વર્ગ કમી થયેલ છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ગ ૪ સંસ્કૃત પ્ર.
૪૫૦) કિં. રૂ, ૧૩૭૬-૧ર-૦ વગ ૫ મે નિતિનેવેલ વિવિધ સાહિત્યના. ૩૩૫૧) ,, . ૪૮૮૬-૧૪-૦ વર્ગ ૬ ૭ ઇગ્રેજી ગ્રથો.
૨૦૪)
રૂ. ૫૭૨–૧૨–૦ વર્ગ ૭મે માસિકની ફાઈલ વગેરે.
, રૂા. ૨૧૭૧- ૬-૦ વર્ગ ૮ મો હિંદિ સાહિત્યના ગ્રંથે. ૩૦૭)
રૂા. ૬૦૫-૧૪-૦ વર્ગ ૯ મો બાળવિભાગ સં.
૨૫૫) છે રૂ. ૧૧૦– ૦-૬ કુલ પ્રથે ૮૭૭૫ કુલ રૂા. ૧૫૯ર૦-૦૬
+ પ્રતા ૧૭૨૩ લખેલી પ્રતોની કિંમત સુમારે રૂપિયા પચાસ હજાર ઉપરાંતની છે, તેની કિંમતનો સમાવેશ આમાં થતું નથી તે જુદી કિંમત સમજવી.
સભાસદો, જેને બંધુઓ અને જૈનેતર ભાઇઓ લાઈબ્રેરી ( કી ) હોવાથી પુષ્કળ સંખ્યામાં લાભ લે છે. જેથી વર્ષ આખરે તુટફાટ, ઘસારા વગેરેથી સભાને ખર્ચ વિશેષ થાય છે, છતાં સાર્વજનિક વાંચનને હેળો લાભ આપવાની સભાની હાર્દિક ઈચ્છાથી પ્રથમ સ્થાન આ સભાની આ લાઈબ્રેરી ધરાવે છે.
શ્રી આત્માનંદ પ્રકાશ માસિક–૪૧ વર્ષથી પ્રગટ કરવામાં આવે છે. વિદ્વાન મુનિ મહારાજ તથા જૈન બંધુઓના સરલ વિકતા ભરેલા લેખે આવતાં હોવાથી, તેની પ્રશંસા વધવા સાથે ગ્રાહકોની પણ વૃદ્ધિ થતી જાય છે. સખ્ત મોંધવારી હોવા છતાં તેના લવાજમમાં જેમ વધારો કર્યો નથી, તેમ સભાસદનું તે માટે ફંડ પણ કર્યું નથી. ભેટની બુકે પણ સુંદર ધારા ધોરણ પ્રમાણે આપવામાં આવે છે.
જ્ઞાન મંદિરની યોજના–આ સભા પાસે હાલમાં હસ્ત લેખીત ૧૭૨૩ પ્રતેની સંખ્યા છે, તેમજ પ્રકાશન આગમોની પ્રત પણ જુદી છે, જેથી એક સુંદર જ્ઞાન મંદિર કરવા સભાના મકાનની પડખેનું મકાન તે માટે લીધેલ છે. તેને ફાયર પુર અને કળાની દષ્ટિએ તૈયાર કરવાનું છે. આત્મકલ્યાણના અર્થી કેઈપણ જૈન બંધુની આર્થિક સહાયની જરૂર છે. આ ઉત્તમ કાર્યમાં સહાય આપનારની નામના રહી જાય તેવું છે. સભા સાથે પત્ર વ્યવહાર કરવાથી તેની યોજના જણાવવામાં આવશે.
સભાના મકાનને ત્રીજો માળ જે કે લેકચરહેલ તરીકે છે, તે કોઈ ગૃહસ્થ એક સારી રકમ આપે તેનું તે સાથે નામ જોડવાને સભાને ઈરાદે છે.
સાહિત્ય પ્રકાશન અને હેળે પ્રચાર-સભાના શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા તથા શ્રી કાતિવિજયજી ઇતિહાસિક ગ્રંથમાળા, શ્રી આત્માનંદ શતાબ્ધિના વિવિધ સાહિત્યના પ્રાકૃત સંસ્કૃત ગ્રંથ અને ગુજરાતી ભાષાંતરના મળી કુલ ૧૮૨) ગ્રંથનું આ સભા તરફથી પ્રકાશન થયું છે. શ્રી સંધપતિ ચરિત્ર, શ્રી બૃહત કલ્પ છ ભાગ, શ્રી ત્રિષષ્ઠિલાકા પુરુષ ચરિત્ર, ક્યારત્ન કેષિ, પ્રાકૃત વ્યાકરણ દુઢિકા અને બીજા ગુજરાતી અનુવાદ છપાય છે. પ્રગટ થતાં, છપાતા તૈયાર થતાં ગ્રંથની જાહેર ખબરો શ્રી આત્માનંદ પ્રકાશમાં તે તે વખતે અપાય છે. અમારા સાહિત્ય પ્રકાશન-પ્રચાર માટે વિધાન મુનિ મહારાજાઓ અને જૈનેતર સાક્ષર અને સાહિત્યકાર, વિદેશીય દર્શન શાસ્ત્રના અભ્યાસીઓએ સભાની મુલાકાત લઈ તપાસી આનંદ સાથે પ્રશંસા કરેલ છે, તે તે હકીકતો પ્રગટ કરવામાં
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે છે. અત્યાર સુધીમાં મુનિ મહારાજ, સાધ્વી મહારાજાઓ જ્ઞાનભંડારે, જેનેત્તર સાહિત્યકાર અને દર્શન શાસ્ત્રના અભ્યાસીઓને આખરી સાલ સુધી રૂા. બાવીશ હજારના ગ્રંથ ભેટ આપ્યા છે, જે રીતે કાર્ય અન્ય પ્રકાશન કઈ સંસ્થા કરી શકી નથી. સાહિત્ય પ્રકાશન અને પ્રચારના આ જનસેવાના, જ્ઞાન ભક્તિના કાર્યથી જ આ સભાની પ્રતિષ્ઠા ઘણી જ વધી છે. વસુદેવહિડિ, બતકલ્પ, કર્મગ્રંથ, ષડદર્શન સમુચ્ચય, ગદર્શન, કલ્પસૂત્ર, આચારંગસૂત્ર વગેરે તેમજ શ્રી નેમનાથ ચરિત્ર, શ્રી ચંદ્રપ્રભુચરિત્ર, શ્રી વાસુપૂજયચરિત્ર,શ્રી સુપાર્શ્વનાથચરિત્ર,શ્રી મહાવીરચરિત્ર, શ્રી આદિનાથ ચરિત્ર, દાનપ્રદીપ, પ્રભાવક ચરિત્ર, કુમારપાળ પ્રતિબંધ વગેરે ગુજરાતી સુંદર ગ્રંથનું પ્રકાશનનું સુંદર કાર્ય સભાએ કર્યું છે. પ્રથમથી જ પ્રવકજી મહારાજ શ્રી કાતિવિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા સાક્ષર વર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ કૃપા અને અપરિમિત પ્રયત્નવડે સંસ્કૃત પ્રાકૃત પ્રાચીન ગ્રંથોનું સંશોધન કાર્ય યોજના અને ઉપયોગી સલાહથી જ આ સભા આટલી હદે પ્રાચીન વિવિધ સાહિત્યના ગ્રંથનું પ્રકાશન પ્રચાર કાર્ય કરી શકી છે. અને તેથી સભાની પ્રતિષ્ઠા વધી છે; અત્યારે પણ શારીરિક સ્થિતિ જોઈએ તેવી ન હોવા છતાં વિદ્યમાન સાક્ષરવર્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની આ સભા ઉપર પૂર્ણ કૃપાને લઇને પ્રાચીન સાહિત્યના નવા નવા ગ્રંથની યોજના તથા સંશોધન કાર્ય અતિ પરિશ્રમ પૂર્વક કરી જૈન સમાજ અને સભા ઉપર ખાસ ઉપકાર કરી રહ્યા છે જેથી તેઓ સાહેબને આ સભા અંતઃકરણપૂર્વક આભાર માને છે. વિદ્યમાન શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની કૃપા પણ આ સભા ઉપર છે. હાલ તેઓ સાહેબની વૃદ્ધાવસ્થા થયેલી હોવા છતાં પંજાબ, મારવાડ વગેરે દેશમાં શિક્ષણની કોલેજ, હાઈસ્કૂલ, ગુરુકુલ વિદ્યાલયો વગેરેનો ઉપદેશ દ્વારા જન્મ, આપી રહ્યા છે જે સમયને અનુકૂળ છે, આવી જૈન સમાજ ઉપર મહદ્દ ઉપકારની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં આ સભા ઉપર પ્રથમથી કૃપા છે. હજી પણ તેઓ કૃપા, કિંમતી સલાહ, યોગ્ય સૂચના પણ આપી રહ્યાં છે તે માટે આ સભા તેઓ સાહેબને પણ હૃદય પૂર્વક આભાર માને છે.
કેળવણું ને ઉત્તેજન–કેઈ પણ સભાસદ કોઈ પણ ધંધાની ઉચ્ચી પરિક્ષા પસાર કરે તેને, તેમજ અન્ય બંધુ કે બહેને ઉંચી કેળવણમાં પ્રથમ નંબરે પસાર થાય તેને માનપત્ર અને અભિનંદનપત્ર આપવામાં આવે છે, અને કેળવણી ઉત્તેજન માટે દર વર્ષે રૂ. ૧૨૦) સ્કોલર શીપના તથા રૂ. ૧૨૫ શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળાને દરવર્ષે કેળવણીના ઉત્તેજન માટે અપાય છે.
ફડે– શ્રી મૂળચંદભાઈ કેળવણી સ્મારક ફંડ, બાબુ પ્રતાપચંછ ગુલાબચંદજી કેળવણી ફંડ અને શ્રી ખોડીદાસ નિરાશ્રીત ફંડના વ્યાજમાંથી ધારા પ્રમાણે તે તે ખાતામાં સહાય અપાયે જાય છે. નવીન ફંડમાં પ્રવર્તક શ્રી કાતિવિજયજી સ્મારક કેળવણુફ, શેઠ દેવચંદભાઈ દામજી કેળવણી ફંડની રકમ પ્રાપ્ત થયેલ છે તેની યોજના હવે પછી કરવાની છે.
મહેસ-સભાની વર્ષ ગાંઠ જેઠ સુદ ૭ ના રોજ દેવભકિત પૂજા આંગી વગેરેથી કરવામાં આવે છે. શેઠ હઠીસંગભાઈ ઝવેરચંદના તરફથી સભાને આપવા કહેલી રૂ. ૧૫૦૦) ની રકમના તેઓ આપતા વ્યાજથી અને સભા પાસેની રકમના વ્યાજથી સભાસદોમાં પ્રતિ ભોજન સાથે દરવર્ષે કરવામાં આવે છે. કારતક સુદ પાંચમના રોજ જ્ઞાન પધરાવી પૂજન કરી ભક્તિ કરાવવામાં આવે છે.
આનંદ મેળાપ–દર બેસતું વર્ષે આ સભાના પ્રમુખ શેઠ ગુલાબચંદ આણંદજીએ આપેલી રકમના વ્યાજમાં સભાસદોને દુધ પાર્ટી અપાય છે. અને પ્રથમ જ્ઞાન પૂજન પણ થાય છે.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવભક્તિ અને ગુરુજયંતીએ પ્રાતઃ સ્મરણીય શ્રી આત્મારામજી મહારાજની સ્વર્ગવાસ તીથી જેઠ શુદિ ૮ના રોજ દર વર્ષે સભાસદે શ્રી પવિત્ર શત્રુંજય તીર્થે જઈ મેટી ટૂંકમાં દેવગુરુ સમક્ષ વિવિધપૂજા ભણાવે છે. શ્રી આદિનાથ પ્રભુ તથા ગુરુશ્રી કે તે સ્થળે દેરીમાં મૂર્તિ બિરાજમાન છે. ત્યાં આંગી અને સભાસદોનું સ્વામીવાત્સલ્ય દર વર્ષે કરવામાં આવે છે. સભા માટે આ એક અપૂર્વ ભક્તિદીન છે અને સર્વે સભાસદોને યાત્રાને લાભ મળે જાય છે. આ ગુરુભક્તિના ઉત્તમ કાર્ય માટે ગુરુભક્ત ઉદારદિલ શેઠ સાકરચંદભાઈ મેતીલાલભાઈ મુળજીએ એક રકમ સભાને સુપ્રત કરી છે. તેના વ્યાજમાંથી ખર્ચ થાય છે. આવા ઉત્તમ કાર્યોમાં સુકૃતની લક્ષ્મી હોય તે જ ભક્તિ થઈ શકે છે.
દર વર્ષે માગશર વદિ ૬ ના રોજ પ્રાતઃ સ્મરણીય મૂળચંદજી મહારાજ તથા આસો શુદિ ૧૦ ને. રોજ તેઓશ્રીના સુશિષ્ય શાંતમૂર્તિ પરમ કૃપાળુ શ્રી વિજયકમળસૂરીશ્વરજી મહારાજની જયંતીએ માટે થયેલા ફંડના વ્યાજમાંથી ઉપરોક્ત રીતે દેવગુરુભક્તિ વગેરેથી જયંતી ઉજવાય છે. આ સભાનું ધન્યભાગ્ય છે કે ગુરુ ભક્તિના આવા પ્રસંગે ઉજવાય છે. તેથી સભાસદને આત્મકલ્યાણના વિશેષ-વિશેષ ઉત્તમ પ્રસંગે પ્રાપ્ત થતા જાય છે.
આનંદજનક પ્રસંગ–ગયા વર્ષે સંવત ૧૯૯૯ની સાલમાં ખાસ નોંધવા લાયક અને આનંદદાયક પ્રસંગ આ સભાના માનવંતા પેટ્રન સાહેબ શેઠ શ્રી ભેગીલાલભાઈ મગનલાલને માનપત્ર આપવાનો મેળાવડો સંવત ૧૯૯૯ના ભાદરવા વદી ૫ ના રોજ આ રાજ્યના મુખ્ય અમાત્ય શ્રી અનંતરાયભાઈ પટ્ટણી સાહેબના પ્રમુખપણું નીચે કરવામાં આવ્યો હતો. દીવાન સાહેબ ઉપરાંત રાજ્યના સર્વ અધિકારીઓ, આ શહેરના મુખ્ય મુખ્ય વ્યાપારીઓ, જૈન અગ્રેસર બંધુઓ અને આ સભાને તમામ સભ્ય મળી મોટી સંખ્યામાં હાજરી હતી, શેઠશ્રી ભોગીલાલભાઈ સરલ, મીલનસાર, ઉદારનરરત્ન છે. લક્ષ્મી સંપાદન થઈ કે તરત જ તેને સુકૃતના માર્ગે ઉદાર દીલે સખાવતે કરી વ્યય કરી રહેલ છે. આવી રીતે સમય ઓળખી ઉદાર દિલે જૈન સમાજના કાર્ય કે સાર્વજનિક કોઈ કાર્યમાં તેમને ઉદાર દીલે ફાળો સખાવત હેયજ. સમયને ઓળખી આવી ઉદારભાવના, દરેક પુણ્ય કાર્યોમાં તેમની લાગણી પૂર્વક દાન દેવાની પ્રવૃત્તિ એવી છે કે જેને સમાજમાં તેમની દાન શીલ વૃત્તિ અનુકરણીય પ્રશંસા પાત્ર અને પ્રથમ પંક્તિએ મૂકવા જેવી છે. આ મેળાવડાની વિશેષ હકીક્ત આત્માનંદ પ્રકાશ ૪૧ મા વર્ષ અંક ૩ માં આવી ગયેલ છે, પરંતુ આવા પુણ્ય પ્રભાવક પુરુષ સભાના પેટ્રન થતાં જેમ સભાની પ્રતિષ્ઠામાં જેમ વધારો થતો જાય છે તેમ આવા દાનવીર પુરુષને આવો મેળાવડો કરી સભા સત્કાર , કરે છે તે સભા પોતાની ફરજ સમજી આનંદ અનુભવે છે.
મીટીંગને હવાલ-જનરલ મીટીંગ માગશર શુદિ ૧૧ તા. ૧૮-૧૨-૪૩. આ સભાના માનનીય સભ્ય શેઠ દેવચંદભાઈ દામજીને સ્વર્ગવાસ થતાં ખેદ જાહેર કરવામાં આવ્યો હતો. મેનેજીંગ કમીટી (૧) પોષ શુદિ ૧૨ તા. ૯-૧-૪૩ ચાલતા ધોરણ અને નીતિ પ્રમાણે આત્માનંદ પ્રકાશ પ્રકટ કરવું તેમ તેના તંત્રી મંડળને જણાવવામાં આવ્યું. નવા થતા વાર્ષિક સભ્ય ગમે તે મહિનામાં થાય તેનું લવાજમ આખા વર્ષનું પ્રથમથી લેવું. આત્માનંદ પ્રકાશના અંક તે વર્ષને આપવા ઠરાવ્યું અને મોંધવારીને લીધે માસિક અઢી ફર્મનું પ્રકટ કરવા ઠરાવ્યું. કારકુનેને મોંઘવારી આપવા ઠરાવ કર્યો. મેનેજીગ કમીટી (૨) ભાદરવા શુદિ ૧૨ તા. ૧૧-૯-૧૯૪૩ આ સભાના પિન શેઠ ભેગીલાલભાઈ મગનલાલને માનપત્ર આપવાનો ઠરાવ કરવામાં આવ્યા. સં. ૧૯૯૮ ની સાલને રીપોર્ટ તૈયાર કરી હવે પછી મંજુર કરી પ્રગટ કરવા નિર્ણય કરવામાં આવ્યા. મેનેજીંગ કમીટી
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. ૧૭-૯-૪૩ ભાદરવા વદી ૪ (૩) માનપત્રની વ્યવસ્થા કરવા સબકમીટી નિમવામાં આવી. મેનેજીંગ કમીટી (૪) ભાદરવા વદિ ૮ તા. ૨૨-૯-૪૩ કારકુન ઊત્તમચંદ હરગોવન હિસાબમાં ગોટાળો કરી ભાગી ગયો છે તે જણાવવામાં આવ્યું અને તેની ધટતી તજવીજ કરવા સબકમીટી નિમવામાં આવી અને હવે પછી નવો કારકન રાખવામાં આવે તેની જામીનગીરી લઈ રાખવા ઠરાવ્યું. કારકુનોને મોંધવારી આ વર્ષ માટે આપવા ઠરાવ્યું. કાન્તિલાલને ફારેગ થવું હોય તે કારકુન જયંતીલાલને પિતાને ચાર્જ સોંપ્યા બાદ ચડેલ પગાર આપી ફારેગ કરો. મેનેજીંગ કમીટી (૫) તા. ૨૯-૯-૪૭ ભાદરવા વદી ૧૦ મુનિરાજ શ્રી જશવિજયજી શ્રી ભક્તિવિજયજી ભંડારની મંગાવેલ પચાસ પ્રતે અનેક પત્ર લખવા છતાં પાછી મોકલતા નથી જેથી તે ભંડારની ૧૩૨૫) પ્રતમાંથી તે પચાશ કમી કરવા ઠરાવ્યું, મેનેજીગ કમીટી (૬) આશો સુદ ૧૧ તા. ૯-૧૦-૪૩ લાઈબ્રેરીનું કકા વારી લીસ્ટ નવું છપાવવું. આ સભાની સીવર–ગેડન જ્યુબીલી ઉજવવા ઠરાવ્યું અને અગાઉ જનરલ કમીટીએ જે નક્કી કરેલ જેથી તેની રૂપરેખા નક્કી કરવા એક સબમીટી નિમવામાં આવી. જનરલ કમીટી (૨) આશો દ ૩ તા. ૨-૧૦-૪૩ સં. ૧૯૯૮ ની સાલને રીપોર્ટ, આવકજાવકનું સરવૈયું બઝેટ તૈયાર થયેલ વાંચી સંભળાવતાં મંજુર કરી આત્માનંદ પ્રકાશમાં પ્રકટ કરવા ઠરાવ્યું, પ્રાતઃસ્યમરણ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી સ્મારક ફંડની મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની સલાહ અને અભિપ્રાય પ્રમાણે વ્યવસ્થા કરવા નિર્ણય કરવામાં આવ્યું, ચાલુ ખર્ચ સિવાયના ખર્ચ કરવા માટે મેનેજીંગ કમિટીની મંજુરી લઈ ખર્ચ કરવો તેમજ છ છ મહિને જનરલ કમીટી બોલાવી કાર્યવાહી સામાન્ય રીતે જણાવવા ઠરાવ કરવામાં આવ્યો.
આભાર–આ વર્ષમાં સભાના ચાલતા કોઈ પણ કાર્યમાં આર્થિક કે અન્ય કોઈ સહાય આપનાર, તેમજ શ્રી આત્માનંદપ્રકાશ માસિકને માટે લેખે વગેરેથી સહકાર આપનાર મુનિ મહારાજાઓ તથા જૈન બંધુઓને આભાર માનવામાં આવે છે અને કૃપા કરી તેવો જ સહકાર ચાલુ રાખવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રમાણે આ વર્ષની કાર્યવાહીને રિપોર્ટ આપની પાસે રજુ કરવામાં આવ્યો છે. સભાને આ કરતા વિશેષ પ્રગતિશીલ બનાવવા દેવ ગુરુ અને જ્ઞાનભક્તિ તેમજ સાહિત્ય અને સમાજ સેવા કરવા સાથે સભાસદે ભવિષ્ય માટે અનેક ઉચ્ચ મનેર સેવી રહ્યા છે, જે ગુરુકૃપાથી, શ્રી અધિષ્ઠાયક દે સફળ બનાવે તેવી પરમાત્માની પ્રાર્થના કરી આ રીપોર્ટ પૂર્ણ કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૯ ની વહીવટી યાદી.
શ્રી જ્ઞાન ખાતું.
કારતક સુદિ ૧ જુહાર
૩૪ ચોપડા સં. ૧૯૯૯ તથા ૨૦૦૦ ના જ્ઞાનપાંચમ
૧૬૮ ભીંતે પાણી ઉતરવાથી કબાટમાં પતરા ૧૧). ચત્રભુજ જેચંદભાઈ વકીલ તરફથી ભેટ
જડાવ્યા. ૨૮૬)- પસ્તીના વેચાણના
૪૦૧) આગમ ૪૫ ની પ્રતો વેચાતી લીધી
૧૦૦) માણેકચંદ દીગંબર મંડળને ફીના ૧૪. વલ્લભદાસભાઈ મારફત
પરા લાઇબ્રેરીનું લીસ્ટ પાકું કરામણુ લખામણી ૧૦. વલ્લભદાસભાઈ હથ ભેટ
રાજ બુદ્ધ સીરીઝના ગ્રંથ લીધા. ૮૫રયાદ પુસ્તક વેચાણના હાંસલનું છું
૧૦૭ પરચુરણું ખર્ચ, કસર, મજુરી, વગેરે ૧૮) પરચુરણ કસર
૨૦) વૃદ્ધિચંદ્રજી સામાયિકશાળાને ભેટ વાર્ષિક શરૂ પછાત છપાવવાના કાગળનો હવાલો
૧૨૫) ઉજમબાઈ જૈન કન્યાશાળાને મદદ ૪૪). જનેતર વાંચનારની ફી દર રૂા. ૧)
૧૧૦) વીમા ખર્ચના ૩૦) સંગીત મંડળનું જુની સભાનું ભાડું
૨૨) મહેન્દ્ર પંચાંગ લીધા જેનુ વેચાણ પુસ્તક ૩૦૭૨૪)ના બાકી લેણું
વેચાણમાં આવ્યું છે. ૧૨૧૫૩માં
૨૦૫) લાઈબ્રેરી માટે પુસ્તક ખરીદ કર્યા ૨૦૭)ના માસીક વર્તમાન પેપર છઠ્ઠા પુસ્તક ભેટ ખર્ચ
૫૧) જુની સભાનું ભાડુ ૬૦પા આત્માનંદ પ્રકાશ પુ. ૪૦ ની ખોટ
કાના પેકીંગ ખર્ચ કસર ૩૮૮)ા વ્યાજની કસર વ્યાજ ઓછું ઉત્પન્ન તથા
છપાવવા માટે કાગળમાં નાણું રોકાયા તેની ખાદ
૨૭૭૬ ૯૩૭૭) જુના લેણા હતા
૧૨૧પડા મેમ્બર ફી ખાતું
૧૨૧૮)
૪૫૮માં બાકી દેવા હતા ૧૨૫રા વ્યાજ ૧૩૫) વાર્ષિક મેમ્બર તો ૪૭૮ - આદિનાથ ચરિત્રના રૂ. ૨) લેખે માં વાસુપૂજ્ય ચરિત્રના
૨૩૨૮૫ત
૫૨૨) ૮૦)
મેમ્બરોની ઉધરાણી ન પતી તથા લાઈ? મેમ્બર થતા મજરે આપ્યા વગેરે ખર્ચ શ્રી આદિનાથ ચરિત્રની બુકો ભેટ બુક પાંચ બીજી ભેટ આત્માનંદ પ્રકાશ ભેટ ખર્ચ ખાતે જમે
૧૮૦ ૩ બાકી દેવા ૨૩૨૮માત્ર
જપા
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સભાનું ખર્ચ ખાતું જે ખર્ચ માંડી વાળવામાં આવ્યો છે. પાત્રો પિસ્ટ ખર્ચ 37 ઇલેકટ્રીક ખર્ચના ૬૩ના સ્ટેશનરી ખર્ચ ૨૦)માં મુસાફરી ખર્ચ 45) ફરનીચર ખર્ચ ૧૫૪)બા મુનિરાજશ્રી પુણ્યવિજયજીનું પાલીતાણા સામૈયું તથા વરતેજ પૂ ખર્ચ ૪૬ોગ ચાદર જોટા લીધા 1141 નેકરને પગાર તથા મોંઘવારી ખર્ચ ૧૭૦ાત્રી પરચુરણું ખર્ચ ૧૭૩રા સં. ૧૯૯ના આ વદિ 0)) સુધીનું સરવૈયું. 14904) જ્ઞાન સંબંધી દેવા 1 આત્માનંદ પ્રકાશ પુ. 40 21683) સીરીઝના ખાતા 621) છાપખાના તથા બુકસેલર્સના ખાતા 371815 મેમ્બર ફી તથા સભાના નિભાવ ફંડના ૪રપાક 36756 1627 શ્રી જયન્તી વગેરે ખાતાઓ ૪૨૭લાના શરાફી દેવું ૯દા ઉજમબાઈ જૈન કન્યાશાળા ૧૮૪)ને પરચુરણ દેવું 505) લાઈબ્રેરીના ડીપોઝીટ 24364- જ્ઞાન સંબંધી ખાતા લાઈબ્રેરી તથા પુસ્તકે તથા ડેડ સ્ટોક ૧૦૩૨૪)ના 1404 પાત્રો 5018 આત્માનંદ પ્રકાશ પુ. 41 પકા પાસ્ટ વી. પી. ટિકીટ ૯૭૩રાપાત્ર સીરીઝના પરાંત પુસ્તકના ખાતા 5540aaaaaa છાપખાના તથા બુકસેલર્સ ૩૦૩૬૪)ના મકાન બે 23656ao શરાકી ખાતે 13000) ભાવનગર દરબાર બોન્ડ 1894) શેઠ ફતેચંદ ઝવેરભાઈ ૮૭૬રાત્રા સેવીઝ બેન્ક વગેરેમાં ૨૩૬૫૬મન્ના 98) મેમ્બરો પાસે લેણું 1407 પરચુરણ ખાતાઓમાં લેણ છાાન શ્રી પુરાંત આસો વદ 0)) ૯૫૭રહાલા ૯૫૭ર૭ાલા For Private And Personal Use Only