SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્મ સ્વરૂપને ઓળખે છે લેખક મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજ. હે ભવ્ય પ્રિય! આ જગતને જ્ઞાની પુરુષો કરે છે તેને પણ ખરું સુખ શું છે? તેને અસાર કહે છે. અસાર એટલ જેમાં તાવિક અનુભવ થતો નથી. પોતાના સ્વાર્થ માટે, બુદ્ધિથી કંઈ સાર નથી એવો સંસાર છે. પાપી પેટની પૂર્તિને માટે જે જીવ અન્યનું બૂરું હે ભવ્ય ! સંસારમાં ચાર પ્રકારની ગતિ છે: કરવામાં તત્પર છે તે પણ સુખ પામી શકતા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી. આ ચાર નથી, જેને સ્વપ્ન સમાન સંસારમાં સુખની ગતિમાં કોઈ સ્થાનમાં સત્ય સુખ નથી. સુખની આશા બંધાઈ છે તે પણ સુખને અધિકારી પાછળ દુઃખ છે, સત્ય સુખ નથી. સત્ય સુખ નથી. જેને સાધુપુરુષોની સંગતિ પેટી લાગે તો તે જ જાણવું કે જે સુખ પ્રાપ્ત થયા પછી છે તે પણ સુખ પ્રાપ્ત કરવા અધિકારી નથી. કદાપિ નાશ પામે નહીં. ચારે ગતિમાં એવું જે પિતાની મતિ પ્રમાણે જેમ ફાવે તેમ ચાલી સુખ નથી, માટે સત્ય સુખની પ્રાપ્તિ માટે ગુરુનાં અને સરુનાં વચનનો અનાદર કરે સત્સંગતિની જરૂર છે. સદ્દગુરુઓની કૃપાથી છે તે પણ સુખને અધિકારી નથી. જેને સત્ય સુખની ઓળખાણ થાય છે અને તે સદુઘમે આંખે દેખાતી વસ્તુઓમાં જ સુખની આશા પ્રાપ્ત પણ થઈ શકે છે. સંસારમાં દરેક પ્રાણીઓ બંધાઈ છે તે પણ સુખને અધિકારી નથી. સુખને ઈચ્છે છે, પણ સુખ કયાં છે? તે સુખ જે પ્રાણીને અન્યાયમાં પ્રીતિ છે તે સુખને શાથી મળે? તે કેઈ વિરલા જ જાણતા હશે. અધિકારી નથી. પ્રત્યક્ષ સુખમાં જેની વિશ્વાસ કઈ પ્રાણુ ખાવાપીવામાં સુખ માને છે, કોઈ વૃત્તિ છે તે સત્ય સુખનો અધિકારી નથી. સ્ત્રીસંગને સુખ માને છે, કઈ માનથી સુખ અષ્ટ કર્મને નાશ કરી જે નિર્મળ થયા છે માને છે ત્યારે કે રાજ્યથી, કેઈ લક્ષ્મીથી, એવા સિદ્ધના જીવો અખંડ અનંત સુખના કઈ પુત્રથી-એમ સે જીવ પોતપોતાની બુદ્ધિ અધિકારી છે. મુક્તિ સુખ કેવળ આત્માનું સુખ પ્રમાણે સુખને કલ્પી તે મેળવવા પ્રયત્ન કરે છે; છે. આત્મિક સુખને પ્રાપ્ત કરવાના બે માર્ગ પણ જ્યારે સુખની પ્રાપ્તિ થતી નથી ત્યારે છે: પ્રથમ મુનિ ધર્મ અને બીજો શ્રાવકધર્મ. અંતે પશ્ચાત્તાપ કરે છે. જે પ્રાણીને કેાઈ પંચમહાવ્રત અને છઠ્ઠ રાત્રિભેજનવિરમણ પણ જાતની ઉપાધિ નથી, આધિ નથી તેમજ વ્રત. એ છ વ્રતના પાલનપૂર્વક ચાલવું એ વ્યાધિ નથી, પરમાત્મ સ્વરૂપમાં ચિત્ત પ્રેરાયું મુનિધર્મ જાણ. મુનિધર્મના પરિપાલનથી છે, રાગદ્વેષ મંદ પડ્યા છે તે પ્રાણીને સાચા જ્ઞાનાવરણીયાદિક અષ્ટકમને ક્ષય થાય છે. એ સુખનો અનુભવ થાય છે. નિવૃત્તિ અવસ્થામાં બેમાંથી કઈ પણ માર્ગ અવલંબમાં પ્રથમ દેવ, સુખ સમાયું છે. સંસારની પ્રવૃત્તિ અવસ્થામાં ગુરુ, ધર્મની શ્રદ્ધાની જરૂર છે. અષ્ટાદશ દેષ સુખને બદલે દુઃખ જ સમાયું છે. જેનું મન જેનાથી સર્વથા દૂર થયા છે એવા અને જ્ઞાનાસંકલ્પ-વિકલ્પવાળું છે, તેને સુખ શું છે? તે તિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપરજણાતું નથી. જે પુરુષ હજારે જીવોની માતિશય-એ ચાર અતિશય તથા અષ્ટ મહાલાગણી દુઃખાવે છે, કરોડો જીવોને નાશ પ્રાતિહાર્યથી શોભાયમાન જિનેશ્વર વીતરાગ For Private And Personal Use Only
SR No.531487
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy