SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિકાસના વિયાગીને આશ્વાસન. વિકાસના અભિલાષીને વિકાસી આત્માના વિયેાગ કાંઈક સાલે ખરો પણ તે વિકાસીના સંચાગ ભાગ્યાનુસાર થાય છે ને રહે છે. ભાગ્યની ન્યૂનતા થવાથી પેાતાને સાચા લાભ આપનાર વ્યક્તિના વિચાગ અવશ્ય થાય છે. સયેાગ માત્ર વિચે ગવાળા હાય છે. અનાદિ કાળથી જડ તથા ચૈતન્યના સયાગ વયે ચાલ્યા આવે છે. આપણે આપણા એક જીવનમાં કેટલા સંચાગ વિયેાગ અનુભવ્યા છે, તેને આપણે સારી રીતે જાણીએ છીએ; છતાં જો આપણે સમભાવ છેાડીને હર્ષ-શેાકરૂપ વિષમભાવમાં ઉતરી જઇએ તે પછી આપણામાં અને વિકળમાં કાંઈપણ તફાવત રહેતા નથી માટે હમેશાં સમભાવ રાખવાની જરૂર છે. આ સમભાવની ટેવ પાડવાની અત્યંત આવશ્યકતા છે. આપણે મરનારની પ્રવૃત્તિએ અનુમેાદન તેમજ અનુકરણ કરવુ જોઇએ, તેમના ગુણે। સંભારીને પ્રમાદ ભાવનાવાળુ થવુ જોઇએ. તેઓ પાતાના વિકાસની વૃદ્ધિ કરી સંપૂર્ણ પ્રકાશ મેળવા એવી અંત:કરણની શુભેચ્છાવાળા થવુ જોઇએ. આત્મા અમર છે. કાઇ કાળે આત્મા અનાત્મા થતા નથી. આત્મા અનાત્મા થઈ જાય અને અનાત્મા આત્મા થઈ જાય તે સસારની અવ્યવસ્થા થઇ જાય. આત્માને વિનાશ એટલે જડસ્વરૂપ આકૃતિ તથા પ્રકૃતિનું પરિવર્તન થવું, વન જડતું થાય છે, જેને આપણે જન્મમરણુ કહીએ છીએ. આત્મા તે જન્મતા ય આવા ઉત્તમ જીવનમાં રહીને અધમ વિચારાથી, અધમ વાસનાએથી, આપણે પોતાને પાતાના લાભને જતા કરીએ, આપણે અધમજ મિલન મનાવીએ છીએ. આપણે પોતે જ પરજીવીના જીવનમાં જીવી, ઉત્તમ જીવનને નષ્ટસિવાય બીજું કાંઇ જ નથી, માટે ટૂંકાં જીવભ્રષ્ટ કરીએ તે તે એક આપણી જડની ગુલામી નથી તેમ મરતા ય નથી. આપણે ચર્મચક્ષુનમાં જીવી આપણે આપણી ઉન્નતિ, વિકાસ છીએ એટલે આપણને અજાયખી લાગે. ચમચક્ષુવાળાને જડ જગતની ઇંદ્રજાળ જ દૃષ્ટિગોચર થાય છે. ચ ચક્ષુ વાસ્તવિક વસ્તુને જોઇ શકતી કરવા પ્રયત્ન કરવા જોઇએ. સહુના માટે એક માટે મરનાર વિકાસીના પરિવર્તન માટે શેક જ રસ્તા છે. દેહાદ્ધિનાં પિરવત ના થવાનાં જ, ન કરતાં પેાતાનુ વિકાસી ઉત્તમ પરિવર્તન થાય તેવી ભાવના તથા પ્રવૃત્તિને આદર કરવા. નથી. જડના અનેક પ્ર૫ચાને જ જોઇ શકે છે. જ્ઞાનચક્ષુ વાસ્તવિક સાચી વસ્તુને જોઇ શકે છે, આત્માના અદ્ભુત વૈભવને નિહાળી Acharya Shri Kailassagarsuri Gyanmandir 卐 શકે છે, સંસારમાં સત્ત્ને સારી જાણી રીતે શકે છે માટે જ્ઞાનચક્ષુ સર્વોત્કૃષ્ટ છે. For Private And Personal Use Only ૧૯ જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની અને ચચક્ષુવાળા અજ્ઞાની. આપણે જ્ઞાની બનવું છે માટે ચ જ્ઞાનચક્ષુ છે તે આત્મિક સાચી વસ્તુ અને ચક્ષુ ન અનતાં જ્ઞાનચક્ષુ બનવું જોઇએ. જે સંપત્તિના હકદાર છે અને જેએ ચર્મચક્ષુ છે તે જડ સપત્તિના અધિકારી છે. આપણને આત્મિક સોંપત્તિ ઉપયોગી છે, સુખદ છે અને જડ સ ંપત્તિ દુ:ખદ છે, આપણું અનીષ્ટ કરનારી છે. સંચાગ વિયેાગમાં હર્ષ શાક ચમચક્ષુવાળાને જ થાય છે. જ્ઞાનચક્ષુવાળા સમભાવે રહે છે; કારણ કે જ્ઞાનચક્ષુવાળા જાણે છે કે સ યેાગ વિયેાગ પરવસ્તુને થાય છે. પેાતાની વસ્તુમાં સંયેાગ-વિયેાગને અવકાશ જ નથી, માટે જ જ્ઞાનચક્ષુ સમભાવી અને ચર્મ ચક્ષુ વિષમભાવી હાય છે. આપણે અત્યારે માનવ જીવનના ઉપયાગ કરી રહ્યા છીએ. માનવજીવન ઘણું જ પવિત્ર છે. માનવજીવન સર્વોત્કૃષ્ટ ગણાય છે. માનવજીવનમાં 'પૂર્ણ પ્રકાશ રહેલા છે. માનવજીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અમૂલ્ય ત્રણ રત્ના રહેલાં છે.
SR No.531487
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy