SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ શ્રી આત્માનંદ પ્રકાશ : મુંબઈ શ્રી આત્માનંદ જૈન સભા તરફથી પણ સંગીતના નિષ્ણાત માસ્તર પાસે કરાવેલ છે. ગઈ ચિત્ર માસની ઓળીના દિવસોમાં શ્રી પાલ ચરિત્ર, આચાર્ય દેવશ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહાઆયંબીલને સાર આખ્યાન દ્વારા નવે દિવસ ઉજ- રાજના પટ્ટધર મુનિ મહારાજશ્રી વિવેકવિજયજી વવામાં આવ્યો હતો જે પ્રથમ પ્રસંગ હતા, કવિ મહારાજની છબી આપી આ બુક અલંકૃત કરેલ ભેગીલાલ રતનચંદ પાટણવાળા દ્વારા આખ્યાને છે. કિંમત ચાર આના મંગલ પારેખને ખાંચો થયા હતા. જેન અને જૈનેતર બંધુઓ બહેનેની અમદાવાદ પ્રકાશકને ત્યાં મળશે. સારી હાજરી હતી. તેમજ ચિત્ર શુદિ ૧૩ શ્રી મહા- કલ્યાણ (ત્રિમાસિક)–સંપાદકઃ સેમચંદ વીર પ્રભુ જન્મ કલ્યાણ મહેસવા આઠથી નવ ળ ' ડી. શાહના પુસ્તક પ્રથમ ખંડ પ્રથમ અને બીજે સંસ્થાઓના આશરા હેઠળ ઉજવવામાં આવ્યો હતો. તે ' પ્રગટ થયેલ છે. આવી સખ્ત મોંઘવારીના વખતમાં અધ્યક્ષ સ્થાને રાવસાહેબ કાન્તિલાલ ઈશ્વરલાલ ન આ એક નવા પેપરનું પ્રકાશન કરવું તે જમ્બર સાહસ જે. પી. ના નીચે આ મહોત્સવ ઉજવવામાં આવ્યા છે. આ ત્રિમાસિકની બાહ્ય સુંદરતા સાથે આવેલા હતો. આ સભા તેવા દેવ, ગુરુ, ધર્મ ભક્તિના જાહેર વિવિધ લેખો પણ વાંચવા જેવા છે. સંપાદકીય કાર્યો જે કરે છે તેની અનુમોદના કરીએ છીએ. નિવેદનમાં જૈન સંસ્કૃતિ અને તેના સાહિત્ય પ્રવાહ જે રંધાઈ રહેલ છે તેની સામે શક્ય પ્રયત્નો કરવા સ્વીકાર સમાલોચના પિતાનું મંતવ્ય ટુંકામાં જણાવી છેવટે જૈન સંસ્કૃતિની જૈનશાસ્ત્રીય સંગીત પાઠશાળા-પ્રકાશક: સેવા માટે સંપાદકનો આ પ્રયત્ન છે તે ભવિષ્યમાં ભુરાભાઈ કુલચંદ શાહ અમદાવાદ. આ બુકમાં સત્તર ફલિભૂત થાઓ એમ અમે ઇચ્છીએ છીએ. આ પ્રથમ રાગની નેટેશન સારીગમ સાથે આપવામાં આવેલ અંકમાં આવેલા માનનીય લેખ વાંચવા જેવા છે. છે. સામે જુદા જુદા તાલના નરઘાંના બોલો પણ તેમજ આ ત્રિમાસિકને ઉત્તેજન આપવાની આવઆવેલ છે. સંપાદક સંગીત પ્રેમી અને અભ્યાસક ચક્તા જોઈયે છીયે. મળવાનું સ્થળ મહેસાણું શ્રી છે એટલે જૈન પાઠશાળામાં પણ ચલાવી શકાય. જૈન શ્રેયસ્કર મંડળ. વાર્ષિક મૂલ્ય રૂા. ૭-૦-૦ તે પ્રમાણેની પદ્ધતિથી પ્રકાશન કરેલ છે. નેટેસનો શાંતમૂર્તિ મુનિરાજશ્રી દેવચંદ્રજી મહારાજનો સ્વર્ગવાસ.. વિદ્વાન મુનિરાજશ્રી દેવચંદજી મહારાજ થડા વખતની બિમારી ભેગવી ચૈત્ર વદિ ૧ રવિવારના રેજ સેનગઢ શ્રી મહાવીર જેનચારિત્ર રત્નાશ્રમમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. સેનગઢના શ્રી સંધે, મુનિરાજશ્રી કલ્યાણચંદજી મહારાજ વગેરે મુનિઓએ અને વિદ્યાર્થીઓએ લાગણીપૂર્વક વૈયાવચ્ચ સારવાર કરી હતી. શ્રી દેવચંદ્રજી મહારાજ વિદ્વાન, શાંતિપ્રિય હોવા સાથે વ્યાખ્યાન શૈલી બહુ જ ઉંચા પ્રકારની હતી. તેઓ સ્થાનકવાસી મુનિ હોવા છતાં ક્રિયાપાત્ર, સમભાવી, મુનિરત્ન હોવા સાથે પિતાના સમાજનો મેહ બીલકુલ ન હોવા સાથે જૈન જૈનેતર સર્વને માટે એક સરખા હતા. કાળ પાસે કોઈનું ચાલેતું નથી. ભાવિભાવ બળવાન છે પરંતુ તેમના સ્વર્ગવાસથી સ્થાનકવાસી જૈન સંઘને અને અન્યને માટે પણ એક વિદ્વાન ત્યાગીની ખોટ પડી છે. તેના પવિત્ર આત્માને અખંડ અનંત શાંતિ પ્રાપ્ત થાએ તેમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ. For Private And Personal Use Only
SR No.531487
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy