________________
Shri Mahavir Jain Aradhana Kendra
H
પુસ્તક : જા મું: 'ક ઃ ૧૦ મા :
www.kobatirth.org
શ્રીઆત્માનંદ પ્રકામા
આત્મ સ. ૪૮ વીર સ, ૨૪૭૦ •
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
E
વિક્રમ સ. ૨૦૦૦ : વૈશાખ: ઇ. સ. ૧૯૪૪ : મે:
યુવાને કેમ ના જાગા ?
( ગઝલ-કવ્વાલી )
તજીને માહનિદ્રાને, તજીને આળસુ ભાવા; અજાવા કાર્યની બંસી, યુવાનેા કેમ ના જાગા ? ટેક પ્રસરતી આગ હિંસાની, તમારા દેશમાં ભાળેા; અહિંસા સૂત્ર ઉચ્ચારી, ચુવાને કેમ ના જાગા ? તજી ૧ હઠાવી જ્ઞાતિના ઝગડા, પરસ્પર એકતા સાધેા; ‘કુસ’પે નાશ’ એ સમજી, યુવાનેા કેમ ના જાગા ? તજી૦ ૨ ધરી સાદાઈ જીવનમાં, કઠિન એકારીને ટાળેા; વ્યસન દુર્ગુણ છેડીને, યુવાનો કેમ ના જાગા ? સ`સ્વ. સમીને, નિરંતર ધર્મને રા; યશસ્વી કીર્ત્તિ મેળવવા, યુવાનેા કેમ ના જાગા ? વન નિમ ળતણું મિથ્યા, વિજય પ ંથે સદા વિચા; સફળ આ જિંદગી કરવા, યુવાના કેમ ના જાગે ? અજિત સ્વાતંત્ર્યના પૂજક, અજિત મુક્તિ સત્તા પામે; સરલ હેમેન્દ્ર ઉપદેશે, યુવાન કેમ ના જાગા ? તજી દ્ રચયિતા : મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ
તજી ૩
તજી૦ ૪
તજી ૫