SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ શ્રી આત્માનંદ પ્રકાશ ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, નિરાપ્રેરક તપશ્ચર્યા- શાંતિ અને સુલેહનું સામ્રાજ્ય પ્રવર્તશે ત્યારે પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રસંગની વિશ્વબંધુ વિશ્વધર્મની સ્થાપના માટે ઉત્કટ પ્રશ્ન સર્વ ત્વની ભાવનાને રીતે પુષ્ટિ આપતી અનેક અભેદ કે પ્રાજ્ઞ વિચારકોના હૃદયમાં અપૂર્વ તાલાઅને અપૂર્વ ક્ષમાપના પ્રવૃત્તિ (ખમતખામણ- વેલી જગવશે અને કેઈ સમર્થ નવયુગ પ્રવવર્ષભરમાં થયેલ દોષ અને અપરાધ માટે તૈક-યુગપ્રધાન મહાનુભાવ પુરુષનું પ્રાદુર્ભતત્વ મારી મેળવવી અને અન્યને આપવી), પ્રતિ- આપણી પુનિત મહત્વાકાંક્ષાઓને સફળ કરવા દિન સવાર-સાંજ કરવામાં આવતી પ્રતિક્રમણ શક્તિમાન થશે એવી ભાવના સેવવી અસ્થાને નથી. ક્રિયા-થઈ ગયેલ પાપકર્મની સરળતાપૂર્વક અત્યારે તો દુનિયાભરના આગેવાન રાજકબૂલત અને તેને માટે શુદ્ધ દિલનો પશ્ચા- પુરુષો અને સત્તાલેભી દેશનાયકે ક્ષણિક ઐહિક તાપ, મિતિ સવ્વભૂએ સુવેર મઝ ન કેણઈ સુખની પ્રાપ્તિ માટે સંહારક શક્તિનું તાંડવજેવા સૂત્રો આગળ કરતી મૈત્રી–પ્રમોદ-કરુણા નૃત્ય ઉઘાડી આંખે જોઈ રહેલ છે. નિર્બળ અને મધ્યસ્થની:પષક ભાવનાઓ-પરમ આલં- અને પરાધીન પ્રજાને ગુલામીદશામાં રખડતી બનરૂપ સામાયિક અને પિષધની ક્રિયા, દેશ- રાખી પ્રત્યેક બાબતમાં પિતાની શેષણનીતિના વિરતિ અને સર્વવિરતિપણાના ધમે, ગૃહસ્થ- અમલમાં પૂરબહારથી મહાલી રહ્યા છે. ઘડીભર જીવનને અજવાળતા માર્ગોનુસારીના પાંત્રીશ કદરત પણ તેમને મદદ કરતી જણાય છે, છતાં ગુણે, અહિંસા પરમ ધર્મ: જેવા પ્રાથમિક- પણ ઘોર અંધારી રાત્રિ પછી દિવસ અને સર્વમાન્ય સિદ્ધાંત, જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્ન- દિવસ પછી રાત્રિનો અવિરત કામ ચાલ્યા ત્રયીની ભાવના, ધર્મરૂપ રાજ્યમહેલને ટકાવી આવે છે તેમ પાપ કર્મને પણ વિશ્રામ મળશે રાખતા દાન, શીલ, તપ અને ભાવરૂપી આધાર અને સમસ્ત પ્રજાગણનું પુણ્યબળ જાગ્રત સ્થાની કલપના, સાચું સ્વરૂપ, જ્ઞાનરહસ્ય થતાં સંહારક શક્તિ અદશ્ય થશે. ધમાચાર્યો વગેરે વગેરે અનેકાનેક બાબતો એટલી બધી પણ પિતાની ફરજ અને સમાજ પ્રત્યેની ભાવવાહી-કાર્યસાધક અને સિદ્ધિદાયી તરી જવાબદારી ભૂલી અંદર અંદરના કલેશ-કુસંપ આવે છે કે તે બધી સમુચ્ચય રીતે પ્રસ્તુત અને ઝગડાઓને પ્રોત્સાહન આપી રહેલ છે દાવાને ઘણું મજબૂત પુષ્ટિ આપી રહેલ છે. અને તેમના દષ્ટિરાગી અનુયાયીઓ તેમને * ઉપર જણાવેલ પ્રત્યેક વસ્તુનું સવિસ્તર વિઘાતક કાર્યમાં કેવળ સ્વાર્થ અને અંધશ્રદ્ધાના વિવેચન નિરનિરાળા સ્વતંત્ર લેખને વિષય વેગમાં તણાઈ મદદ કરી રહેલ છે તેવી થઈ પડે તેમ છે, એટલું જ નહી પરંતુ સિદ્ધ- પરિસ્થિતિને સમાજના સદ્દભાગ્યે અંત આવશે. હસ્ત શાસ્ત્રવિશારદ લેખક જ તેને પૂરેપૂરે સૈ કેઈ અને ખાસ કરીને દેશનેતાઓ ઈન્સાફ આપી શકે તેમ છે. એટલો વખત અને અને ધર્માચાર્યો વિશ્વશાંતિના ઉદ્દેશ માટેની સ્થળસંકોચના કારણે તેને માત્ર અંગૂલી- ભાવનાપૂર્વક રચનાત્મક કાર્યમાં સમાજે ન્નતિના નિર્દેશ કરી સંતેષ ધારણ કરવો પડે છે. કાર્યમાં તન, મન અને ધનથી પિતાની સર્વ ઐશ્વર્ય, મદ અને રાજ્યસત્તા લોભની શક્તિઓને ઉપયોગ કરતા થઈ જાય અને વિશ્વઆંધિને વિલય થતાં પ્રજાશાસનવાદ-સમાજ- ધર્મની પ્રરૂપણા માટેનો સમય બનતા પ્રયાસે વાદ અને વિશ્વબંધુત્વની ભાવનાના સિદ્ધાંત નજીક લાવી મૂકવા શક્તિમાન થાય એ જ સર્વત્ર પ્રચાર પામશે અને અખિલ વિશ્વમાં અભ્યર્થના. For Private And Personal Use Only
SR No.531487
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy