SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવસ્વરૂપ–ચિંતવન [ આ ભવસ્વરૂપ-ચિંતવન “ અધ્યાત્મસાર ” ગ્રંથને મૂળ તથા વિવેચન સાથેન ઉતારો છે. મૂળકર્તા ઉપાધ્યાય ભગવાન યશોવિજય વાચકવર છે. તેઓશ્રીએ ઉક્ત ભવસ્વરૂપ-ચિંતવન ખૂબ જ આલંકારિક ઢબથી ઘટાવી એક એક બાબતો એવી તો સચોટ વર્ણવી છે કે-સુઝ વાચકોને ઘડીભર ગરકાવ કરી નાખે. આ મહાપુરુષ પ્રારંભમાં એવો ભાવ જણાવે છે કે આત્માનું હિત વિચારનારા પુરુષે એક ક્ષણવાર પણ એટલે ચિરકાળ સુધી ચિંતન કરવામાં જે અશક્ત હોય તેણે અલ્પ કાળ પણ ભવનું સ્વરૂપ-ચાર ગતિરૂપ સંસારનું જન્મ-જરામરણ-વિપત્તિ વિગેરેનું સ્વરૂપ મનને સ્થિર કરી નિપુણ બુદ્ધિથી વિચારવું.” જે આ ભવસ્વરૂપની સાચી ચિંતા જાગે તે ખરા વૈરાગ્યને ઉદ્દભવ થતાં કામ જ થઈ જાય અને હેય તે તે સ્થિરતાને પામે. વાચક અને લેખક મહેદય એ સ્થિતિને પામે એ જ સમીહા પુણ્યવિજયે (સંવિઝપાક્ષિક ) ]. આ સંસાર ભયંકર સમુદ્ર જે છે. પહેલા પત્થરો પડે છે, અને આ તરફ વિકાર(એમ વિચારવું ) રૂપી નદીઓના સંગથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપી “આ એક તરફ દુસહ એ કામરૂપી આવતી દેખાય છે તો આવા સંસારરૂપી વડવાનળ ચોતરફ બન્યા કરે છે, આ બીજી સમુદ્રમાં કેને ભય ઉત્પન્ન ન થાય? બાજુએ વિષયરૂપી પર્વતના શિખર પરથી તૂટી વિવેચન–હે પ્રાણી! તે કારણ માટે તે જ દેવ તરીકે જાણવા, સર્વજ્ઞકથિત છે એટલે ભયનું કારણ હોવાને લીધે આ સંસારમુનિ ધર્મ તેને દ્રવ્યક્ષેત્રકાલાનુસારે આદરનાર ન રૂપી સમુદ્રમાં કોને ભય ઉત્પન્ન ન થાય? સર્વ તથા સમ્યફ ધર્મોપદેશક ગુરુ જાણવા. ચાર વિવેકી પ્રાણને ભય ઉત્પન્ન થાય છે, કેમકે તે ગતિ પરિભ્રમણ હેતુ અજ્ઞાન રાગદ્વેષનો ક્ષય ભવસાગરમાં એક તરફ જોઈએ છીએ તે કરી સંસારસમુદ્રથી તારવાને વહાણ સમાન દુસહ એ કામદેવરૂપી વડવાનળ સર્વ વીતરાગકથિત સત્ય ધર્મ જાણો. એ પ્રમાણે દિશાઓમાં પ્રદીપ્ત દેખાય છે, જેમ સમુદ્રમાં રહેલો વડવાનળ જળનું શોષણ કરવાથી સંતાત્રણ તત્ત્વની શ્રદ્ધા રાખવી. જિનકથિત ષ દ્રવ્ય તેના ગુણપર્યાયનું જાણવું તેથી સમ્યક પનો હેતુ છે, તેમ સંસારમાં ઉત્કૃષ્ટ પ્રથમ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ધર્મને સાધન સાર એ સુખનું રોષણ કરનાર કામદેવ છે. વળી બીજી છે કે આત્મા તે જ પરમાત્મ સ્વરૂપે થાય. આ બાજુએ શબ્દાદિક પાંચ વિષયોરૂપી દુલ ધ્ય પ્રમાણે પરમાત્મપદ લક્ષ્મ વિચારી જે પુરુષો પર્વતોના શિખર પરથી તૂટી પડેલા મૂઢ ધર્મમાગે વહે છે તે પુરુષ સ્વ૫ ભવમાં આસક્તિરૂપ મોટા પત્થરો પડે છે-વ્યાઘાતકારી મુક્તિપદ પ્રાપ્ત કરે છે અને તે ખરેખર થાય છે. જેમાં સમુદ્રમાં જતાં મનુષ્યને પર્વત પરમાત્મસ્વરૂપને ઓળખે છે. પરથી પડતા પત્થરે અનેક ઉપદ્રવના હેતુ થાય છે, તેમ સંસારસાગરને સામે કાંઠે જનારા ભવ્ય For Private And Personal Use Only
SR No.531487
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy