SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir i શ્રી આત્માનંદ પ્રકાશ : પ્રભાત્પાદક ભાષામાં કરી જનતા પર ઘણો જ સારે અન્તમાં પ્રમુખશ્રીના ભાષણ બાદ આભાર પ્રભાવ પાડયો હતો. ત્યાર બાદ વૈદ્ય જસવંતરાયજી માની પ્રભુની જય દવનીના ગુંજારવ સાથે સભા જેને વાસ્તવિક જયંતિ મનાવવાનો હેતુ દર્શાવ્યું વિસર્જન કરવામાં આવી હતી. હતો. બાદમાં બીકાનેરના ધનીક તથા પ્રતિષ્ઠિત બીકાનેરમાં શ્રી ભાગવતી દીક્ષાને સજજનેની એક કમીટી સમાજમાં ધાર્મિક તથા અપૂર્વ સમારોહ. સંસ્કૃત જ્ઞાનના વિશેષ વિકાસાર્થે એક વિશિષ્ટ પંજાબ કેસરી, અજ્ઞાનતિમિરતરણી, કલિકાલ સંસ્થા સ્થાપન કરવા માટે નીમવામાં આવી હતી. કલ્પતરૂ, પરમોપકારી, પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદુ જેના ત્યાર બાદ પરમપૂજ્ય આચાર્ય દેવે પ્રભ- ચાર્ય શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસુરીત્પાદક ભાષામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના ૨જી મહારાજ સાહેબ, તથા પ્રખર શિક્ષા પ્રચાદિવ્ય ઉપદેશ પર પ્રકાશ પાડયો હતો. આપે આપના રક, મરુદેશોદ્ધારક, પરમપૂજય આચાર્ય મહારાજ ભાષામાં સમાજની વર્તમાન દશાનું પણ દિગદર્શન શ્રી શ્રી ૧૦૮ વિજય લલિતસૂરીજી મહારાજ, તથા કરાવ્યું હતું. આપે જણાવ્યું કે જ્યાં સુધી સમાજના વિવિંદ આચાર્ય શ્રીમદ્ વિજયવિદ્યારિજી મહાપ્રત્યેક બાળકને જૈન સાહિત્ય તથા સુસંસ્કૃતનો રાજ તથા પન્યાસ શ્રીસમુદ્રવિજયજી મહારાજ આદિ પ્રખર વિદ્વાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી ઠાણ ૧૨ અમારા પરમ પુર્યોદયથી બીકાનેરમાં જૈન સમાજની ઉન્નતિ આકાશ કુસુમવત સમજવી. કેટલાક સમયથી પધાર્યા છે. તેઓશ્રીના શુભાગમનથી આપે અન્તમાં જૈન યુનીવરસિટિની પણ આવશ્ય- અહિં અનેક ધાર્મિક કાર્યો સમારોહપૂર્વક થયા છે. દર્શાવી. છેવટ પ્રભુની જય બોલાવી સભા વિસર્જન અત્રેના સુપ્રસિદ્ધ શિક્ષાપ્રેમી દાનવીર શેઠ શ્રીમાન કરવામાં આવી હતી. અગરચંદજી મૈદાનજી શેઠીયા તરફથી નવપદજી રાતના નવ વાગે તેજ સ્થળે શ્રીમાન શેઠ નથ• મહારાજની ઓળી બહુ જ ધામધૂમપૂર્વક ઊજવાઈ મલજી રામપુરિયાના પ્રમુખપણ નીચે આ મહોત્સવ છે. લગભગ દસ દિવસ સુધી બહારથી આવેલા ઘણાજ ઠાઠમાઠથી ઉજવવામાં આવ્યો. પ્રારંભમાં સેંકડો નરનારીઓની ભક્તિ પણ તેઓએ ઘણું જ મંગળાચરણ કર્યા બાદ ત્રણ વિદ્યાર્થીઓ વિવિધ ઊલ્લાસપૂર્વક કદી હતી. વળી પ્રભાવનાઓ પણ સ્કૂલના છાત્રોએ ભગવાનના જીવન સંબંધી ભાષણ સારા પ્રમાણમાં થઈ હતી. પ્રતિયોગિતામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધે હતો. શ્રી ત્યારપછી શ્રીયુત બરકૂટનિવાસીને દીક્ષા મહેમહાવીર જૈનમંડળ તરફથી ત્રણ ઇનામ રાખવામાં સવ બીકાનેરના નામાંકિત શેઠ રામપુરિયા ફેમીલી આવ્યા હતા. શ્રી મૂળચંદ રામપુરીયાને શ્રો સંઘ તરફથી તરફથી ઘણું જ ધામધૂમ સાથે ઊજવવામાં આવ્યો એક સોનાનો ચાંદ અર્પણ કરવામાં આવ્યો હતો. હતા. દીક્ષા નિમિત્તે આઠે દિવસ અઠાઈ મહેત્સવ બાદમાં અત્રેના સુપ્રસિદ્ધ વૈદ્ય. ૫. શંકરદતજીએ બહુ જ ઠાઠમાઠથી કરવામાં આવ્યો છે. મારવાડી વિ. વિજયશંકર (કક્ષા. ૭ રામપુરિયા જેન હાઈ- વૈશાખ વદી ૭ ને દિવસે દીક્ષાને વરઘોડે ભવ્ય સ્કૂલ)ને એક ચાંદ પિતાની તરફથી ભાવ પ્રતિ- અને શાનદાર ચઢયો હતો. વરઘોડામાં, નિશાન ઠંકા, ગિતામાં ઇનામ જાહેર કર્યું ત્યાર પછી વિ. હાથી, બેંડવાજાઓ, પોલીસની ટુકડીઓ, મેટર, જ્ઞાનચંદ શેઠિયા ( કક્ષા. ૪ શ્રી જૈન પાઠશાલા ) ને તેમજ ઘોડાગાડીઓ આદિ સર્વ સામાન વિદ્યમાન શ્રીમાન તાજમલજી બોઘરાએ પિતાની તરફથી એક હતા. પંજાબના લગભગ દરેક શહેરોના ભાઈ બહેને ચાંદ ઇનામ આપવા માટે જાહેર કર્યું હતું. પછી વરઘોડામાં દેવ-ગુરૂના ભજન દ્વારા પિતાની અપૂર્વ ૫. વિવાધરજી શાસ્ત્રીએ સમયોચિત ભાષણ કર્યું હતું. ભક્તિ દર્શાવતા હતા. For Private And Personal Use Only
SR No.531487
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy