Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531334/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાના નાનક શ્રી આમuiઠ પ્રકાશ આત્મ સંવત : s/39 વીર સંવત : ૨૪૦/૫૯ વિક્રમ સંવત : ૧૯૯૭-૯ પુસ્તક : ૨૯ સર્વ : શ્રી જૈન આત્માનંદ સભા | :: ગેઈટ, માવનગર - ૩૬૪ ૦૦૧ જ નજદ નજીક છે કે એમાં કે. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુત્ર ૨૯ મું. શ્રાવણ , અંક ૧ લે. yકારક, શ્રી જેને આત્માનંદ સભા ભાવને ગ૨, વીર સં.૨૪૫S અાત્મ સં. ૩૬. વિ.સં.૧૯૮૭ મૂલ્ય રૂા. ૧). ૨૦ ૪ ના.. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય-પરિચય. ૧ મંગલ પ્રાર્થના. (પદ્ય )... ...સં. વેલચંદ ધનજી. ૨ જિનેન્દ્ર સ્તવ, ( પદ્ય ) ... ...ન્યાય૦ મુનિ હિંમાશુવિજયજી. ૩ નૂતન વર્ષનું મંગળમય વિધાન. ...( સભા. ) ... ... ૪ મનનું રહસ્ય અને તેનું નિયંત્રણ. ( વિઠ્ઠલદાસ મૂળ શાહ ) ... ૫ સપાદકનું 1 કતવ્ય. ૧. ... ...( ગાંધી. ) ... એક ઐતિહાસિક પત્ર. ... ...( ભોગીલાલ સાંડેસરા.). ૭ સંસ્કારિત મન. ... ... ... દેસાઈ કસ્તુરચંદ હેમચંદ ) ૮ સ્વીકાર અને સમાલોચના. . ૨૫ ર૭ પર્યુષણ પર્વમાં થતાં મહાવીર જન્મ મહોત્સવ માટે એક સગવડ. અમારા સાંભળવામાં આવ્યું છે કે કેટલાક ગામમાં ધોડીઆ પારણા નહીં હોવાથી પર્યુંષણ પર્વમાં મહાવીર જન્મ મહે'ત્સવ થતો નથી, તેથી તેનો પ્રચાર કરવા માટે આ સભાના એક આગેવાન સભાસદ તરફથી રૂપાના ઘડી આ પારણા શેઠ ગિરધરલાલ આણ'હજી તથા શા. દામોદરદાસ ગોવીંદજીની દેખરેખ નીચે તૈયાર કરાવી જે ગામના સંધને જરૂર હશે તેને અમુક શરતે સગવડ કરી આપવામાં આવશે. માટે રૂબરૂ મળી ખુલાસા કરી જવો અને જરૂર જણાય તો પત્રવ્યવહાર આ સભાના સરનામે કરો. -- --~ -- “અમારું સાહિત્ય પ્રકાશન ખાતું. ” નીચેના ગ્રંથ તૈયાર છે અને છપાય છે. સંસ્કૃત ગ્રંથે. (થોડા વખતમાં પ્રગટ થશે.) ૧ વૃહતક૯પ પીઠિકા. | ૨ કર્મગ્રંથચાર દેવેન્દ્રસૂરિકૃત ટીકા સાથે. ૩ વિલાસવઈકહા. (અપભ્રંશ ભાષામાં) ગુજરાતી ભાષાંતરના ગ્રથો, ૧ સુકૃતસાગર–પેથડકુમાર ચરિત્ર ( ઇતિહાસિક ગ્રંથ ) તૈયાર છે. ૧-૦-૦ ૨ ધમપરિક્ષા—ધર્મનું સ્વરૂપ કથાઓ સહિત. ( છપાય છે . ૩ શ્રીપ્રભાવક ચરિત્ર અનેક મહાન આચાર્યોશ્રીના ઇતિહાસિક દૃષ્ટિએ જીવન વૃત્તાંત તૈયાર થાય છે. ૪ શ્રી મહાવીર ચરિત્ર—( પ્રાચીન ગ્રંથ ઉપરથી. ) પ્રેસમાં છે. ૫ શ્રી સુરસુંદરી સતી ચરિત્ર-અતિ રસમય ચરિત્ર. ( લખાય છે ). નં. ૧ તૈયાર છે. બાકીના છપાય છે, યોજાય છે. નં. ૨ અને નં૪ માં આર્થિક સહાયની અપેક્ષા છે. સહાય આપનાર બંધુની ઈચ્છી પ્રમાણે સભ્યય કરવામાં આવશે. આ સભા તરફથી પ્રગટ થતાં દરેક મથના કાગળ, ટાઈપા. બાઈડીંગ એ તમામ ઉંચા પ્રકારના થતાં હોવાથી દરેક ગ્રથાની સુંદરતા માટે લાઈફ મેમ્બર અને વીઝીટ વગેરે બંધુઓએ સંતોષ બતાવેલ છે. ભાવનગર ધી ‘બ આનંદ ” પ્રિન્ટિંગ પ્રેસમાં–શાહુ ગુલાબચંદ લલ્લુભાઈએ 'છાયુ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજના આંકને વધારો. Exજાશાહe0a%a.weeb®@E3છatsaag બરછાયુષ્ટ છે =ા શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર તરફથી પ્રકટ થયેલ ગ્રંથોનું ( જેમાં સંસ્કૃત, માગધી, ગુજરાતી ભાષાના તથા જૈન ઐતિહાસિક વિગેરે છે.) ==== હા એ મુ ત્રા aceasca besed oss X30B89E gada&BagaBea BORSODES eseaDISBO333SOCBGBBQ Sal આત્મ સંવત ૩૩ વીર સંવત ૨૪૫૫ વિક્રમ સંવત ૧૯૮૫ સને ૧૯૨૯ શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર. OG DOKONCESIOGOPED AD310EDD4BAD ! For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( સ ંસ્કૃત માગધી અને મૂળ ટીકાના ગ્રા. ) ૨૫ ચંતાદૂતમ્ +૨૬ શ્રી . પર્યુષણા પર્વાન્ડિકા વ્યાખ્યાનમ્ ... +૧ શ્રી સમવસરણુ રતવઃ +ર ક્ષુલ્લક ભવાવલિ પ્રકરણમ્ ... +૩ શ્રી લોકનાલિદાત્રિ શિકા ૧૪ શ્રી યાનિસ્તવઃ +૫ શ્રીકાલસતિકાભિધાન પ્રકરણમ્૦-૧ +૬ દેડ સ્થિતિ સ્તવઃ +9 શ્રી સિદ્ધ્યકા +૮ શ્રી કાસ્થિતિ સ્તેાત્રાભિધાન પ્રકરણમ +૯ શ્રી ભાવપ્રકરન -૧૦ નવતત્વલાય +૧૧ વિચાર પંચાશિકા +૧૨ બંધ ષત્રિશિકા +૧૩ પરમાણુ ખન્ડ ષત્રિશિકા— પુદ્ગલ યત્રિંશિકા-નગાદ ટ્ર ત્રિશિકા +૧૪ સાવરિક શ્રાવકન્નતભગ ... ... પ્રફરણન ૧૫ દેવ વન્તન-ગુરૂવન્દન-પ્રત્યાખ્યાન ... ... ... ભાયમ ૧૬ સિદ્ધ પંચાશિકા ૧૭ અન્નાય ૭ કુલકર્ ૧૮ વિચાર સપ્તતિકા ૧૯ અલ્પ બહુત્વમિત શ્રી મહાવીર તવનમ ... ... ... ૨૦ પંચમૂત્રમ ૨૧. શ્રી જમ્બુસ્વામિ તિમ ... ૨૨ શ્રી રત્નપાલ પથાનકમ્ .. ૨૩ સૂક્ત રત્નાવલી ૨૪ મેધત સમસ્યા લેખઃ www.kobatirth.org ... ~૧-૦ ૦-૧-૦ --. 019-0 ૦-૨-૦ ૦-૨-૦ ૭-૧૨-૦ ૦-૧-૦ ૦-૧-૦ ૭-૨-૦ e-o ૦-૩-૦ ૦-૨-૦ 014-0 ૦-૨-૦ 01212 01310 ૦ --(-૦ 011-0 -૪-૦ 01410 • = = • -૪-૦ ... Acharya Shri Kailassagarsuri Gyanmandir +૨૭ ચપર્કમાલા કથા +૨૮ સમ્યક્ત્વ કૌમુદી +રક શ્રાદ્ધ ગુણવિવરણમ + આ નીશાનીવાળા પુસ્તકા સીલકે નથી. 100 +૩૦ ધમરત્ન પ્રકરમ્ . +૩૧ શ્રી કલ્પસૂત્રમ્ સુબોધિકા +૩૨ ઉત્તરાધ્યયનત્ર +૩૩ ઉપદેશ સાતિકા For Private And Personal Use Only PAD +૩૪ કુમારપાળ પ્રબન્ધ -રૂપ શ્રી આચારાપદેશ -૩૬ શ્રી રાહિણી-અશોકચંદ્ર કથા ૩૭ ગુરૂ ગુણુ પટ્ર ત્રિશત્ ટ્રત્રિંશિકા કેલકમ + ૮ શ્રી જ્ઞાનસાર મુત્રમ ૬૯ સમયસાર પ્રકરણમ -૪૦ સુકૃત સાગર... ૪૧ મિલ કથા... ૪૨ પ્રતિમા શતકમ્ ... ... ... ... ... ૪-૭ ... 015-0 -૬-૦ ૭-૧૨-૦ ૧-૦-૦ ૭-૧૨-૦ *** ૦-૮-૦ ૧૪૩ ધન્ય કથાનમ -૨-૦ +૪૪ ચતુર્વિશતિ જિનસ્તુતિ સ ંગ્રહુ ૦-૬--૦ ૪૫ રોહિણૅય-કથાનકમ્ +૬૬ લઘુક્ષેત્ર સમાસ પ્રકરહુમ +૪૭ ખડ઼ત્સગ્રડણી ... +૪૮ શ્રાદ્ધ વિધિ +૪૯ ૫. દર્શન સમુચ્ચય: ૫૦ પંચ સંગ્રહુ ... 01110 ૫-૦-૦ ૦-૧૩૦ -૦-૦ 013-0 ૦-૨-૦ – ૧૯-૦ ૧-૪-૦ ૦-૦-૦ 31610 ૨-૮-૦ 31010 31610 01110 ૫૧ સુકૃત સÝનમ્ +પર સટીકાશ્રવાર:પ્રાચીતાઃ કર્મ ગ્રન્થા ૨-૮૦ -૧૨-૦ 91110 ૦-૨-૦ 9-0-0 Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +૫૩ સબધ સપ્તતિઃ ... ૧૩ સભા સમાત: **, * ૦ -૧૦-૦ +૫૪ કુવલયમાલા કથા ... , ૧-૮-૦ ૫૫ સામાચારી પ્રકરણ આરાધક વિ રાધકચતુભગી પ્રકરણમ. -૮-૦ ૫૬ કરૂણા વાયુદ્ધ નાટકમ્ ... ૧-૪-૦ +૫૭ કુમારપાળ ચરિત્ર મહાકાવ્યમ ૦-૮-૦ ૫૮ મહાવીર ચરિયું ... ... ૧-૦-૦ ૫૯ કૌમુદી મિત્રાનન્દમ.... ... ૧-૬- ૦ ૬૦ પ્રબુદ્ધોહિણેયમ .. .... ૦-૫.૦ ૬૧ ધર્માભ્યદયમ... ... ... ૧-૪-૦ ૧૨ પંચનિન્યપ્રજ્ઞાપને પાંગ તૃતીય પદ સંગ્રહણી પ્રકરણ ... ૦-૬-૦ ૬૩ રણુસેહરી કહા .. . ----૦ ૬૪ સિદ્ધ પ્રાભૂતં સટીકમ્ .. ૦-૧૦૦ ૬૫ દાનપ્રદીપ ... ... ... ૨-૦-૦ ૬૬ બંધહેતૃદય ત્રિભંગી પ્રકરણ -૧૦ -૦ ૬૭ ધર્મ પરીક્ષા ... ... ... ૧-૦-૦ ૬૮ સપ્તતિશત સ્થાન પ્રકરણમ • ૧-૦-૦ ૬૯ ચેઈઅ વંદણ મહાભાસં ... ૧-૧૨-૦ હ૦ પ્રશ્ન પદ્ધતિનામ ગ્રન્થઃ ... ૦–૨–૦ +9૧ શ્રી કપમૂત્રમ કિરણાવલી ... ૦–૦-૦ ૭ર ચગદર્શન તથા યોગવિંશિકા ૧-૮--- ૭૩ મંડલ પ્રકરણું ... ... ૭૪ દેવેન્દ્ર નરકન પ્રકરણમ ... ૦-૧૨-૦ ૭૫ ચન્દ્રવીરશુભા-ધનધર્મ-સિદ્ધ દત્તકપિલ-સુમુખ નૃપા મિત્ર ચતુષ્ક-સ્થા ચતુમ , ઇ-૧૧-૦ 9૬ જેન મેઘદુતમ્ ... ... ૨-૦-૦ ૭૭ શ્રાવકધમ વિધિ પ્રકરણ ... ૦-૮-• ૭૮ ગુરૂતર વિનિશ્ચયઃ .. ... ૩-૦-૦ ૭૯ ચતુર્વિશતિ “ઔદ્રસ્તુતિ” ... ૦-૪ વસુદેવ હીંડી, ભાગ ૧ લે... છપાય છે. ભેટ. ૧-૦- (વગર નંબરના ) ૧ અસર ચરિવ .. .. -- +9 સાધુ આવશ્યક ક્રિયાના સુત્રો +ર જલ્પ મંજરી... ... ... ૦૨-૦ ૮ નોપદેશ ... ... ... +3 સુદશ ના ચૈરવ (પ્રમભાગ) ૦-૬ – ૯ શ્રીપાળ ચરિત્ર ૪ અનુત્તરાવવાઈ સુત્ર... , ( ૧૦ ગાંગેય ભંગ પ્રકરણ ૫ નળ દમયંતી મુળ ... ... ભેટ. ૧૧ મૃગાંક ચરિત્ર... ... . +૬ જૈન વૃત્ત ક્રિયા વિધિ. .. ભેટ. . ૦-૪-૦ ૦-૪-૦ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી જૈન ઐતિહાસિક ગ્રંથ. +1 વિજ્ઞપ્તિ ત્રિવેણી .. . ૧-૦-૦ ૫ દ્રોપદી સ્વયંવરમ . . ૦-૪-૦ +૨ પાસાગર કેપ - ... ૧–૦–૦ ૬ પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભા.ર જે -૮-૦ +૩ શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ.... ૦–૧૦–૦ છે જેના ઐતિહાસિક ગૂર્જર કાવ્ય +૪ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૧ લે. સંચય. . ... ૨–૧૨–૦ • ૧--૦–૦ 1 + આ નીશાનીવાળા પુસ્તકે સીલ નથી. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી ભાષાના-ભાષાંતર વિગેરેના ગ્રંથે. ૧ શ્રી જૈન તવાદર્શ ... ... ૫-૦-૦ ૨ શ્રી નવતત્વનો સુંદરબેધ. ... ૦-૧૦-૦ +દેવસિરાઈ પ્રતિક્રમણ સૂત્રાર્થ ૦-૩-૦ ૪ શ્રી જીવવિચાર વૃત્તિ ... ... ૦-૬-૦ ૫ શ્રી અજ્ઞાનતિમિર ભાસ્કર ... ૨-૮-૦ +૬ શ્રી જૈનધર્મ વિપયિક પ્રશ્નોત્તર ૦-૮-૦ -૭ વિવિધ પૂજા સંગ્રહ . . ૧૮-૦ ૮ શ્રી દંડક વૃત્તિ... ... ૦-૮-૦ ૯ શ્રી નયમાર્ગ દર્શક ... ... ૦-૧૨-૦ ૧૦ હંસ વિનોદ ... ... --- ૦-૧૨-૦ +૧૧ વિવિધ પૂજાસંગ્રહ બીજી આવૃત્તિ ૧–૯–૦ ૧૨ કુમાર વિહાર શતક ... ... ૧-૮-૦ ૧૩ શ્રી જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર બીજી આવૃત્તિ... .. ૦-૮-૦ ૧૪ શ્રી જૈન તત્વસાર મૂળ તથા - ભાષાંતર. ... ... ... ૦-૬-૦ -૧૫ ,, ભાષાંતર .. ... ૦-ર-૦ ૧૬ શ્રી આત્મ વલ્લભ જૈન ... - સ્તવનાવલી ... ... ... –૬-૦ ૧૭ શ્રી મોક્ષપદ સોપાન ... ૦-૧૨-૦ ૧૮ ધર્મ બહુ ગ્રંથ આવૃતી બીજી ૨-૦-૦ ૧૯ શ્રી પ્રશ્નોત્તર પુષ્પમાળા . ૦-૧૪-૦ + ધ્યાન વિચાર... ... ... ૦-૩-૦ ૨૧ શ્રી શ્રાવક કપતરૂ ... ... ૦-૬-૦ ૨૨ શ્રી આત્મપ્રબોધ ભાષાંતર .. +૨૩ શ્રી આત્મોન્નતિ .. .. - ૨૪ શ્રી પ્રકરણ પુષ્પમાળા ૦-૬-૦ ૨૫ શ્રી જંબુસ્વામિ ચરિત્ર ... ૦-૮-૦ ૨૬ જૈન ગ્રંથ ગાઈડ. ... ... ૧-૦-૦ ૨૭ શ્રી નવાણું પ્રકારી પૂજા ... ( અર્થ સહિત) .. .. ૮-૮-૦ ૨૮ શ્રી રત્ન મહોદધિ ભા.૧-૨, ૧-૦-૦ ૦ ૯ શ્રી સમ્યકત્વ સ્વરૂપ સ્તવ. * ૦-૪-૦ +૩૦ શ્રી શ્રાદ્ધગુણ વિવરણ ભાષાંતર ૨-૦-૦ ૩૧ શ્રી ચંપકમાળા ચરિત્ર . ૦-૮-૦ +૨ કુમારપાળ ચરિત્ર ... . ૦-૬-૦ ૩૩ સમૃત્વ કૌમુદી ભાષાંતર ... 10-૦ ૩૪ શ્રી પ્રકરણ પુષ્પમાળા (દ્વિતીય પુષ્પ) . . ૦–૮–૦ +૩૫ શ્રી અનુગદ્વાર સત્ર... ... ૦-૫-૦ ૩૬ શ્રી અધ્યાત્મમત પરિક્ષા ... ૯-૪-૦ ૨૭ શ્રી ગુરૂ ગુમાળા ... ... ૦-૬-૦ ૩૮ શ્રી શકુંજય તીર્થ સ્તવનાવલી. ૦-૫-૦ +૩૯ શ્રી આત્મ કાન્તિ પ્રકાશ ... ૧-૪-૦ ૪૦ શ્રી જ્ઞાનામૃત કાવ્યકુંજ . ૦–૮–૦ +૪૧ શ્રી દેવભક્તિમાળા પ્રકરણ : ૧-૦-૦ ૪૨ શ્રી ઉપદેશ સમિતિકા ... ... ૧-૦-૦ ૪૩ શ્રી સંધ સપ્તતિકા ... ... ૧-૦-૦ ૪૪ શ્રી પંચ પરમેષ્ટિ ગુણ રત્નમાળા ૧-૮-૦ ૪૫ સુમુખનુપાદિ ધર્મા પ્રભાવકાની કથા. ... ... ... ... ૧- ૨-૦ ૪૬ શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર ... ૨-૦–૦ ૪૭ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા લે ૨–૦-૦ ૪૮ આદર્શ જૈન સ્ત્રી નો ... ૧-૦-૦ ૪૯ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા.રજે ર–૮–૦ ૫૦ શ્રીદાનપ્રદીપ... ... .. ૩-૦-૦ ૫૧ શ્રીનવપદજી પૂજા (અર્થ સહિત) ૧-૪-૦ પર કાવ્ય સુધાકર .... ... ... ૨-૮-૦ ૫૩ શ્રી આચારપદેશ ... ... ૦-૮-૦ ૫૪ ધર્મરન પ્રકરણ ... ... ૧-૩-૦ ૫૫ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર (અર્થ સહિત) • • • • ૧-૧૨-૦ ૫૬ શ્રી આત્મવિશુદ્ધિ . ... ૦૬-• ૦ ૦ + આ નિશાનીવાળા પુસ્તકો શીલીકમાં નથી. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ કુમારપાળ પ્રતિબોધ... ... ૩-૧૨.૦ ૫૮ જેન નરરત્ન “ભામાશાહ... ૨-૮-૦ ૫૬ આત્માનંદ સભાની લાઈબ્રેરીનું અક્ષરાનુક્રમ લીસ્ટ,... ... ૦૯-૧૪-૦ ૬૦ શ્રી વિમલનાથ ચરિત્ર ... ૧-૧૦-૦ શ્રી પ્રભાવક ચરિત્ર ... છપાય છે. શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર ... .. શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર ) અન્ય ગ્રન્થો. ૦ ૦. ૦ ૦ ૦ = N ૦ ૦ o તત્ત્વનિર્ણય પ્રાસાદ... ... ૧૦-૦-૮ ચૈત્યવંદન ચોવીશી ... ... અભયકુમાર ચરિત્ર ભા. ૧ લે. ૨-૪-૦ પ્રાણપ્રેમ પુષ્પમાળા .. ... અભય કુમાર ચરિત્ર ભા. ૨ જે. ૩-૦-૦ ધર્મ અને જીવન ... ... સઝાયમાળા ભાગ ૧ થી ૪ દરેકના.. ૨--૦ મહિલા મહદય ભા. ૧-૨ દરેકના ૨--૦ કર્મગ્રંથ હિંદી ભા. ૧ લે 'હીંદી) ૧-૪-૦ જૈન મહાભારત સચિત્ર... ... ૬-૦-૦ સદર ભા. ૨ જે. () ૦.૧૨-૦ રાજકુમારી સુદર્શના... ... સદર ભા. ૩ જે. () ૦- ૮-૦ મલયા સુંદરી ... .. ૨-૮- ૦ સદર ભા. ૪ થે. (ક) ૨-૦-૦ શ્રીપાળ રાજાનો રાસ (સાર્થ સચિત્ર) ૨- - દંડક .. (..) ૦-૩-૦ સમેતશિખર ચિત્રાવલી વિતરાગ સ્તોત્ર . ૨-૮-૦ (.) ૮-૩-૦ સજન સન્મિત્ર ઉત્તમ કુમાર (સચિત્ર). ૧-૪-૦ સિદ્ધાંત મુકતાવલી ૦-૧૦૦૦ ની રચન્દ્ર જોતિષ ... .. ૩--૦ જેનભાનું ... ભદ્રબાહુ સંહિતા ... . -૦વિમલ વિનોદ ... ૦-૧૦–૦ વિવેક વિલાસ (સચિત્ર) વિશેષ નિર્ણય ... ... ૦-૪-૦ સમરાદિત્ય કેવળી ચરિત્ર ... ૫-૦-૦ અવિદ્યા અંધકાર માર્તડ ... 0-૪-૦ પૂજા સંગ્રહ સચિત્ર ભા. ૧ થી ૭ ૫-૦-૦ શ્રી નવપદજી પૂજા શ્રી ગંભીર વિ કૃત ૦-૨- નવપદ એની વિધિ. .. પૂજાસંગ્રહ શાસ્ત્રી વિજ્યાનંદ સૂરિ નવપદજી મંડળની છબી ૦-૪-૦ વિજયવલ્લભસૂરિશ્રીહંસવિ. મ. કૃત.૧-૪-૦ સિદ્ધચક્રજીના યંત્રની બી ... ૦-૨-૦ આત્મવલ્લભ પૂજા સંગ્રહ : ૧-૮- ૧-૮- ચૌદ રાજલક પુજા .. ! સત્તરભેદી પૂજા (હારમોનીયમ ટી. સમ્યકત્વ દર્શન પૂજા.. . ૦-૧-૦ સન સારીગમ સાથે... ... ૮-૪-૦ પંચપ્રતિક્રમણ સૂત્ર, ગુજરાતી .. •૧૦૦ જેનસતી રત્ન (સચિત્ર) ... ૧-૪-૦ () શાસ્ત્રી .... ૦-૧૦૦ જેનગીતા ... ••• ૧-૦-૦ દેવસરાઈ પ્રતિક્રમણ, ગુજરાતી પ્રમેય રત્ન કાપ . -૮-૦ | () શાસ્ત્રી ... --૪-૦ ૦ o ૦ o ૦-૧૨-૯ o જ o ૦-૧-૦ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુંદર ફેટા ( છીએ ). મુનિમહારાજાઓના દરેક સાઈઝની છબીઓ તથા તીર્થાંના રંગીન નકશા અને ટા. www.kobatirth.org તથા કલાવાળા નથમલ ચાંડાલીયા ફોટોગ્રાફરે હાલમાં એવા વિવિધ રંગાથી તૈયાર કરેલા સુંદર, મનેહુર અને આકર્ષક ફાટાએ બહાર પાડયા છે, શ્રી કેસરીયાજી મહારાજ ૧૫+૨૦ શ્રી ચંદ્રગુપ્તના સાળ સ્વપ્ન ( સમજણુ સહિત ) મધુ બિંદુ પડલેશ્યા શ્રી જીનદત્તસૂરિજી-( દાદાસાહેબ ) પાવાપુરીનું જૈન મંદિર '' 73 "> ૧૨+૨૦ د. પુના ચિત્રશાળા પ્રેસની રંગીન છીયેા. શ્રી ગૌતમસ્વામીજી મહારાજ ૧૫+ ૦ શ્રી મહાવીરસ્વામી ભગવાન ૧૫+૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir 01110 ૦-૮-૦ For Private And Personal Use Only ~!~ ૩- =૭ 011-0 .-૪-૯ 0.90.0 016-0 સૂચના—સિવાય અમારે ત્યાં જૈ ધર્મનાં તમામ ગ્રંથા, જેવા કે-શાહ ભીમશી માણેક મુંબઇ, સાડ઼ મેજી હીરજી-મુંબઇ, શ્રી જૈનધર્મ પ્રસારક સમા-જૈન એપીસ-ભાવનગર શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકાહાર ક્ડ-મુંબઇ, શાહુ હીરાલાલ હુંસરાજ-જામનગર, સલેાત અમૃલાલ અમર-પાલીતાણા, શ્રી જૈન સસ્તી વાંચનમાળા–ભાવનગર, નથમલ ચાંડાલીયા ફાટાપ્રાક્ર--કલકત્તા. વિગેરે પુસ્તકા પ્રક્ટકર્તાના તમામ પુસ્તકા, તેમજ અન્યના પુસ્તકા, નકશાએ, અને મુનિરાજ તથા તીથૅના તેમજ શ્રી તીર્થંકર ભગવાન તથા શ્રીગૌતમસ્વામીના ફાટાયાક્ ( છબીયા ) અમારે ત્યાંથી મળશે. ન. જ્ઞાનખાતામાં જાય છે, જેથી મંગાવનારને તે પણ લાભ થાય છે. લખાઃ શ્રી જૈન આત્માનંદ સભા— ભાવનગર. Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાઇફ મેમ્બર. કોઇપણ વેતામ્બર મર્તિપૂજક જૈન આ સભામાં સભાસદ તરીકે દાખલ થઈ શકે છે. એક સાથે રૂાપ૦૦) આપનાર ગૃહસ્થ આ સભાના પેટ્રન (માનવંતા મુરબ્બી) થઈ શકશે. એક સાથે રૂ. ૧૦૦) આપનાર પહેલા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે. એક સાથે ૫૦) આપનાર બીજા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે. જેન લાઇબ્રેરી, શાળા કે સંસ્થા મેમ્બર તરીકે રજીસ્ટર્ડ થવા માગે છે ? પ૦) ભરવાથી બીજા વર્ગના લાઈફ મેંબરોના હક્ક ભોગવી શકશે. પહેલા વર્ગના લાઈફ મેમ્બરોને સભા તરફથી પ્રગટ થતા પુસ્તકની એક એક નકલ તથા આત્માનંદ પ્રકાશ માસિક તેમની જીંદગી સુધી ભેટ આપવામાં આવશે. બીજા વર્ગનાં લાઇફ મેમ્બરને સભા તરફથી પ્રકાશિત થતા બે રૂપીઆની કિંમત સુધીના દરેક ગ્રંથની એક એક નકલ ભેટ આપવામાં આવશે, તેમજ આમાનંદપ્રકાશ માસિક પણ તેમની જીંદગી સુધી ભેટ મળશે. - =-- = આત્માનંદ પ્રકાશ. ઉપરોક્ત માસિક સભા તરફથી છવીસ વર્ષથી પ્રકટ થાય છે. તેમાં ધાર્મિક, ઐતિહાસિક, સામાજીક અને નૈતિક ઉપરાંત સ્ત્રી કેળવણી અને વિદ્યાથી વિભાગ વાંચનના લેખે પણ આવે છે, કે જેથી સ્ત્રી જતિનું ગૌરવ તેમનું માતા તરીકેનું સ્થાન અને બાળકોને ઉત્તમ સંસ્કાર કેમ આપી શકાય ? તે તથા સમાજની ભાવિ ઉન્નતિમાં સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ કેમ આદર્શ બને તે માટે ઉત્તમ લેખા આપવામાં આવે છે. જેથી વાંચન માટે સમાજની રૂચી વધતા તે માટે અનેક પ્રશંસાના પત્રો આવેલ છે. મંગાવી ખાત્રી કરો ! વાર્ષિક લવાજમ ૩ ૧-૪-૦૦ વાષક ભેટનું સુંદર દળદાર પુસ્તક તથા પંચાંગ ભેટ આપવામાં આવે છે. પુસ્તક પ્રકાશન ખાતું. આ સભા તરફથી આજે ત્રીશ વર્ષથી ચાલુ છે. અમારા તરફથી પ્રકટ થતા ગુજરાતી સંસ્કૃત, માગધી, હીદી વિગેરે પુસ્તકોની સાહિત્યરસીક સાક્ષર મુક્તકંઠ પ્રશંસા કરે છે, જેથી તેનો લાભ લેવા ન ચુકશે, નફે જ્ઞાનખાતામાં જાય છે. સીરીઝ સિવાયના અન્ય ગ્રંથ પડત કિંમતે આપવામાં આવે છે. શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~. - તમારું નામ અમર કરવું હોય તો તમારા આટલું વાંચી નિર્ણય કરી લ્યો. ~ ~ ~ ~ ~~ ૦૦૦૦૦૦૦~~~~~ NR આ જગતમાં જન્મ ને મરણ પ્રત્યેક પ્રાણુને માટે સર્જાયેલ છે. જ્યારે મનુષ્યને છે અને પરમાત્માએ જ્ઞાન અને બુદ્ધિ આપેલ હોવાથી તે પોતાના માટે અનેરો ફૂ છે. આ વીઝ માર્ગ શોધી કાઢે છે. જેથી તમારે આ જીવનમાં તમારું નામ અમર રાખવું ? . હાય. જ્ઞાનભક્તિ કરવી હોય જૈન સાહિત્ય સેવા કરી જ્ઞાન ઉપાર્જન કરવું છું 8 હાય તે નીચેની યોજના વાંચી, વિચારી આજેજ આપ નિર્ણય કરો. અને આપના નામની 8 3 ગ્રંથમાલા પ્રસિદ્ધ કરાવી તે અમૂલ્ય લાભ મેળવો. જના. જે ગૃહસ્થ ઓછામાં ઓછા રૂ. ૧૦૦૦) એક હજાર આ સભાને આજે તેમના નામથી છું 4 ગ્રંથમાળા ' સીરીઝ ) ( ગ્રંથ ) આ સભાએ દરેક વખતે નીચની શરતે પ્રકટ કરવા, ૨ સીરીઝનો પ્રથમ ગ્રંથ છપાવવાને માટે વધારેમાં વધારે રૂ. ૧૦૦૦) સુધી આ છે છે સમાએ ખરચવા. ૪ અમુક સંખ્યામાં જાહેર લાઈબ્રેરી કે ભંડાર તેમજ સાધુ સાધ્વી મહારાજ વગેરેને છે. 3 આ સિરિઝના ગ્રંથો સભાના નિયમ મુજબ જે જે ભેટ અપાય તે તે “સિરિઝવાલાની વતી ૪ સભા મારફત ભેટ” એવી ચીઠ્ઠી છપાવી પુરતક ઉપર ચોડી ભેટ મોકલવામાં આવશે. ૭ તે સીરીઝની છપાતી દરેક બુકની પચીશ કાપી જે ગૃહસ્થના તરફથી આ ગ્રંથમાળા ફેં સીરીઝ છપાય તેમને ભેટ આપવામાં આવશે. ૮ તે રસીરીઝના પ્રથમ અડધા ગ્રંથે ખપી ગયા હોય તે સમયે ઉપજેલી તે રક 8 પ્રમાણમાં તે ગૃહસ્થના નામથી બીજે ગ્રંથ (સિરિઝનો) સમાએ છપાવવો શરૂ કરે: છું એજ ક્રમ સાચવી સિરિઝના બીજા ગ્રંશે સભાએ નિરંતર છપાવવા. ૧૦ ગ્રંથમાળાના પ્રથમના એકજ ગ્રંથમાં સીરીઝવાળા ગૃહસ્થનું ટૂંકું જીવનચરિત્ર, 8 $ ફેટોગ્રાફ અને અર્પણ પત્રિકા તેમની ઈચ્છાનુસાર (એકજવાર) આપવામાં આવશે. નીચેના પ્રમાણેના મહાશયાના નામથી ગ્રંથમાળાઓ પ્રકટ થઈ ચુકી છે. 9 ૧ શેઠ આણંદજી પુરૂષોતમદાસ. ૨ વોરા હફીચંદ ઝવેરચંદ ૩ શ્રીમાન સુખસાગરજી મહારાજ ૪ શ્રીમાન આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજ ૫ વકીલ હરીચંદ નથુભાઈ ૬ શ્રી આમવલ્લભ ગ્રંથમાળા છે ૭ શેઠ નાગરદાસભાઈ પુરૂષોતમદાસ રાણપુર. ૮ શેઠ ઝવેરભાઈ ભાઈચંદ ૯ શાહ મગનલાલ ઓધવજી ૧૦ શેઠ અમરચંદ હરજીવનદાસ ૧૧ શેઠ દીપચંદ ગાંડાભાઈ ઉપરના મહાશાએ પોતાની લક્ષ્મીને સદ્વ્યય કર્યો છે. આપ પણ વિચારી તે રસ્તે ? ચાલવા પ્રયત્નશીલ થઈ સાહિત્યના ક્ષેત્રમાં આપનું નામ અમર કરશે. તેમ ઈચ્છીએ છીએ. હું લખો–શ્રી જૈન આત્માનંદ સભા.--ભાવનગર, કે @0×00000000000<૦૦૦૦૦૦૦૦) આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર. @િ00000000000»000000000~~~~~ ૦ ઋ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir रा श्री exes! राज આમાનન્દ પ્રકાશ. वन्दे वीरम् ॥ औचित्यादुचितप्रवृत्तिरूपत्वात् । वृत्तयुक्तस्याणुव्रतमहावतसमन्वितस्य । वचनाजिनप्रणीतात् । तत्त्वचिन्तनं जीवादिपदार्थसार्थपर्यालोचनम् । मैञ्यादिसारं मैत्रीप्रमोदकरुणामाध्यमध्यप्रधानं सत्वादिपु विषयेषु । अध्यात्म योगविशेष । अतोऽध्यात्मात् । पापक्षयो ज्ञानावरणादि क्लिष्टकर्मप्रलयः । सत्त्वं वीर्योत्कर्षः । शीलं चित्तसमाधिः । ज्ञानं च वस्त्ववबोधरूपम् । शाश्वतमप्रतिघाति शुद्धं स्वतेजोवत् । अनुभवसंसिद्धं स्वसंवेदनप्रत्यक्षं तद्वृत्तम् । अमृतं पीयूषम् । स्फुटं भवति । योगबिन्दु-श्री हरिभद्रसूरि. -रा -रापुस्तक २९ । वीर सं. २४५७. श्रावण. अात्म सं. ३६. १ अंक १ लो. प्रारंभ. प्रातःस्म२१. सूत्र ॥ ॐ तत् सत् परमात्मने नमः ॥ भगत-प्रार्थना.- (साति.) ( राम लगने प्रामा-मे यास. ) જયવંત વીર જિબેંકને, પ્રારંભમાં પ્રણ સહ; "ond स. १५l," ज्ञान गौ२५ स .-४५० १ "२ १२ स्था५ ताना" सवतरण यान लवानियम; અજ્ઞાન તિમિર વિનાશ કર, ભગવાન સાથે સમષ્ટિમાં.–જય૦ ૨ નિષ્કામ બધુ–નાથ સાથે, પિતા પૂજ્ય પવિત્ર એક ગુરૂ રાય સાચા જગત જનના, બેધી ગુણ ગરિક એ-જય૦ ૩ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ર www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ સન્માદક પરમ ચૈાગી, વિવિધ ચેગ સજ્ઞાન-દર્શોન-ચરણ શુદ્ધિ, પરમ પ્રભુ અને t અતિ હું સહુ આ વ માં, સેવા આવિર્ભાવ પામે, સ ંસ્કૃતિ આ “ મતભેદ થાય અભેદ ભ્રાતૃ—ભાવના પ્રકટે ” અને; રટતા વિભુવરવીર સાચા—યાગી એ નિયત નિર્દેશ.-~ -- વિશેષથી; ઉપદેશથી.—જય૦ ૪ સદ્યોગથી” સચાગથી.-- ~જય પ ( હરિગીત. ) ( ૧ ) સદ્ દેવ-ગુરૂ અને ધર્મોની સાત્વિકતા સમજાવતુ, ચૈતન્ય—જડની વિવિધરૂપે વહેંચણી ખતલાવતુ; માર્ગાનુસારી અગર વ્રતધર સને અપનાવતુ. સમ્યક્ત્વ દઢતર કાજ ભાગી ભાવના પલટાવતુ. ( ૨ ) જડ વાસનાના પ્રખર સમયે આત્મ રસ રેલાવતુ, જનહિત આદિ મક્ષના ઉકેલને ઉપજાવતુ; “ આન્દોલન આત્મિક આનંદના સદા પ્રકટાવતુ, આશીષ આત્માન૬ની સૌજન્ય રંગ જાવતુ. जिनेन्द्र स्तवः Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only અને.— -જય દ "" ૐ શાન્તિઃ ! ( વેલચ'દ ધનજી. ) रचयिता न्यायतीर्थ मुनि हिमांशुविजय ( ' अनेकान्ती ' ) ' અનન્તસૌ ! ઝિનેન્દ્રચન્દ્ર, ! તમ: પ્રશિથ ! સુયોગનું !! यदा तदा त्वं मम दृष्टिमार्ग - मुपैषि मुद्, सा वदितुं न शक्या || ૧ જોકેડસ્મિન આપવામુકાલાહારૌ।૨૦લ ! । Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જિતેન્દ્ર સ્તવ २ जिनेन्द्ररूपस्तु जिनेन्द्र एव जिनाऽऽस्यतुल्यं च जिर्नोस्यमेव । नभोनिभं स्यान्नभएव नान्य- --देतादृशां नमुपमानवस्तु ॥ सद्भक्त पूज्यपादय शोषयशस्वते । सच्चित्ताssकाशकांशाय नमोऽस्तु जिर्नभास्वते || ४ पूज्यानामपि पूज्यं हि व्रतेष्वसरं तथा । दानेष्वपि बृहद्दानं ब्रह्मचर्यं समस्ति यत् ॥ ५ धर्मकीर्तिशिवानां यत् प्रौढपुष्टिप्रकारकम् । ब्रह्मचर्य भजध्वं तद् वाग्भटेनापि भाषितम् ॥ ६ दयादान क्षमाधर्मा भक्तिमंत्रादयः पुनः । ब्रह्मचर्याद्विना विश्वे न सिध्यन्ति सतामपि ॥ ७ Acharya Shri Kailassagarsuri Gyanmandir न दुष्करं दुष्कर कार्यसाधनं, न दुष्करं दुष्करकष्टर्षणम् । प्रवेशोऽपि न दुष्करः स्मृतो, ब्रह्मव्रतं दुःकरदुः करं त्वो || (!) इत्यों शान्तिः ३ For Private And Personal Use Only 3 ३ जिनतुल्य, अत्रा नन्ययालंकारः । ४ जिनमुखं । ५ जिनपक्षे क्रमौ, सूर्यपक्षे किरणा, ६ कर्दमः, पापं च । ७ प्रकाशकाय । ८ भास्वानिव जिन जिन एव भास्वान् वा तस्मै ॥ अत्र वृत्तेरूपकमुपमावालङ्कृतिः अन्त्यानुप्रासादिकाश्चशद्वालङ्कारा जामति ॥ १ वाग्टकृतेऽट हृदये ग्रन्थे । २ सहनं । Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. જિYS नूतन वर्षेनुं मंगलमय विधान. १ IS^^^^^^^^^^^^^^^^^^^] પ્રકાશનો પ્રવેશ. આમ જ્યોતિના ઉજજ્વલ કિરણો વડે જૈનદર્શનનાં ઉચ્ચ તારા પાશ્ચાત્ય વિજ્ઞાનવાદ (Science) પ્રતિ આધ્યાત્મિક પ્રકાશ પ્રસારતું, સંસારી જીવોને સત્કર્મ અને દુષ્કર્મનું ભાન અર્પતું, મનુષ્યોના આત્માના ગુણસ્થાનકની પ્રગતિને માપતું, તવા ર્થશ્રદ્ધાન સદ્દજ્ઞાન અને વિરતીરૂપ ત્રિપુટીનો સુંદર સંયોગ જન્માવતું, સકલ સૃષ્ટિના અનંત પદાર્થોમાંથી આત્મા-હું ને શોધી કાઢી ઓળખાવતું અને કર્મનો કતો હતો અને ભોકતા હું છું એ પ્રકારે સ્વાવલંબન પૂર્વક, પુરૂષાર્થ પરાયણ થવાની જાગૃતિ અર્પતું “આત્માનંદ પ્રકાશ” આજે ૨૯ મા વર્ષમાં પ્રવેશ કરે છે. કાલ અને જીવન, પ્રાણીમાત્રને પિતપોતાના જુદા જગત હોય છે; એકજ સૃષ્ટિ ઉપર વિહરવા છતાં, એક જ સૂર્યની હુંફતળે વસવા છતાં અને એક જ પ્રકારના અન્નવડે ધૂળ દેહન નિર્વાહ કર્યો જતાં છતાં પ્રત્યેક જીવને પોતાનું સાચું વિશ્વ નિરાળું હોય છે, અને તે જીવના તારતમ્ય અનુસાર રચાયેલ હોય છે; ધૂળ સૃષ્ટિ ઉપર પણ જીવની દષ્ટિમર્યાદાને લઈને તેનું જગત નાનું મોટું હોય છે તેવી જ રીતે આધ્યાત્મિક સૃષ્ટિ સંબંધમાં તે એ હકીકત તે કરતાં પણ અનેક ગુણ સત્ય છે; આત્માનંદ પ્રકાશની પત્રસૃષ્ટિ કાગળ અને અક્ષરો રૂપે ધૂળ સૃષ્ટિ ગણાય પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ ભાવના સૃષ્ટિમાં રચનાત્મક રીતે (Constructively ) પિતાના વાંચનને જે જે સાર ભાગ જે જે મનુષ્યોને હદયસ્પર્શ બનાવ્યો છે, તેની ગણના કરતાં તેના આધ્યાત્મિક જીવનનું માપ થઈ શકે છે. કાલ અનાદિ અનંત છે પરંતુ સમ્યગદર્શન–જ્ઞાન અને ચારિત્ર કટિનું જીવન વ્યકિતની દ્રષ્ટિએ સાદિ અનંત છે; આવા આધ્યાત્મિક જીવનની આદિ પ્રકટાવવા અને કાલ અને જીવનનો એ રીતે સમન્વય સાધવા “ આમાનંદ પ્રકાશ” ધીમી પણ મક્કમ પ્રગતિ કરી રહ્યું છે. સંજ્ઞાને ઉપનય ર૯ ની સંજ્ઞા (term) ચોવીશમાં ચરમ તીર્થકર શ્રી વીર પરમાત્માએ પ્રબોધેલ કાલ–સ્વભાવ-નિયતિ-ઉદ્યમ અને કર્મરૂપ પાંચ કારણો વડે પ્રત્યેક આધ્યાત્મિક તેમજ વ્યાવહારિક કાર્યની સિદ્ધિ સૂચવે છે. આ પાંચ કારણોમાંથી ગમે તે સંજોગોમાં એક મુખ્ય હોય પરંતુ ચાર ગૌણપણે કાર્યસિદ્ધિના કારણે રૂપે હોય છે જ; પ્રત્યેક લેખોના વાંચનમાં પણ ઉદ્યમની સાથે પ્રત્યેક આત્માના કર્મો–ભવિતવ્યતા વિગેરે ઉપર પણ સફળતા નિફળતાને મુખ્ય આધાર છે; પરંતુ ખાસ કરીને પ્રત્યેક આત્માએ ઉદ્યમને મુખ્ય કરીને શ્રી વીર પરમાત્માએ પ્રબોધેલ સાધ્ય તરફ પ્રગતિમાન થવું જોઈએ, જેથી પ્રબળ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષનું મંગલમય વિધાન. ઉદ્યમ પુષાર્થ આગળ ભવિતવ્યતા વિગેરે કારણે અવશ્ય ગૌણ બની જતાં યોગદર્શનની પરિભાષા પ્રમાણે “સંચમક્રિગં જ્ઞાન ” પ્રાપ્ત થતાં અંતરાત્મ અવસ્થામાં આગળ વધતાં વધતાં પરમાત્મપદમાં સ્થિર થવાનો સમય અવશ્ય આવી પહોંચે છે. પરંતુ શ્રીમદ્દ આ નંદઘનજીના કથનાનુસાર નિર્દભપણે “આત્માર્પણ” થાય તે જ ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. વીર પરમાત્માની શુભ સંજ્ઞાની સાથે પાંચ કારણેના સરવાળારૂપી સમન્વય સાધતું આત્માનંદ પ્રકાશ” ઉત્તરકાલીન મંગલમય વિચારથી નૂતન વર્ષમાં પ્રવેશતાં ગૌરવયુકત અભિનંદન લે છે. ગત વર્ષનાં સંસ્મરણે. ગત વર્ષમાં દીક્ષાના પ્રજને જૈન સમાજમાં માટે કાલાહલ મચાવી મુકો છે; જેને યંગમેન્સ સેસાઇટી અને જેન કેન્ફરન્સ એ બે મુખ્ય વિભાગોમાં વિભકત કરી દીધા છે. જ્યારથી દેડકાં પ્રકરણ, આસ્તિક નાસ્તિકના વ્યકિતગત આક્ષેપ, દીક્ષાના સ્થળ કાળ, વ્યકિત તરફ અધિકારનો ઉપયોગ વિગેરે સર્વ વસ્તુઓએ સાધુ સાધુઓમાં તેમજ ગૃહસ્થામાં પણ એ પક્ષભેદ જમાવી દીધો છે કે જાણે વીરશાસન અને જેન તથા જૈન યુવક મંડળ પત્રિકા અને જૈન યુવક સંધ પત્રિકા વિગેરે પરસ્પર વિરોધી મંતવ્યવાળા પત્રોએ યુદ્ધના મેરા માંડયા હોય અને ગમે તેવી સત્ય હકીકતનું પણ પરસ્પર ખંડન પ્રત્યેક અઠવાડીયે ચાલુજ હોય તેવા દેખાવો થઈ રહ્યા છે; આ બધું જૈન સમાજની અર્ધગતિનું પ્રત્યક્ષ ચિન્હ છે; અને તે કલેશરૂપી દાવાનળનું પરિણામ જૈન સમાજ શરીરને કેટલી હદ સુધી હાસ કરશે તે કાળના ગર્ભમાં છુપાયેલું હોઇ કહી શકાય તેમ નથી. પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિજય વલ્લભસૂરિજી તેમ મના પિતાના તરફથી * પ્રત્યાઘાત' નહિ કરવા છતાં વારંવાર વીરશાસન તરફથી અનેક આક્ષેપ મુકાતા જાય છે છતાં તેઓએ અભૂતપૂર્વ શાંતતા ગ્રહણ કરી છે. પન્યાસજી શ્રી રામવિજયજીએ-જે દીક્ષાના પ્રમને આટલો બધે જૈન સમાજમાં ખળભળાટ મચાવી મુક્યો છે તેને–ધ્યાનમાં લઈ–વિદ્વત્તાને સદુપયોગ કરવા મંડનાત્મક શલિ ગ્રહણ કરી દેશકાળભાવનો વિચાર કરી ઉચિત આકારમાં બનતી તાકીદે સમેટી લેવા જોઇએ; તે જ જે ગંભીર પરિસ્થિતિના તેઓ નિયામક ગણાય છે તે પરિસ્થિતિને પિતાને જ હાથે સુધારી શકશે અને એ રીતે જૈન સમાજની અવનતિને ખાળી રાખવાને સુંદર યશ છેવટે પણ સંપાદન કરી શકશે પરંતુ કલેશ નિવારણ કરવાની આ ભાવના તેમના હૃદયમાં તેમજ તેમને અનુસરનારા વર્ગમાં આવે અને સદ્દબુદ્ધિ તેમની પ્રેરક થાય તો જ બની શકે. બીજી તરફ યુવક સંઘ પત્રિકા વિગેરે તમામ પત્રએ પણ ખામોશ પકડવી જોઈએ; અને જૈન સમાજની અખંડ એકતા ઉભય પક્ષોના સમન્વયથી (Compromise ) કેમ પ્રાપ્ત થાય તેને માટે બનતી ત્વરાએ પ્રયત્ન કરવો જોઈએ; અમારી નમ્ર માન્યતા પ્રમાણે દીક્ષાના પ્રશ્નને નિર્ણયાત્મક સ્વરૂપમાં મુકવા માટે તે પ્રશ્નવાળા ઉભયપણે તટસ્થ મહાન વ્યકિત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પાસે જવું જોઈએ અને તેઓશ્રીના મારફત જે નિર્ણય આવે તે ઉભય પક્ષેએ મંજુર રાખી એકતા સાધવી જોઈએ; જેથી અનેક મનુષ્યોને દુર્બાનનું નિમિત્ત બંધ થાય અને જૈન For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ સમાજ અખંડ એકતાથી પ્રગતિનાં રચનાત્મક કાર્યો કરવા તત્પર થાય. અમે ૫'. રામવિજયજીને એક વિશેષ વિનતિ એ કરીએ છીએ કે ત્યાં પાટણમાં બિરાજતા વયાવૃદ્ પ્ર॰ કાંતિવિજયજી મહારાજ ઉપર આક્ષેપો નહિ કરતાં સાથે રૂબરૂમાં સ્વયમેવ પ્રેમપૂર્વક અને સન્માનપૂર્વક મળી ઐકય સાધેા અને તેમના અને પૂ મુ. સવિજયજી મહારાજ દ્વારા. પૂ॰ વલ્લભસૂરિ સાથે હૃદયશુદ્ધિપૂર્વક સંગઠિત થાઓ. એથી પૂર્વ સદ્ગત આચાય શ્રી આત્મારામજી મહારાજના પિરવારની અખંડતાના લાભ મેળવવા સાથે જૈન સમાજના પક્ષભેદવાળા યુદ્ધ મેરચા બંધ થવાના નિમિત્તભૂત થશે; અને ભવિષ્યના જૈન સમાજના વારસામાં કલેશના સંસ્કાર! પડતા અટકશે અને એ રીતે અભૂતપૂર્વ શ્રેય સાધી શકાશે; હવે પત્ર સૃષ્ટિની રણભૂમિમાં લડતા ધણી થઇ ગઇ છે; માટે ૫૦ શ્રી રામવિજયજી તરફની અમારી વિનતિ નિષ્ફલ નહિ જ નીવડે તેવી આશા રાખીએ છીએ. એ રીતે દીક્ષા પ્રશ્નોને નિવેડા (Judgement) મેળવ્યા પછી ‘ સાધુ સમ્મેલનની ’ તાત્કાલિક આવશ્યકતા અમે જોઇએ છીએ. ' હાલમાં વડાદરાની ધારાસભામાં દીક્ષાને અંગે સાધુએ! માટે તેમજ મદદગાર માટે સજા અને દંડની શિક્ષાએ ધારારૂપે થવાને સમય આવી પહોંચ્યા છે; તે દેશ-કાળ-ક્ષેત્ર અને ભાવ ઉપર દિષ્ટ રાખવા સૂચવે છે, જેથી દીક્ષાના પ્રશ્નના ઉચિત રીતે નીકાલ કરી નાંખવામાં જ શાસનની શેાભા છે તેમજ સોંપની એકાગ્રતા છે. સમ્મેલનમાં જૈન ધર્મના સિદ્ધાંતને ક્ષતિ ન પહોંચે તેવી રીતે એકદરે તમામ ધાર્મિક વિવાદાસ્પદ પ્રશ્નોના વ્યવહારૂ ઉકેલ થઇ જવા જોઇએ. ગત વર્ષનાં સંસ્મરણામાં અમદાવાદમાં પેશ વદી ૧૩ ના રાજ શ્રી દેશિવરતિ ધર્મોરાધક સમાજ તરફથી જૈન સાહિત્ય પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું; પ્રસ્તુત પ્રદર્શનના પ્રયત્ન અમુક અંશે સફળ થયા હતા. તાડપત્રા, કૈારીને લખાએલ ગ્રંથા, સુંદર ચિત્રો, શ્રીયુત ” માણેકલાલભાઇનું સેાના—ચાંદીનુ દેવમંદિર, ઇંદ્રધ્વજ વિગેરે દસ્યો હતા; પરંતુ આ દસ્યો એ પ્રદર્શન માત્ર નહિ બનતાં તેની પાછળ સાહિત્યની મહત્તા, જૈન ઇતિહાસ અને જૈનેતર જગમાં જૈન દર્શનની ગૌરવતા ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ કરવા હ∞ અનેક સબળ પ્રયત્ને ગ્રહણ કરવામાં આવે ત્યારે જૈન સાહિત્ય પ્રદર્શનની વાસ્તવિક સાકતા સિદ્ધ થઇ શકે. પવિત્ર તીર્થોધિરાજ શ્રી શત્રુંજયની છેલ્લા થયેલા ઉલ્હારની ચારસામી વર્ષગાંઠ પ્રત્યેક સ્થળે અપૂર્વીપણે ઉજવાઇ છે. જૈન સમાજ માટે તે અપૂર્વ મહાત્સવને દિવસ હતા અને દન પ્રભાવનાનું મુખ્ય નિમિત્ત હતું. ગત વર્ષોંમાં જૈન સમાજની ભવિષ્યકાળની ઉન્નતિ માટેનુ એક મહત્. કાર્યો ખાસ નાંધવા લાયક છે. ભારતના વિશ્વવિખ્યાત મહાવિ અને તત્ત્વચિંતક શ્રી રવીંદ્રનાથ ટાગોરે 'ગાલમાં સ્થાપેલા. શાંતિનિકેતન નામના જગતપ્રસિંહ, આશ્રમ કે જેમાં જગતના સ ધર્મો અને દનેના અભ્યાસીએ માટે સ્થાપિત કરેલ વિશ્વભારતી નામની સંસ્થા છે એ સંસ્થામાં જૈન સંસ્કૃત પ્રાકૃત ઐતિહાસિક વૈજ્ઞાનિક તુલનાત્મક જ્ઞાનાભ્યાસ માટેને For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષનું મંગલમય વિધાન. વિશિષ્ટ પ્રબંધ થવા માટે તેમજ જૈન આગમ કથા-વાડ્મય સ્થાપત્ય ગ્રંથભંડાર વિગેરેને અભ્યાસ કરી જૈન ધર્મને જગતના ધર્મોની હરોળમાં વિશાળ ધર્મ તરીકે ખડો કરવા માટે જૈન નરરત્ન બાબુ સાહેબ બહાદુરસિંહજી સિંઘીએ ઉદારતા પૂર્વક બે લાખની આર્થિક સહાય આપવાથી તેમજ શ્રી જિનવિજ્યજી જેવા ગ્ય અધ્યાપકની પ્રાપ્તિ થવાથી ભવિષ્યમાં જૈન વિદ્યાધ્યયન માટે ઉત્તમ જ્ઞાનપીઠ પ્રતિષ્ઠિત થયેલ છે. - કલકત્તામાં ગત જેઠ માસમાં જૈન ઉપાશ્રયવાળા મકાનમાં ( શ્રી યશોવિજયજી જન ગુરૂકુળ સંસ્થાપક સ્વર્ગવાસી મુનિશ્રી ચારિત્રવિજયજી કછીના સુશિષ્યો ) મુનિરાજશ્રી દર્શનવિજયજી ગાનવિજયજી તથા ન્યાયવિજયજીના સદુપદેશથી ઉપાશ્રય સાથે જિનાલયની જરૂરીઆત ઘણી વખત જોઈ હતી–તે પ્રતિષ્ઠા થએલ છે. કલકત્તા જેવા હિંદુસ્તાનના ભૂતકાળના પાટનગરમાં આ ઉત્સવ અલૌકિક રીતે સફળ થયો છે. ઉપરોકત મુનિ ત્રિપુટી કોઈ પણ વાદવિવાદમાં નિરર્થક નહિ પડતાં રચનાત્મક રીતે જ્ઞાન દર્શન ચારિત્રની ઉન્નતિના કાર્યો કર્યો જાય છે. પુનામાં સાહિત્ય સમેલન પણ આ ત્રિપુટીએ જ પ્રથમ ફતેહમંદ રીતે પસાર કરાવ્યું હતું. અહિંસાત્મક રીતે સ્વરાજ્ય મેળવવા ઉદ્યક્ત થયેલા અનેક જૈન બંધુઓએ જેલને મહેલ માની વધાવી લીધી હતી અને સ્વદેશ સેવક તરીકેની જૈનોની અગ્રગણ્ય સ્થિતિ સ્પષ્ટ કરી હતી. પુનામાં ઉપધાન તપ, પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભ સૂરિજીના ઉપદેશથી સંઘને કલેશ દૂર થતાં કરવામાં આવ્યો હતો. તેમજ અંધેરીમાં પણ ઉપધાનવહનની પ્રશસ્ત ક્રિયા થઈ હતી તેની સહર્ષ નોંધ લઈએ છીએ. મુંબઈમાં શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરીએ સેવાકાર્ય માટે ફી વાપરવા આપેલા મકાનમાં તેમજ બીજી રીતે કરેલ સાયવડે કેપ્રેસ કી હોસ્પીટલમાં-સરકાર તરફથી થયેલા લાડીચાજના ટાઈમે ઘાયલ થયેલા અસહકારી રાષ્ટ્ર સેવાની શુશ્રષા ઘણીજ સુંદર વ્યવસ્થાથી અનેક જૈન બંધુઓ તરફથી તન મન ધનના ભોગે કરવામાં આવી હતી; જૈન સમાજ રાજકીય દૃષ્ટિબિંદુએ સેવાના કાર્યક્ષેત્રમાં આત્મગ ( Self-sacrifice ) માટે પ્રગતિમાન થઈ રહેલ છે તે માટે અત્યંત ખુશી થવા જેવું છે. મહાવીર વિદ્યાલયને શેઠ મેઘજી સેજપાળ તરફથી ગત જુન માસથી ઉદારતા પુર્વક મેટી રકમ અર્પણ કરવામાં આવી છે. તે શિક્ષણ સહાયક ફંડવડે ન્યાયતીર્થ અને વ્યાકરણ તીર્થની પરીક્ષાનો અભ્યાસ દાખલ કરવામાં આવેલ છે. જૈન શ્રીમતિના સમયાનુસારી કેળવણી ( Education ) તરફના દષ્ટિબિંદુ ( Point of view ) માટે અનેકશઃ ધન્યવાદ ઘટે છે. જેન સેનેટરી એસોસીએશન મુંબઈની આરોગ્ય પ્રચાર કમીટી તરફથી માતા તથા બાળકોના ભલા માટે બાળહિત પત્રિકા નીકળી છે; પરંતુ સદરહુ કમીટીને આ પ્રયત્ન હજી તદન તે દિશામાં અલ્પ છે. આવી અનેક પત્રિકાઓનું આરોગ્ય સંબંધમાં વખતોવખત પ્રકાસન થવું જરૂરી છે અને એ પ્રચારકાર્ય થાય ત્યારે જ જૈનેનું જીવન For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આમાનદ પ્રકાશ. અત્યારે ડેાકટરો અને દવાઓને પરાધીન થઈ રહ્યું છે તેમાં સમજપૂર્વક પલટો થઈ કુદરતી ( Natural ) જીવન જીવવાની તૈયારી જૈન સમાજમાં પ્રકટી શકે. પાલીતાણા જૈન ગુરૂકુળમાં ગત વર્ષના દિ અષાડ માસમાં નવાં નવાં મકાનોનાં નામાભિધાન મહોત્સવનો મેળાવડા કરવામાં આવ્યો હતો પ્રસ્તુત ગુરૂકુળની સંસ્થાને મુનિ શ્રી ચારિત્રવિજયજી કછીએ પાઠશાળાના આકારમાં જન્મ આપ્યા પછી તે સંસ્થાને વિકાસ મુંબઈ અને ભાવનગરન કમીટીના કાર્યવાહકે અનેકગણો વધારી શક્યા છે. આ સંસ્થાની વ્યવહારિક તેમજ ધાર્મિક સંગીન ખીલવણ ( Motive power ) ના પરિણામે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે; તેવી અન્ય સંસ્થા ભાગ્યેજ હશે. આ રીતે સંસ્થાના કાર્યવાહકે તન મન અને ધનને ભોગ આપી ઉક્ત સંસ્થાની પ્રગતિ ( evolution ) કરી રહ્યા છે. આ વખતે મેળાવડાના પ્રમુખ શ્રીયુત રણછોડભાઈ રાયચંદ મોતીચંદ ઝવેરીનું ભાષણ તેમજ શેઠ જીવણચંદ ધરમચંદનું ગુરૂકુળની કમીટીના પ્રમુખ તરીકેનું ભાષણ મનન કરવા લાયક ભવિષ્યકાલીન ઉચ્ચ ભાવનામય અને પ્રેરક શક્તિવાળું હતું. અનેક સ્થળે આવાં ગુરૂકુળો જૈન સમાજના ઉદ્ધારાર્થે સ્થાપવાની આવશ્યકતા ઉપર અમે સવિશેષ ભાર મુકીએ છીએ. આ પ્રસંગે ગત વર્ષમાં ઉપાધ્યાય શ્રી સુમતિવિજયજી, ૫. સુંદરવિજયજી તથા પ. મોતીવિજ્યજી વિગેરે સદગુરૂઓને સ્વર્ગવાસ તથા આ સભાના અંગભૂત સભાસદો વહોરા ગીરધરભાઈ ગોરધનદાસ, દુર્લભજી કલ્યાણજી પારેખ, શા. ઝવેરચંદ મગનલાલ, સવચંદ છગનલાલ વિગેરેના મૃત્યુની દીલગીરી પુર:સર નોંધ લેવામાં આવે છે. આષાઢ માસમાં શેઠ ગોવીંદજી ખુશાલનું આકસ્મિક રીતે વેરાવળના મુસલમાનો તરફથી છરીથી થયેલા ખુનથી થએલું અવસાન એ ઘણી ખેદજનક બીના છે, જાહેર સંસ્થાએના આગેવાન કાર્યકર્તા અને ગીરનારજી જીર્ણોદ્ધારમાં તન મન અને ધનથી અગ્ર ભાગ લેનારા તેઓ હતા. એમના મૃત્યુથી જૈન સમાજને એક જૈન રત્નની મોટી ખોટ પડી છે; ભવિતવ્યતા બળવાન છે, હિંદુત્વ જાળવવાની ખાતર મુસલમાન તરફથી તેમને ભોગ લેવાયો છે; સદ્દગતના આત્માને અમે શાંતિ ઇચ્છીએ છીએ. પ્રસ્તુત માસિકે ગતવર્ષમાં ગદ્ય અને પદ્ય લેખે મળીને લગભગ સડસઠ લેખે આપેલા છે. તેમાં ૨૩ પદ્ય લેખે છે અને ૪૪ ગદ્ય લેખે છે. પદ્ય લેખો માં લગભગ આઠ લેખે સંઘવી વેલચંદ ધનજીના છે. જેઓની કવિતાઓ હદ ગુંજન અને સંધ્યાતરંગ વિગેરે રસિક સમયેચિત કાવ્યની ઉત્પાદક અને બોધક છે. રા. છગનલાલ નહાનચંદ નાણાવટીનાં કાવ્યો પણ સુંદર અને લાલિત્યથી ભરપૂર છે. અને “અજોડ ની કવિતામાં તે ધીમંત અને સૌભાગ્યવંત વિગેરેને ઠીક મેળ સાથે છે. રા. અભિલાષીના તથા રા. ઝવેરચંદ છગનલાલનાં પદ્યો વૈરાગ્ય અને અભ્યાસને ઉત્તેજનારાં છે; સદગત આ. શ્રી અજિતસાગરસૂરિ કે જેઓ શ્રી ભાષાંતરકાર તથા સ્વયંવહ (Automatic) કવિ તરિકે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષનું મંગલમય વિધાન. સુપ્રસિદ્ધ હતા. તેમણે શ્રી હેમચંદ્રાચાર્ય ગુણવર્ણન કાવ્યરૂપે કરેલું તે પણ પદ્યવિભાગ તરીકે ગતવર્ષમાં આવેલું છે. ન્યાયતીર્થ મુ. હિમાંશુવિજયજી અનેકાંતીએ સંસ્કૃત પદ્યોમાં બ્રહ્મચર્ય વ્રત, તથા પ્રભુની સ્તુતિઓ અલંકારબદ્ધ ભાષામાં પ્રથિત કરીને મુકેલી છે; જે સંસ્કૃત ભાષાના પરિચિતોને ખાસ કરીને આનંદ આપવા ભકિતરસ નીપજાવે છે. કસ્તુરચંદ હેમચંદ દેસાઈએ પંચ જિનરાજની સ્તુતિને કાવ્યરૂપે સંગ્રહ આપેલો તે સ્તુતિના મૂળ ઉત્પાદકમાં કાવ્યરસિકતા અને બાળકને સરલતાથી બોધપ્રદતા આપી શકે તેવી શૈલિ માલુમ પડે છે. ગદ્ય લેખમાં મુનિરાજ શ્રી દર્શનવિજયજીના દસ લેખ તીર્થકર ચરિત્રના છે ને મૂળ સૂત્રના ભાષાંતર રૂપે હોવા છતા કપસુબોધિકામાં આવેલ ચરિત્ર કરતાં વિશેષ પ્ર શ પાડે છે. તેમજ તેમને “અસ્મિતાને લેખ આત્મસ્વાતંત્ર્યનું બધપ્રદ શિક્ષણ આપે છે. પૂ. સન્મિત્ર કપૂરવિજયજીના પાંચ લેખાએ પ્રસ્તુત માસિકને મુનિપ્રસાદીથી અલંકૃત કરેલું છે; અને સરલ શેલિથી વૈરાગ્યમય શિક્ષણીય પ્રબંધની પૂર્તિ કરેલી છે. મુનિશ્રી જ્ઞાનવિજયજીએ મથુરાના કંકાલીટીલાને ઐતિહાસિક લેખ આપી જૈન દર્શનની પ્રાચીન નતા પુરવાર કરી છે, તેમજ પ્રાચીનતા અને ઈતિહાસમાં રસ લેનારને માટે સુંદર માર્ગદર્શક છે. એક મુનિશ્રીના “તમારી જીંદગી તમે વાંચ” વિગેરે ત્રણ લે આધ્યાત્મિક સૃષ્ટિમાં આત્મજાગૃતિ ખડ કરી વાચકેમાં વૈરાગ્ય પ્રકટાવી શકે છે. મુનિશ્રી જયંતવિજયજીએ ભગવાન મહાવીર સંબંધી બાબતેને સંગ્રહ સંક્ષિપ્તમાં કરી ઐતિહાસિક સમજ (Historical reason) માટે ઠીક પ્રયાસ કર્યો છે. રા. વિઠ્ઠલદાસ મૂળચંદ શાહના અગીઆર લેખે જેવા કે સેવાધર્મના મંત્રે તેમજ મનનું રહસ્ય અને તેનું નિયંત્રણ વિગેરે વ્યવહા૨માં તેમજ આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી છે; લેખની ભાષા શૈલી સરલ અને સુંદર છે તેમજ રહસ્યથી ભરપૂર છે; શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ જેઓ પાલીતાણા જૈન ગુરૂકુળના સુપ્રીટેન્ડન્ટ છે તેમના નયરેખાદર્શન, દ્રવ્યગુણ પર્યાવિવરણ વિગેરે સાત લે છે સ્કૂલના વિદ્યાર્થીઓને ખાસ કરીને ઉપયોગી છે. કેમકે નયે અને દિવ્ય ગુણ પર્યાયની વિકટ સમસ્યાઓ સરલ ભાષામાં ઉતારી શક્યા છે. આ સભાના સેક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસના “ સંગ્રાહક ” સ્વતઃ તરીકેના શત્રુંજયતીર્થોદ્વાર પ્રબંધ તથા અધ્યાત્મનિરૂપણ પ્રશ્નોત્તર અને ભગવાન પાર્શ્વનાથજી, પંડિતવર્ય શ્રીવીરવિજયજી મહારાજ વિગેરે સોળ લેઓએ ભિન્ન ભિન્ન સંગ્રહમાંથી તીર્થ તેમજ તત્ત્વજ્ઞાન સંબંધી ઠીક અજવાળું પાડેલું છે. ત્રણ લેખે નૂતન વર્ષનું મંગળમય વિધાન વિગેરે માસિક કમીટી તરફથી આવેલા છે. મિ. નરોતમ બી. શાહે જૈન અને કેળવણી તથા વસ્તી પત્રકમાં જૈનોને હિરો વિગેરે બે લેખે આવેલા છે; જે કેળવણી અને જૈનોની For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ સંખ્યા સંબંધી પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. જ્ઞાતિ અને તેને ઉદય સંબંધી શ્રીયુત કલ્યાણભાઈ દુર્લભજી ઝવેરી બી.એ. ના પાંચ લેખે છે. તેમાં કેટલેક ભાગ ચર્ચાસ્પદ છે તેમજ કેટલેક ભાગ જ્ઞાતિઓએ એક સંપી વધારી અનુકૂળ તને સ્વીકારી અપનાવી લેવા ઘટે છે. રા. કસ્તુરચંદ હેમચંદ દેશાઈને ભાવનાનું બળનો લેખ લેખક તરીકેની ભવિષ્યની કારકીર્દીને કેલ આપે છે. આ સિવાય વર્તમાન સમાચારના સાત લેખે તથા સ્વીકાર અને સમાલોચનાના આઠ લેખે આવેલા છે, તે માસિક કમીટીએ આપેલા છે. ઉપરાંત પીઠ પૃષ્ઠ ઉપર ભિન્ન ભિન્ન સાક્ષરોના સદુપદેશજનક વચને જુદા જુદા ગ્રંથમાંથી રહસ્ય તરીકે તારણ કરીને બાર લેખે ભાઈ વિઠ્ઠલદાસ શાહ તરફથી આપવામાં આવ્યા છે કે જે વાચક વર્ગના વિચારને સન્માર્ગમાં પ્રેરક છે. વિચાર કરતાં વર્તનની મહત્વતા જેટલાં ને તેટલાં વચનો છે. પરંતુ એ વચન કરતાં કર્તવ્યની કિસ્મત અનેક ગણી વધે છે. દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચતુર્વિધ ધર્મમાં દાનની પ્રાથમિકતા સેવા ધર્મની મુખ્યતાને અંગે છે; મતલબ કે વિચાર કરતાં કર્તવ્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે, તે સમયે નીચેના પ્રશ્નો પ્રત્યેક મનુષ્ય પોતાના આત્માને પુછી લઈ અંતઃકરણને ઉત્તર મેળવી લેવો જોઈએ અને કર્તવ્ય પરાયણ થઈ જવું જોઈએ, એ પ્રશ્નો તે આ છે; મનુષ્ય જીવનનું કર્તવ્ય શું હોઈ શકે ? પશુ કોટિ કરતાં આપણુ પ્રવૃત્તિ ઉચ્ચ છે કે કેમ ? વ્યવહારમાં અર્થ અને કામ ( Desire ) ની પાછળ ધર્મનું બળ છે કે કેમ ? ધર્મ અને તેના પાલનની પાછળ આત્મબળ (Spiritual power) ની પ્રગતિ કેટલી છે ? વિલાસ ભાવ અને ઇચ્છાઓ પ્રથમ કરતાં વધે છે કે ઘટે છે? કોધ માન માયા અને લોભનું બળ મંદ પડતું જાય છે કે વેગવાન થતું જાય છે? જૈન દર્શનની વિશુદ્ધ ક્રિયાઓનું પાલન કરવામાં અવકાશ કેટલે લેવાયું છે ? પરમાત્માની ભક્તિ દ્વારા આત્માની પ્રસન્નતા પ્રકટે છે ? આ સર્વ પ્રશ્નો આ વર્ષને પ્રાંતે વિચારી તેમાંથી મન વચન અને શરીરના બળવડે આચાર ( Practice ) માં મુકી જગત ઉપર મનુષ્ય અને જૈન તરીકેના જન્મની સાર્થકતા કરવા સૂચવીએ છીએ. જૈન સમાજને સૂચના જૈન દર્શન કે જેને વારસામાં તત્ત્વાર્થ સૂત્ર જેવાં ગ્રંથનું તત્ત્વજ્ઞાન અને કર્મગ્રંથ જેવા અતિ સૂક્ષ્મ અને તલસ્પર્શી વિભાગ મળ્યા છે તેની અખંડતા ( wholesomeness) અને વિશાળતા (Comprehensiveness) નહીં જાળવી રાખતાં કલેશના નજીવા સાધનો ઉભા કરવા માટે દીક્ષા વિગેરે પ્રશ્નોને નિમિત્ત આપી આપણે આપણી મારફતે આપણું અધઃપતન કરવા બેઠા છીએ. પ્રસ્તુત સંક્રાંતિકાળ ( Transition period) ચાલે છે; પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનું ઘર્ષણ ચાલુ છે, તેવા વખતે હાની નાની બાબતેમાં ભાગલા પાડવાની આપણુ વૃત્તિઓએ ભવિષ્યમાં મોટામાં મેટી ગુટીઓ ગણાશે; For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષનું મંગલમય વિધાન. ૧૧. જૈન સમાજ જે જીવવા અને જગતને ઉપયોગી થવા માંગતા હોય તે પિતામાં ઘર કરી રહેલી જડતાને અને સંકુચિતતાને ત્યાગે અને પિતાના ધર્મમાં રહેલી વિશાળતાનું અંતરાવલોકન ( Introspection) કરી એ વિશાળતાનું દર્શન માનવ સમાજને કેમ થાય તેને આચારમાં મુકવાનો પ્રયત્ન કરે; તેમજ અંદર અંદર બરાબર સુગઠિત બની દેશકાળાનુસાર પિતાના ઉત્કર્ષના ઉપાય પિતે યોજે; જે જૈન દષ્ટિ જગતની વિકટ સમસ્યાઓ ઉકેલવામાં ઉપયોગી નીવડે તેમ છે તે દષ્ટિ આજે જૈન સમાજના અતિ શુદ્ર વિવાદમાં એટલી બધી મુંઝાઈ પડી છે કે એક તરફ જગતના મહા પ્રશ્નો અને બીજી તરફ જૈન જગતના ગૃહવિવાદ મુકી સરખામણી કરીએ તો આપણે તુલના દષ્ટિ ( Comparative point of view ) ગુમાવી બેઠા છીએ અને જૈન દર્શન રૂ૫ અમૂલ્ય મણિને કાચના કટકાતરીકે ઉપયોગ આપણે વણિ બુદ્ધિ હોવા છતાં કરી રહ્યા છીએ. યંગમેન્સ સોસાઈટી અને જૈન કોન્ફરન્સ ઉભય પક્ષે મળીને હાથે હાથ મીલાવવા જોઈએ અને રચનાત્મક કાર્ય (Constructive work ) માં લાગી જવું જોઈએ. જો કે અમો શ્રદ્ધાવાદી છીએ અને ઈચ્છીએ છીએ કે ઉભય પક્ષે સમ્મિલિત થઈ જૈન ધર્મની અખંડતા રૂપે સંપ સાધશે જ અને તે શુભ દિવસ વહેલો આવે તેવી અધિષ્ઠાયક દેવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને તેવી ઈચ્છા સાથે રચનાત્મક કાર્ય પ્રસ્તુત વર્ષને માટે નીચે પ્રમાણે જૈન સમાજ સમક્ષ સાદર ઉપસ્થિત કરીએ છીએ. (૧) શ્રી મહાવીર ચરિત્ર, ઇતિહાસ સાહિત્ય અને વિજ્ઞાનની તુલનાત્મક દષ્ટિએ તમામ પ્રસંગે સાથે તૈયાર કરવાની આવશ્યકતા. (૨) જેને દર્શનનું તત્વજ્ઞાન આધુનિક વિજ્ઞાનવાદ (science) સાથે અનેક રીતે બંધબેસતું છે, તેનું પૃથકકરણ કરી અત્યાર સુધીમાં થયેલી વિજ્ઞાનવાદની શેધ સાથે સમન્વય કરી “ વૈજ્ઞાનિક જૈનધર્મ ” ના પુસ્તકરૂપે તૈયાર કરવાની જરૂરીઆત. (૩) સ્વપર રક્ષણ અર્થે તેમજ શરીરબળ અને મને બળ (will power) ની તેમજ બ્રહ્મચર્યની શરૂઆતથી જ મજબુતી અર્થે તૈયાર થવા વ્યાયામશાળાઓ સ્થળે સ્થળે સ્થાપવી. (૪) જૈન સાહિત્ય પરિષદ જેવી સંસ્થા ઉભી કરી તેની નિયમિત બેઠક ભરી જૈન સાહિત્યને વિપુલ પ્રમાણમાં–સમયને અનુકુલ રીતે–ભાષાના વાહનમાં તૈયાર કરાવવું. (૫) જૈન કથાનુયોગમાં ભૂતકાળના ગૌરવનું ભાન કરાવતી ઐતિહાસિક નવલકથાઓ નૂતન પદ્ધતિપુર:સર કમશઃ પ્રસિદ્ધ કરાવવી. (૬) જૈન શિક્ષણમાળા જેવી એકાદ હારમાળાની યોજના (Design) કરવી, જેમાં ધાર્મિક વિષયે શિક્ષણની છેલ્લામાં છેલ્લી પદ્ધતિએ શીખવવામાં For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રી આત્માનંદ પ્રકાશ આવે; એની ચડ ઉતર એવી પેજના કરવામાં આવે કે નવ વર્ષની ઉમ્મરનું બાળક એ પુસ્તકો દ્વારા જ જૈન ધર્મનું સંગીન જ્ઞાન પ્રાપ્ત કરી લે અને પૂરેપુરું સદાચારવાળું બને. (૭) જૈન ધાર્મિક જ્ઞાન સીરીઝ, ગુરૂકુળમાં, બેડીંગમાં અને વિદ્યાલય તેમજ પાઠશાળાઓમાં એકજ કેસ તરીકે જુદી જુદી પદ્ધતિએ તૈયાર થાય અને તે અખિલ હિંદુસ્તાનમાં “ એક સીરીઝ ” તરીકે પ્રચાર પામે, જેથી જુદે જુદે સ્થળે થતા જુદા જુદા અભ્યાસથી થતી નકામી શક્તિઓને વ્યય અટકે. ( શ્રી એજ્યુકેશન બોર્ડને આ બાબત ધ્યાન પર લેવા સૂચના છે. ) (૮) કુદરતી ઉપચારો ( Naturopathy ) થી દરદી સારાં થઈ શકે તેવા સેનેટેરીયમની યોજના અને પત્રિકા પ્રચારની જના. (૯) જ્ઞાનપંચમી જેવા પવિત્ર દિવસોએ જૈન સાહિત્યનાં પ્રદર્શને જવાં. આ રીતે અમો આશા રાખીએ છીએ કે જેન સમાજ અખંડ અને અવિભકત બની સમાજના હિત માટે રચનાત્મક કાર્યોમાં તૈયાર થાય અને શાંતિ, સમાધાની, મૈત્રી અને કલ્યાણને સંદેશ ઝીલે અને ઝીલાવે. નવીન ભાવના અને લેખકોને આભાર. પ્રસ્તુત નવીન વર્ષમાં ધર્મજીવનમાં બળની પ્રગતિ થાય તેવી સુંદર શેલિથી લેખો આપવા ઇરછા રાખેલી છે; કેળવણીની પ્રગતિ અને દેવગુરૂ ધર્મની શ્રદ્ધા વિશેષ પ્રમાણમાં પ્રકટી આત્માનુભવની ઝાંખી થાય તેવા હેતુપુરઃસર નવીન વર્ષમાં લેખે આવશે, આ અમારી ભાવનાની સફળતા સાક્ષર લેખકેના ઉપર નિર્ભર છે. પ્રાંતે પૂજ્ય મુનિશ્રી લેખકોને તેમજ સાક્ષર ગૃહસ્થ લેખકોને પ્રસ્તુત પત્ર સાથે સહાનુભૂતિ ધરાવનાર તરીકે આભાર માનીએ છીએ, તેમજ નવીન વર્ષમાં અમારી ભાવનાને વિશેષ બળ મળે તેવી વિચાર પ્રણાલિકાને લંબાવી જૈન સમાજને વિશેષ ઉપયોગી લેખ આપવા સાદર નિમંત્રીએ છીએ. નવીન ભાવનામાં કેટલાક અટપટા સંજોગો વચ્ચે--આ સભાની સ્થાપનાને પાંત્રીશ વર્ષો થઈ ગયા છતાં-રીય મહોત્સવ ઉજવવાનો સભાએ ઠરાવ કરેલ હોવા છતાં ઉજવી શકાયો નથી; પરંતુ સભાના કાર્યવાહકે આ હકીકત વહેલી તકે લયમાં લેશે કે જેથી ગુરૂભક્તિ, જ્ઞાનોદ્ધાર, સાહિત્ય પ્રચાર અને સમાજસેવા વિગેરેને સંપૂર્ણ હેવાલ તે નિમિત્તે પ્રકટ કરવાનું બનશે. વિવિધ સાહિત્ય પ્રચાર–પ્રકટન અને સસ્તું સાહિત્ય એ સભાને ઉદ્દેશ ચાલુ રહેલ છે; અને એટલાજ માટે સીરીઝના ગ્રંથની જન સભાએ કરેલ છે. પ્રાચીનતમ કથાનુયોગનો ગ્રંથ વસુદેવહિંડીના પ્રથમ ભાગનું પ્રકાશન થઈ ગયેલું છે, હવે બીજો ભાગ તેમજ અન્ય પ્રાચીન સાહિત્ય બનતી તાકીદે પ્રકટ કરવાની તૈયારી ચાલે છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13 નૂતન વર્ષનું મંગળમય વિધાન. આગામી શાંતિકાળની સદિચ્છા. સમગ્ર હિંદુસ્તાનમાં સંક્રાંતિકાળના પ્રચંડ મોજાંએ વહેવા લાગ્યાં છે; મહાત્મા ગાંધીજીએ અખિલ હિંદુસ્તાનને અહિંસાના સંદેશદ્વારા સત્યાગ્રહ અને સવિનય ભંગનું શિક્ષણ આપી ગત વર્ષમાં લાઠી, જેલ, વિગેરે ભેગા પ્રજાને મરજીઆતપણે હિમ્મતપૂર્વક અપાવી અખિલ હિંદુસ્તાનને સંગઠિત કરેલું છે, હવે તેઓશ્રી રાઉંડ ટેબલ કોન્ફરન્સમાં હિંદુસ્તાન માટે સ્વતંત્રતાનું સત્ત્વ મેળવવા કોંગ્રેસ તરફથી વિલાયત જવા સ્ટીમરમાં ઉપડવાની તૈયારીમાં છે; એવા પ્રસંગે આપણે વિશ્વાસપૂર્વક આશા રાખીએ છીએ કે તેઓ હિંદુમુસલમાનોની એકસંપી મેળવી લઈ વિલાયતથી હિંદુસ્તાન માટે સ્વાતંત્ર્યસત્વ લઈને સુખશાંતિપૂર્વક જલ્દી આવે. જેથી હિંદુસ્તાનની પ્રજાનું હૃદય સરકાર તરફ આજસુધીમાં જે હાલ કલોલ થઈ રહેલું છે તે સ્થિર અને શાંત થાય, બેકારી ઘટે, આર્થિક પરિસ્થિતિ સુધરે અને હિંદુસ્તાન પિતાના પગ ઉપર ઉભું રહી ગરવપૂર્વક બીજા સ્વતંત્ર દેશની હરોળમાં ઉભું રહે અને પિતે પિતાનું ચલાવી શકવા અનેક દષ્ટિબિંદુઓથી સમૃદ્ધ બને તેમજ શાંતિપૂર્વક ધર્મપાલન નિર્ભયપણે કરી શકે. અંતિમ પ્રાર્થના જીવન એ માત્ર કાલપ્રવાહમાં તણાતું કાષ્ટ નથી, પણ કાલને પણ વશમાં લેતું ચૈતન્ય શકિતનો આવિર્ભાવ છે. તેથી જીવન એ Drift નહિં પણ art; તેમજ artificially પણ નહિં; અર્થાત-ચૈતન્ય શકિતથી પ્રકટ થતી એક સુંદર કળા હોવી જોઈએ. એ કળા પ્રત્યેક વાચક પ્રાપ્ત કરે-એ આશા સાથે ઉપસંહારમાં ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજી મહારાજ અને ઉપસર્ગ હરનારા તેમના અધિષ્ઠાયક પાર્શ્વયક્ષનું મંગલમય સ્મરણ કરી નવીન વર્ષમાં તેઓ પ્રસ્તુત પત્રના વાચકો માટે એવું સાહિત્ય ઉપજાવે કે જે વાંચકોના જીવનમાં રસપૂતિ કરે, નેત્રામાં જ્ઞાનજાતિ ભરે, બુદ્ધિમાં વિવેક પૂરે, હૃદયમાં શ્રદ્ધાને ભંડાર ભરે, સમસ્ત જીવનની પરમાત્મા સાથે અભેદ એકાગ્રતા (Concentration) કરાવે અને મૂર્તિમાન્ આનંદ ઉત્પન્ન કરી નવચેતના પ્રકટાવે એ મંગલમય પ્રાર્થના સાથે નીચેને સ્તુતિ શ્લોક આલેખી વિરમીએ છીએ. भक्त कामित कल्पद्रुः प्रत्यूह व्यूह नाशनः । त्रैलोक्याद्वैतमाहात्म्यः श्री पार्श्वः पातु नः सदा ।। શાંતિઃ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રી આત્માનંદ પ્રકાશ 999999999999999999999 મનનું રહસ્ય અને તેનું નિયંત્રણ. ૪ 700000000000000000008 (ગતાંક પૃષ્ટ ર૯૮ થી શરૂ ) અનુર–વિઠ્ઠલદાસ મૂ. શાહ અહંકાર મનનું બીજ છે અને બુદ્ધિ અહંકારને આધાર છે. બુદ્ધિ વિશિષ્ટ આત્મા જ અહંકાર છે. સંયુક્ત સંકલ્પ અને પ્રજ્ઞા જ સાંખ્યદર્શન કહે છે કે બુદ્ધિનું સ્વરૂપ છે. જેવી રીતે એક પાંજરામાં પુરે સિંહ તેના સળીયા તેને બહાર નીકળી આવે છે તેવી રીતે જ્ઞાની પુરૂષ આ ક્ષેતિક શરીરરૂપી પાંજરામાંથી સતત વિચાર ( આત્મ-જીજ્ઞાસા ) નિરંતર નિદિધ્યાસન તથા બ્રહ્મભાવના દ્વારા વિજય પ્રાપ્ત કરીને બહાર નીકળે છે. એક વાર મન શરીરમાંથી નીકળી ગયું અને એક વર્ષ સુધી બહાર રહીને પાછું આવી શરીરના બીજા અવયવને પૂછવા લાગ્યું કે મારી વગર તમે કેવી રીતે રહ્યા ? તેઓએ જવાબ આપે કે જેવી રીતે એક બાળક માનસિક શક્તિ વગર પ્રાણથી શ્વાસ લે છે, વાણીથી બોલે છે, તેનાથી જીવે છે, કાનથી સાંભળે છે તેવી રીતે મનની ક્રિયાઓ પ્રાણાધીન છે. પ્રાણુ અથવા જીવનમાંથી જ સઘળું ઉત્પન્ન થાય છે. ધ્યાનમાં વાસનાઓજ બાધક બને છે. બધી છુપી વાસનાઓને સંકલ્પ તથા વિચાર દ્વારા વશીભૂત કરવી જોઈએ. કામ-વાસના અને તૃષ્ણા એ બેજ ધ્યાનમાં મહાન વિધા ઉપસ્થિત કરનાર છે. તક મળતાં જ તેમાં આક્રમણ કરી બેસે છે. તેઓ સાધક ઉપર વારંવાર ચઢાઈ કરે છે. મહાન પ્રયત્ન, વિચાર, આત્માનાત્મ વિવેક અને શુભ ભાવના દ્વારા તેને નિર્મૂળ કરી નાંખવી જોઈએ. ધ્યાનનાં બીજાં વિઘ્ન તન્ના, આળસ્ય, માનસિક ઉત્તેજન, મનની ચંચળતા તથા ઉગ છે. તંદ્રા તથા આલસ્ય પ્રાણાયામ, શીર્ષાસન, સર્વાગાસન, મયૂરાસન તથા અલ્પ ભેજનવડે દૂર કરી શકાય છે. બાધાઓ શેધી શોધીને દૂર કરતા રહેવું જોઈએ. જે લોકો બાધક જણાય તેવાઓને સહવાસ તજવો જોઈએ. ખોટા તર્ક કે વિવાદ ન કરે. બુદ્ધિ વગરના મૂઢમતિ માણસને સમજાવવાનો પ્રયત્ન ન કરો. મિતભાષી બને, મન સાધન કરો, અને એકાંત For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનનું રહસ્ય. ૧૫ સેવન કરો. તમે સર્વ પ્રકારની ઉત્તેજનાઓથી બચી શકે છે. હમેશાં સત્સંગ કરે. સશાસ્ત્રોના સ્વાધ્યાય કરી, ઉચ્ચ ભાવના રાખે, સહિત આંકારના જપ કરો. બધાયે કુવિચાર આપે।આપ નષ્ટ થઈ જશે. અ અને ભાવના વાણીના માન કરતાં મનનું માન ઘણે દરજ્જે સારૂ છે. મૌનની પ્રવૃત્તિ આપે।આપ સ્વાભાવિક રીતે જ થવી જોઇએ. માન માટે બળપૂર્વક પ્રવૃત્ત થવુ એ તા કેવળ મનની સાથે યુદ્ધ કરવા જેવું છે. એ તે એક પ્રકારની કસરત છે. જો તમે સત્યને વળગી રહેશે। તે માન પાતાની મેળેજ આવી જશે, અને ત્યારે જ અક્ષય શાંતિ પ્રાપ્ત થશે. જ્યારે મનેાવિકાર અને વાસનાએ તમને ઉદ્વિગ્ન કરે ત્યારે તમારે તેનાથી ઉદાસીન થઇ જવું જોઇએ, અને ચિ ંતન કરવુ' જોઇએ કે હું કેણુ છું ? હું મન નથી, હું આત્મા છું, શુદ્ધ સચ્ચિદાનંદ છુ, તે પછી મનેાવિકાર મને કેવી રીતે પરાજિત કરી શકે છે ? હું નિ`િસ છું, હું આ મનેાવિકારોને સાક્ષી છું, મને કોઇપણ અડચણુ નથી કરી શક્તું. ” જો તમે આવા પ્રકારના વિચાર વાર વાર કરશે તે મનેાવિકાર આપોઆપ નષ્ટ થઇ જશે. આ જ્ઞાનક્રિયા મનેવિકારાને વશીભૂત કરવામાં જેટલી સરળ અને સહેલી છે તેટલી ચિ ત્તવૃત્તિઓના વિધરૂપ ચોગક્રિયા નથી. મનની સાથે દ્વન્દ્વ યુદ્ધ ન મચાવેા. એનાથી શક્તિને નકામે હાસ થાય છે. એનાથી સંકલ્પ શક્તિ નખની પડી જાય છે. સત્યમાં નિવાસ કરે. માં વિચરા. વિચાર, સદ્ભાવના અને નિદિધ્યાસન દ્વારા આત્મામાં રમણ કરે. બધાયે વિઘ્ના, અશુભ નિયમે, મનેવિકારો આપેાઆપ દૂર થઇ જશે. આ વિચાર-પદ્ધતિની ઉપયોગિતાના અનુભવ કરા, તેને માટે પ્રયત્ન કરે, અભ્યાસ કરો, અને મનન કરો. વિષયાત્મ ( Subjective mind) વાસનાત્મક ( Subconscious mind ) કારણાત્મક ( Unconscious mind) મન તથા ચિત્ત-એ બધા પર્યાયવાચી છે. જુદા જુદા ગ્રંથકારો જુદા જુદા શબ્દોના ઉપયાગ કરે છે. એનાથી ન ગભરાએ. એ તે કેવળ શબ્દજાળ છે. વિષયાકાર મન અને પ્રબુદ્ધ મન પર્યાયવાચી શબ્દો છે. વિષયાકાર મન દ્વારા જ આપણે દેખીએ છીએ, સાંભળીએ છીએ અને શીખીએ છીએ. સમષ્ટિ ચિત્ત, આધ્યાત્મિક ચિત્ત, અનંત ચિત્ત અને સાવ ભામ ચિત્ત, પર્યાયવાચી છે. એનાથી ન ગભરા. જ્યારે ચિત્તમાં શાંતિ થાય છે અને સર્વ પ્રકારના ભાગેા પ્રત્યે વિરક્તિ થાય છે, યારે શક્તિશાળી ઇંન્દ્રિયા અંતર્મુ`ખ બને છે અને અજ્ઞાનના નાશ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ થઈ જાય છે, ત્યારે સદ્દગુરૂને સદુપદેશ શિષ્યના હૃદયમાં પ્રવેશ કરીને વિકસિત બને છે. તમે હિમાલયની ગુફામાં રહો કે શહેરમાં રહો, ગમે ત્યાં રહે, પણ તમારૂં ચિત્ત સ્થિર નથી હોતું તો તમારા માટે બને સમાન છે. તમે ઘણે દૂર નિર્જન ગુફામાં ચાલ્યા જાઓ તે પણ તમારા પિતાના વિચારે તમારી સાથે જ આવશે, કેમકે મન તો તેજ રહેવાનું. શાંતિ તે અંદરથી આવે છે. ઉદ્વેગ, કધ, અસંતોષ, પ્રતિહિંસાને ભાવ, સંદેહ, પક્ષપાત, ઇર્ષ્યા, ષ, અસહિષ્ણુતા, ઉત્તેજના, વ્યાકુળતા, વિષાદ, પ્રજવલિત મનોરાગ,-એ સર્વને આધ્યાત્મિક સાધના દ્વારા, સત્વગુણના ઉત્કર્ષ દ્વારા, કારના ધ્યાન દ્વારા અને હમેશાં વિચાર દ્વારા સમૂળગાં નષ્ટ કરી દેવા જોઈએ. ત્યારેજ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. મન અનેક જન્મમાં ઉત્પન્ન થયેલી વાસનાઓ સિવાય કશું નથી. જેઓએ આત્માનુભવ કરી લીધો છે, તેઓની શુદ્ધ વાસનાઓ પુનર્જન્મનું કારણ નથી થઈ શકતી. એ પ્રકારનું ચિત્ત સાત્વિક કહેવાય છે, પરંતુ જ્ઞાનહીન ચિત્ત સાધારણ રીતે મન જ કહેવાય છે. જ્ઞાનમય ચિત્ત તો પિોતે જ સત્વ છે, પરંતુ જ્ઞાન વગરને પુરૂષ તો પોતાના મનથી સંકેત કરેલા માર્ગે જ ચાલે છે. મન કાં તે ચિન્તન, મનન, અનુભવ અને જ્ઞાન સંપાદન કરતું રહે છે. અને કાં તે સંકલ્પ કરે છે, તમારે સ્વતંત્ર અંન્તદ્રષ્ટિદ્વાર એટલું જાણતા રહેવાની જરૂર છે કે અમુક સમયે મને ખરેખરી રીતે શું કરી રહ્યું છે. એને અભ્યાસ કરવા માટે એક સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે. ઉત્તમ ગ્રંથોના અભ્યાસથી, સત્સંગથી, ઈન્દ્રિય નિગ્રહથી તથા સાત્વિક આહારથી બુદ્ધિ અતિસૂક્ષ્મ બનાવી શકાય છે. આધ્યાત્મિક સાધનાનું તત્વ જાણું લેવાની જરૂર છે. મનમાં બે દોષ હાય છે. રાગ અને દ્વેષ. એ બનેએ તમને મનુષ્ય બનાવ્યા છે. બંધનું રવરૂપ પણ એ રાગ અને દ્વેષ જ છે. એ જ રાગદ્વેષ અજ્ઞાનનું સ્વરૂપ છે. વિચાર તથા સંભાવનાવડે એને નિર્મુલ કરી દે. બસ, પછી તમે બ્રાહ્મતેજથી દેદીપ્યમાન થઈને ઉઠશે. ભાવના જળની અને મનુષ્યની સૃષ્ટિ કરે છે. અને એ ભાવના જ તેનાથી વિપરીત સદ્ભાવના થવાથી મનુષ્યને ઇન્દ્રિય-સુખ તથા ભૌતિક ભાવનાઓથી મુકત કરી દે છે. વાઘ એક વખત મનુષ્યનું લોહી ચાખે છે, પછી તે હમેશાં મનુબેને મારવાની તક શોધતો ભમે છે. તે મનુષ્ય–ભક્ષી થઈ જાય છે, એવી જ રીતે For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનનું રહસ્ય. ૧૭ મન એક વખત વિષય-સુખના આસ્વાદન કરે છે, તો તે વિષયની પાછળ જ દોડયા કરે છે. સતત સદ્દવિચાર તથા સદ્ભાવનાઓ વડે જ મનને વાસનાત્મક વિચારા તથા લેાભાવનારી પ્રવૃત્તિઓથી પાછા હઠાવી શકાય છે. માનસિક ભાવનાઆવડે ફરી ફરી જગાડીને મનને સમજાવે કે ઇન્દ્રિય-સુખ મિથ્યા છે, વ્ય છે, માયામય છે અને કષ્ટપ્રદ છે. મનની સમક્ષ આધ્યાત્મિક જીવનના લાભ, આનંદ, શકિત તથા જ્ઞાન ઉપસ્થિત કરી તેને સમજાવે કે ઉન્નત અને નિત્ય જીવન અમર આત્મામાં રહેલું છે. જ્યારે મન એ પ્રકારના ઉપયેગી ઉપદેશ સાંભળે છે ત્યારે તે પેાતાને જીનેા અભ્યાસ તજી દે છે. નાસિકા સાત્વિક અશમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તે ઓછી નુકશાન કારક છે. પ્રાણેન્દ્રિય અને પ્રાણતત્તુ તમને વધારે ઉદ્વિગ્ન નથી કરતા. તેઓને ઘણીજ સહેલાઇથી વશ કરી શકાય છે. જીન્હા તથા ઉપસ્થ જલ-તમાત્રાથી ઉસન્ન થાય છે. એ મને હુના છે. આહાર ( રસના ) બીજી ઇન્દ્રિયાને દૃઢ કરે છે. જો તમે રસનેન્દ્રિય (જીભ) ને વશ કરી શકશે। તા બાકીની ઇન્દ્રિયાને તમે ઘણી જ સહેલાઈથી વશ કરી શકશે. સાથી વધારે બાધક ઇન્દ્રિય ઉપસ્થ છે. તે પછી ખીન્ને નંબર જીભને છે, પછી વાણીના, તે પછી કાનના અને છેલ્લા આંખને, આંખ તથા પગ તૈજસ-તન્માત્રાના બનેલા છે. એ બન્ને ઇન્દ્રિયા હૅના છે. આંખ દશ્ય વસ્તુ જોવા ઈચ્છે છે અને પગ કહે હું તને તી - સ્થાનામાં લઇ જવા તૈયાર છું, માટે ચાલે. ’ 6 : ચામડી અને હાથ વાયુ-તન્માત્રાના બનેલા છે. એ બન્ને પણ હેંના છે. ચામડી કહે છે કે ‘હું રેશમી કેમળ વસ્ત્રો પહેરવાનું સુખ ભાગવવા ઇચ્છુ છુ” હાથ જવાબ આપે છે કે “ વ્હાલી છ્હેન, મુઝાએ મા, હું તમારા માટે સુંદર સુવાળુ રેશમ લાવી આપીશ. ” વાણી અને કાન એક જ આકાશ-તન્માત્રાથી ઉત્પન્ન થયેલા છે. એ ઇન્દ્રિયા પણ એક માની દીકરી છે. એ પેાતાના પ્રાકૃતિક કા નિર્વાહમાં એક બીજાને મદદ આપે છે. મન અને ઇન્દ્રિયા જુદા જ છે. પણ મનનુ વિશદીકરણ ઇન્દ્રિચામાં થાય છે, મન ઇન્દ્રિયયુકત પુરૂષ છે. ઘનીભૂત ઇન્દ્રિયા જ મન છે. ઇન્દ્રિયે મનની વ્યક્તાવસ્થાઓ છે, તેઆ મનના સ્વરૂપની જ અભિવ્યકા છે. મનમાં આસ્વાદનની અભિલાષા જીભ, દાંત તથા પેટના રૂપમાં વ્યકત થાય છે. મનમાં ચાલવાની ઈચ્છા પગના રૂપમાં પ્રકટ થાય છે. જો તમે મન વશ કરી શકે। તા ઇન્દ્રિયાને For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ શ્રી આત્માનંદ પ્રકાશ પણ વશ કરી શકે છે અને જો તમે ઇન્દ્રિય-નિગ્રહ કરી લીધા હાય તા પછી મનને વશ કરવાનું બાકી નથી રહેતુ. સમુદ્ર નદીઓદ્વારા પેાતાનુ જીવન ધારણ કરે છે, નદીઓ વગર તેનું અસ્તિત્ત્વ જ નથી હાઈ શકતુ. એવી રીતે મન સમુદ્ર છે જે ઇન્દ્રિયેરૂપી નદીઓદ્વારા પેાતાનું જીવન ધારણ કરે છે. મનસમુદ્ર ઇન્દ્રિય-નદી વગર જીવી જ નથી શકતુ. જનનેન્દ્રિયની અપેક્ષાએ રસનેન્દ્રિયને વશ કરવી વધારે કિઠન છે, કેમકે તમે જન્મથી જ જાતજાતના ભાજનના આસ્વાદન કરી રહ્યા છે. કામવાસના ઘણે ભાગે ૧૮ વરસની અવસ્થા પહેલાં પૂર્ણ પણે વ્યકત નથી થતી, પ્રત્યેક જન્મમાં તમે કામવાસનાના ઉપભાગ અમુક જ વખત કરી શકે છે, પણ ભાજનનુ આરવાદન તા તમે છેવટ વૃદ્ધાવસ્થામાં પણ કરે છે. રસનેન્દ્રિયને નિગ્રહ કરવાથી બધી ઇન્દ્રિયે વશ થઈ જાય છે. નાચ, ગાન, સિનેમા અને દત્યે જોવાને ઉપભાગ કેવળ મનુષ્ય જીવનમાં જ થઈ શકે છે. પશુપક્ષી સિનેમાના દશ્યોથી આનદ નથી પામતા. રસનેન્દ્રિય જેટલી બળવાન ચક્ષુઇન્દ્રિય નથી હાતી. જ્યારે મન ધ્યાનના એક જ લક્ષ્યમાં પૂર્ણ પણે નિમગ્ન થઈ જાય છે ત્યારે તેને સમાધિ કહે છે. મન પોતેજ ધ્યાનાકારવૃત્તિની સાથે તદ્રુપ અની જાય છે. ધ્યાતા અને ધ્યેય, દષ્ટા અને દૃશ્ય, સેવક અને સેન્ય એક તેમજ તદ્રુપ બની જાય છે. મન પાતાપણુ` ભૂલી જાય છે, અને ધ્યેયની સાથે એકા કાર થઈ જાય છે. જ્યારે મન ઇન્દ્રિયાથી વિચ્છિન્ન થઈ જાય છે ત્યારે માનસ–પ્રત્યાહારની શરૂઆત થાય છે, જયારે ઇન્દ્રિયાને પેતપાતાના વિષચેાથી હઠાવી લેવામાં આવે છે ત્યારે ઇન્દ્રિય પ્રત્યાહાર થાય છે. પ્રત્યાહાર એક વ્યાપક શબ્દ છે, જેમાં ‘ ક્રમ ’ ના પણ સમાવેશ થઈ જાય છે. ક્રમનુ પરિણામ પ્રત્યાહાર છે. વાસના વગર પ્રવૃત્ત થયેલ મનની શાંતિને શમ કહે છે. સન્યાસ કેવળ એક માનસિક સ્થિતિ છે. હૃદયને ગેરૂ રંગથી રંગવુ એજ સન્યાસ છે, નહિ કે વને. એજ વસ્તુતઃ સન્યાસી છે કે જે સર્વ પ્રકારની વાસના તથા અહંકારથી છુટી જાય છે અને સ` પ્રકારના સાત્વિક ગુણાથી પૂર્ણ હોય છે, પછી ભલે તે સંસારમાં પારિવારિક જીવન વ્યતીત કરતા હાય. જે સન્યાસી જગલમાં રહે છે પરંતુ વાસનાએથી પૂર્ણ હાય છે તે વાસ્તવિક રીતે ગૃહસ્થ છે અને વિષયવાસનામાં પડેલા એક મૂઢ છે. ઘણા મનુષ્યા નથી સમજતા કે સાચેા ત્યાગ શી વસ્તુ છે. સાચા ત્યાગને અર્થ એ છે કે બધી For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપાદકનું કર્તવ્ય. કામના, તૃષ્ણા, વાસના તથા અહંકારને ત્યાગ કરી દે. જો તમારું મન નિષ્કલંક છે, અનાસકત છે, અનહંકારી અને વાસનારહિત છે તો તમે સાચા સન્યાસી છે, ભલે તમે જંગલમાં રહેતા હો અથવા નગરના કોલાહલમાં રહેતા હે, ભલે તમે માથું મુંડાવી નાખે કે વાળ વધારે રાખો. મનને એક ન ગમે તેવું કામ આપ તે તે વિદ્રોહ કરશે. તેને સમજાવે, પછી તે આજ્ઞાનુવર્તન કરશે. –––ચાલુ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સંપાદકનું કર્તવ્ય. ( અનુવાદકગાંધી ) આજકાલ જ્યાં જ્યાં દષ્ટિપાત કરીયે છીયે ત્યાં ત્યાં સંવાદ પત્ર, માસિકપત્ર તેમજ નાના મોટા પ્રકાશિત ગ્રંથને મોટા પ્રમાણમાં પ્રચાર થતે જોવામાં આવે છે. દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, વૈમાસિક વગેરે સર્વ પ્રકારના સામયિક સાહિત્ય પત્રો ભારતના પ્રાયઃ સર્વ પ્રાંતમાં પ્રકાશિત થઈ રહેલ છે. અજૈન સામયિક અને સ્થાયી સાહિત્યની તે ગણના થવી કઠીન છે, પરંતુ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિંદિ આદિ ભાષાઓમાં પ્રકાશિત જૈન ગ્રંથ અને સાહિત્ય પત્રોની સંખ્યા પણ પ્રતિદિન વધતી જાય છે. પરંતુ અનુભવસિદ્ધ એ વાત છે કે થોડા એક સ્ખ લિત કાર્ય બહુ રીતે શૃંખલા વિહિન તેમજ સબ્યુટી કાર્યથી કંઈ ઠીક થાય છે, જેથી કે કોઈ વખત યથાવત્ ન કરવાથી કામનું થવું તે નહિ થવા જેવું થાય છે. જેથી તેવું કે પુસ્તક અશુદ્ધ અથવા નષ્ટભ્રષ્ટ સંસ્કરણ વિદ્વાનોની દષ્ટિમાં બહુજ ષનિક થાય છે. સાહિત્યના ગ્રંથના સંપાદન માટે ભારે શકિતશાલી હાથે અને વ્યુત્પન્ન મસ્તિષ્કની આવશ્યકતા હોય છે. સંપાદનના કાર્યને અમે બે ભાગમાં વહેંચણી કરીયે છીયે. (૧) ગ્રંથ સંપાદન. (૨) સામયિક પત્ર સંપાદન. સર્વ પ્રકારના સાહિત્ય પ્રચારના કાર્યમાં પ્રાચીન સાહિત્યનું સંપાદન કાર્ય વિશેષ કઠીન છે. પ્રાચીન સાહિત્યના પ્રચારને માટે સંપાદકેને પ્રથમ તેની ભાષા ઉપર ધ્યાન દેવું પડશે. જ્યાં સુધી મૂલ ગ્રંથકર્તાના વિચાર અવિ. : “વીર” વર્ષ ૨ નું અંક ૧૧-૧૨ હિંદિ લેખને અનુવાદ. હિંદિમાં પત્રિકા રૂપે પ્રકાશક શ્રીમાન બાબુ સાહેબ પૂરણચંદજી હાર કલકત્તા, For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ શ્રી આત્માનં પ્રકાશ કલ રૂપથી સ સાધારણમાં ન પ્રચારિત થાય ત્યાં સુધી તે ગ્રંથને ખરેખરેા પ્રચાર થયેા તેમ સમજવું નહિ, પરંતુ તે ત્યારે જ ખની શકે છે કે જ્યારે સંપાદક મૂળ ગ્રંથકારના આશય સારી રીતે સમજી પેાતે તે કામ હાથમાં લે. અમે એમ સારી રીતે સમજીયે છીયે કે પ્રચલિત ભાષા પાંચ પાંચ ચા દશ દશ અથવા સા સા ગાઉ દૂર કાઇને કઈ રીતે બદલાયેલી પ્રતીત થાય છે. * જુઓ ! કાશ્મીરથી પાંચ પાંચ અથવા દશ દશ ગાઉ પ્રતિદિન ચાલતા અંગાલમાં પહોંચીચે તા ખંગ ભાષા શીખ્યા વિના પણ સમજમાં આવશે. સંયુકત પ્રાંતની ભાષા પંજાખમાં બિહાર સમતા રાખે છે, ત્રિહારની ભાષામાં મંગલાના રંગ ચડતા લાગે છે, મિથિલામાં રહેતા ખેંગાલ પહોંચે તે પુજામી બગલા થઈ જાય છે અને ત્યાંથી પ ંજાબ જાય તે પંજાબી ભાષા થઈ જાય છે. જે સજ્જન કાઇ ભાષાના પ્રાચીન સાહિત્યના મ`જ્ઞ થવા ઇચ્છતા હોય તે તેમને આવશ્યક છે કે પ્રથમ તે ભાષાના વર્તમાન રૂપના યશ્રેષ્ઠ પરિચય કરી ક્રમશઃ આગળ ચાલે. જેમકે શ્રી હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણનુ પુરૂ જ્ઞાન થાય તે પહેલાં વમાન સમયના કાઈ પ્રાકૃત વ્યાકરણ ગ્રંથા હોય તે જોઇ ક્રમવાર આગળના ગ્રંથનું જ્ઞાન મેળવે જાય; અને તેમના સમય પછીના જયાં સુધી ખીજા ગ્રંથા મળતા જાય તે સ જોતાં ત્યાં સુધી વધતા જાય તે તે પુરૂષ વ્યાકરણના મ જાણવામાં ઘણીજ માછી કઠીનતા થશે. એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવા પછી આપણે ટીકા, ટિપ્પણીદ્વારા યથાવત મૂળ ગ્રંથ કર્તાના મનેભાવને શુદ્ધ સ્વરૂપમાં અન્ય વિદ્વાનોની સમક્ષ મુકવાને સમથ થઈ શકીશુ. કદાપિ તે સિવાય છલાઁગ મારી પ્રાચીન સાહિત્ય સંપાદન કરવા આપણે બેસીશુ તે અગણિત ઠાકરે ખાવી પડશે, એટલું જ નહિં પરંતુ આપણે શ્રદ્ધાપૂર્વક એમ નહિ કહી શકીશું કે અમારા અ નિસ ંદેહ ગ્રંથકારના ભાવ યથાવત્ પ્રકાશ કરનારા છે ! તેટલા માટે ગ્રંથ સ`પાદન કાને માટે પ્રથમ ભાષાનું જ્ઞાન અત્યાવશ્યક છે, તે જ્ઞાનથી સંપાદકાના લેખાની ભૂલે સુલેખાના અક્ષરેની મરેાડા, અને એની વ્યકિતગત અભિરૂચિ અને ભાવાનુ સાંદ સંપૂર્ણ રૂપથી પ્રતીત થશે. બીજું' ગ્રંથ નિર્વાચનનુ કા પણ કઠીન છે. કયા કયા જીદ્ધાર ગ્રંથાને પ્રચાર પ્રથમ થવા આવશ્યક છે, તે ગ્રંથ કયા વિષયના છે, તે કેટલા જુના પુરાણા છે, તેના સંપાદન કાર્યોંમાં કાણુ સમ` છે કે જેને તે સોંપવામાં આવે ? એટલી મામતે આમાં વિચારણીય છે. અમારા જાણવા મુજબ દાર્શનિક, અને વૈજ્ઞાનિક ગ્રંથાની રક્ષા સર્વોપરિ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપાદકનુ કર્તવ્યૂ. ર૧ છે; પરંતુ તે ગમે તે મનુષ્યના હાથથી તેને માટે ન્યાય મળી શકે તેવા તે વિષય નથી, જેથી ઉપરની ખાખત ઉપર ધ્યાન આપવામાં જો ન આવે તે તે કા માટે વાપરેલી શકિત અને પૈસા બ્ય જશે. પ્રાચીન જૈન સાહિત્યના નિર્વાચન પર તેનું સંપાદન કાર્યાં. સથા નિર છે. આજ કાલ તે કાર્યમાં કોઇ પ્રકારના નિયમ, કઇ જાતની શૃંખલા (સંકલના) અને કોઇ વિષય વિભાગને વિચારપૂર્ણ રૂપથી કરવામાં આવતા નથી. અમેને આજ તક પુરેપુરો પત્તો મળ્યો નથી કે અમારા દર્શનમાં કેટલા વ્યાકરણા છે ? કેટલા કોષ છે ? અને તેમાં પણ કેને પ્રથમ સંપાદન કરવા ઉચિત છે ? પુસ્તકાના નિર્વાચન, સોંપાદન, અથવા પ્રકાશનમાં કાંઇને કાંઇ ઉદ્દેશ, સિદ્ધાંત કોઇ નિશ્ચિત અભીષ્ટ અવશ્ય ડાવુ' જોઇએ પરંતુ અમારે ત્યાં તેવું કંઇ પશુ નથી. એક પુસ્તકના એક અશ યા એક ભાગ છપાયેા હાય, તે માકીના ભાગની ખબર પણ લેવામાં આવતી નથી. એક વખતે દેશમાં છાપખાના નહાતા અને પુસ્તક લખાવવા અને પ્રકાશન કરાવવાની બહુજ કઠિનતા હતી, પરંતુ જયારથી છાપવાની પ્રથા ભારતમાં શરૂ થઇ ત્યારથી આપણી કઠીનતા દૂર થઇ; પરંતુ દિલગીરી સાથે કહેવું પડે છે કે આપણા જૈન બધુઆએ છાપાના લાભ એટલે બધેા લીધે નથી કે અન્ય હિન્દુ ભાઇએ જેટલે લીધે હોય ? છાપખાનાના ઇતિહાસ અમે જોઇએ છીયે તે આજે સવાસે વર્ષ થયાં હિંદમાં છાપવાનું કામ ચાલે છે. સાથી પહેલુ ઇ સ૦ ૧૭૯૨ માં મંગાલમાં બંગલા ટાઈપમાં સંસ્કૃત ગ્રંથ છપાયે હતા. જૈનધર્મનુ સાથી પ્રથમ પુસ્તક જે મારા જોવામાં આવેલ છે તે ઇ॰ સ૦ ૧૮૬૮ માં છપાયેલ, પરંતુ અનેકવાર આપણી અનુદારતા અને અંધ વિશ્વાસથી આપણે સ ંસારમાં સમુન્નત થતાં હજારા માધાએ નાખીયે છીયે. કેટલાક મહાશયે છાપવાની વિરૂદ્ધ છે, કેટલાક લેખિત પુરતકાની સૂચિના સ ંશોધન થી વિરૂદ્ધ હોય છે, અને કેટલાક તે શબ્દો અલગ અલગ કાપી લખવાને અને સ્થાપિત કરવા ચિન્હા અને વિરામે દેવાય તે માટે પણ અણુગમા બતાવે છે. તે ગમે તેમ હાય પરંતુ અમારા ઇરાદો માત્ર સંસાર સાથે ચાલવાને નહિ પરંતુ આપણા ધર્મગ્રંથા, સાહિત્ય ભંડાર અને આપણા પ્રાચીન ગૈારવને સુરક્ષિત રાખવાના છે. મહત્ કાર્યોં માટે મહત્ ઉદ્યોગ કરવો જોઇએ. કોઇ પણ ગ્રંથ તેના કર્તાના હાથે પ્રકટ થતાં જે ગૈારવ હાય તે કરતાં અધિક ગુણ ગારવવાળા અને તેવી આવશ્યક્તા હોવી જોઈએ, કે તેના આપણે સુપુત્ર ઉત્તરાધિકારીની પેઠે સારી રીતે સમાલોચના, ઉપયુકત ટીકા, ટિપ્પણી સહિત સાવધાની પૂર્ણાંક પ્રકાશિત કરીયે, કેટલે પ્રકારે પાતલા, મેટા અક્ષરે For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. અને જરૂરીયાત હોય ત્યાં લાલ, પીળા રંગના સંકેતોને વ્યવહાર પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે તે નિયમ પણ સંપાદકે એ પૂર્ણ ધ્યાનમાં રાખવા જોઈએ. તેમજ બીજી રીતે ગ્રંથને સુબોધક, સર્વપ્રિય, અને સમય બચાવવાવાળ કરવા માટે પ્રકાશિત કરતી વખતે ગ્રંથની આવશ્યકીય સૂચિમાં દાખલ કરવી તે પણ સંપાદકનું પ્રધાન કdવ્ય છે. જાણવા પ્રમાણે મુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર ધનપતિસિંહજીએ ઘણું જ દ્રવ્ય ખરચીને જૈન આગમો, ગ્રંથે સંપાદિત કરાવી પ્રકાશિત કર્યા, પરંતુ અમારે કહેવું પડે છે કે તે પુસ્તકોમાં રહેલ અશુદ્ધિઓના કારણથી વિદ્વાનોમાં યથાગ્ય સન્માનિત ન થયાં જેથી તેના માટે શ્રદ્ધેય ડોકટર હૈર્નલ સાહેબે નીચે પ્રમાણે જણાવે છે. "As an edition it is worthless, being made with no regard whatsoever to textual or grammatical correctness, both in its Sanskrit and Prakrit Portions. ” ( pasakadasha Bibliotheca India Series, Introduction l'age XI, Calcutta 1890. આવૃત્તિ તરિકે તે નકામું છે; કેમકે વસ્તુની અથવા વ્યાકરણની સુધારણું સંસ્કૃત તથા પ્રાકૃત ભાગમાં થઇ નથી. (ઉપાસકદશાંગ, બીબ્લીઓથીકા ઇંડીઆ સીરીઝ ઇન્ટ્રોડકશન પાનું ૧૧ કલકત્તા ૧૮૯૦) તે કેવલ અસાવધાનીનું ફળ છે. તેટલા માટે ઉપયુંકત વિષય પર ધ્યાન રાખી સંપાદન કાર્ય સદા ધર્યતા રાખીને કરવું જોઈએ. બંગાલની પ્રસિદ્ધ એશીયાટીક સોસાયટી તરફથી ડોકટર હાલે શ્રી ઉપાસક દશાંગ, નામને આગમ ગ્રંથ સાનુવાદ સંસ્કરણ પ્રકાશિત કરેલ છે, તે અમારા જેવામાં આવ્યું છે તે ગ્રંથના મુકાબલામાં ભારતવર્ષમાં પ્રકાશિત થયેલ કઈ પણ ગ્રંથ આવ્યો નથી. તે ગ્રંથ સંપૂર્ણ આવશ્યકીય ટીકા, ટિપgણીઓ અને સૂચિ સહિત શુદ્ધ સંસ્કરણ છે. હાલમાં અમેરીકામાં હાર્ટલ સાહેબે પૂર્ણભદ્ર ગણિ કૃત પંચતંત્રનું એક સંસ્કરણ સંપાદિત કરેલ છે, તે કાર્યમાં લગભગ ૯૦ હસ્તલિખિત પુસ્તક ઘણુંજ મહેનતે દૂર દૂર દેશથી એકત્રિત કરીને મૂળ સાથે એક એક અક્ષરો મેળવી તૈયાર કરેલ છે. કેટલાક પાઠાંતરે અને કથાઓના હેર ફેર હેવાથી તે પર સતર્ક વાદાનુવાદ કરેલ છે. ભૂલનું પરિશોધન અને ઉપર્યુકત પ્રસ્તાવના અને પરિશિષ્ટાદ્વારા ગ્રંથને વિભૂષિત કરવાનું કામ તેનું જ છે એમ તેમાં જોડાયેલ છે. એટલા આંતરિક ગુણો હિોવા છતાં બાહ્ય રૂપપર પણ ઓછું ધ્યાન આપેલ નથી. અમોએ આજસુધી એટલું સુંદર સંસ્કરણ કોઈ પણ દેશી પુરતમાં દેખાયું નથી, જેથી અમે For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પ્રાચીન ઐતિહાસિક પત્ર. ૨૩ નિશ્ચય પૂર્વક કહીયે છીયે કે સંપાદન કાર્ય ઉપયુંકત પ્રકારે આદર્શરૂપ થવાથી તે ગ્રંથ પ્રાચીન છે કે નવીન હે પરંતુ સમસ્ત સંસારમાં સુગ્ય સંપાદનના બળથી નિસંદેહ સંપાદિત થશે. આટલા ઉપરથી પાઠકગણે એમ ન સમજી લેવું કે અમે કેવળ આપણી કમમાં થતાં સંપાદન કાર્યની ત્રુટી લખીએ છીએ, પરંતુ અમારા જેવામાં આજ તક પ્રકાશિત થયેલા અમૂલ્ય ગ્રંથેના સંસ્કરણનું બરાબર સ્મરણ છે. તે જોઈ ને લખું છું. હાલમાં આપણે જૈન કહેતાંબર સિદ્ધાંત ગ્રંથના પ્રકાશન કાર્યો કરનારી સંસ્થાઓએ પ્રકાશન કરેલા ગ્રંથો પ્રશંસનીય છે, તેમજ દિગંબર જૈન સિદ્ધાંત ગ્રંથ પ્રકાશ કરનારી સંસ્થાઓનું પ્રકાશન પણ તેવું જ છે. તેમજ ગાયકવાડ સરકાર તરફથી પ્રગટ થતી એરીયેન્ટલ સીરીઝમાંથી પણ ઉત્તમ ગ્રંથ પ્રકટ થયા છે. તે સિવાય ઇંગ્લાંડ, અમેરિકા, કાંસ, જર્મની, ઇટાલી, ને, આદિ સ્થાને માં અજૈન વિદ્વાને તેને કાંઈ મૂળ, અનુવાદ, ટીકા, ટિપ્પણી સાથે ગ્રંથ પ્રકટ કરેલ છે તે સર્વ માટે જૈન સમાજ આભારી છે. આટલું ગ્રંથ પ્રકાશન માટે જણાવી બીજે વિષય સામયિક પત્રના સંપાદકનું શું કાર્ય છે તે હવે પછી બતાવીશું. | (ચાલુ) હું એક ઐતિહાસિક પત્ર, தமுமுறுமுறுமுறுமுறறமுறுமுறுமுற જોધપુરના શ્રી સંઘે વિજયદેવેંદ્રસૂરિ ઉપર પાઠવેલે પત્ર. જે સં. ૧૮૯૨ ની સાલન છે. સંવે ભેગીલાલ સંડેસરા-પાટણ. જોધપુરના સંઘે સં. ૧૮૯૨ માં તપાગચ્છાધિરાજ ભ. શ્રી વિજયદેવેન્દ્રસૂરિ ઉપર એક વિજ્ઞપ્તિપત્ર મોકલ્યું હતું તેની હાથપ્રત પ્ર. શ્રી કાન્તિવિજયજી મહારાજ પાસેથી મને મળી હતી. તે પત્ર જોશીના ટીપણાની પેઠે એક લાંબા ભુંગળાના આકારમાં છે. પણ ભાગ તો ચિત્રાથીજ રોકાયેલો છે. બાકીના ભાગમાં સુન્દર ગૂજરાતી પદ્યમાં વિજ્ઞપ્તિ લખેલી છે. અંતમાં સંઘનો પત્ર લખેલો. વિજ્ઞાતિ બધી સુન્દર દેવનાગરી અક્ષરમાં છે, અને પત્ર મારવાડી બની ગુજરાતી લિપિમાં લખેલ છે. પત્રમાં પ્રથમ આચાર્યના ગુણોનું વર્ણન કર્યું છે અને પછી જોધપુરમાં થયેલાં ધર્મકૃત્યોનું વર્ણન ગુજરાતી અને મારવાડીની ભેળસેળવાળી ભાષામાં કરેલું છે. આચાર્ય આ વખતે સુરતમાં વિરાજમાન હતા. ૧ દરેક શ્રાવકને “વિજ્ઞપ્તિ પત્ર” અર્થ જાણીતું છે. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનં પ્રકાશ. મૂળ પત્ર, સ્વસ્તિશ્રી પાસજિન પ્રણમ્ય શ્રી સુરત બિંદર સુભસથાને સકલ ગુણનિધ્યાન એક વિધ અસંજમરા ટાળણહાર, દુવિધ ધરમ પ્રકાશક, તિન તત્વરા જાણ, ચ્ચાર કષાય જીપક, પંચમહાવ્રત પાલક, પટકાયરક્ષક, સાતભય નિવારક, આઠમદરક, નવવિધ બ્રહ્મચારજના પાલક, દસવિધ જાતિ ધરમ ધારક, ઇર અંગના જાણ, બારે ઉપગના વખાણ, તેરે કાઠિયાજીપક, સતરે ભેદ સંજમપાલણહાર, અઠારે સહસ સીલંગરથ ધારક, ઉગણીસ જ્ઞાતા અધ્યયનરા પ્રરૂપક, વિસ થાનક તપ આરાધક, ઈકસ ગુણ શ્રાવક જાણ, બાવિસ પરિસહ જીપક, ઇત્યાદિ છત્તીસ સૂરિ ગુણ કરિ વિરાજમાન, અનેક ઔપમાં વિરાજમાન, પરમપૂજ્ય, સકલભટ્ટારક પુરંદર, ભટ્ટારકજી શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રીવિજદેવેદ્રસૂરીશ્વરજી ચરણ કમલાયનું શ્રી જોધપુર થા. સદા સેવક આગ્યાકારી, સમસથ સંઘ લિખતં વંદણ ૧૦૮ વાર અવધારસી. અઠારા સમાચાર શ્રીજીરી કરપા કર ભલા છે, આપરા સદા સરવદા આરોગ્ય ચાહી, સદા સેવકો ઉપર કપ-અનુગ્રહ ક્રમાવે જિણસૂ વિસેષ કૂરમાવસી, અપંચ અઠે ચમાસે પુન્યાસ પં, શ્રીમન રૂપવિજેને મેલાયા સૂ વડા જેગ્ય ગીતારથ છે, પાટી વ્યાખ્યાન શ્રી ઉત્તરાચ્ચેનજી ઉપાધ્યાય ભાવવિજેજી કૃત વચિજે છે, સિઝાય શ્રી સમવાયાંગ સૂત્રરી હુવે છે, ઓરહિ છી-પરગછિ શ્રાવક-શ્રાવિકા પાસે-પડિકમણે ઘણું આવે છે. વખાણ–પચખાણ, ધરમ-ધ્યાનરી વધતર આછી રીત હ છે. ઓર હમરકેપ શ્રી પજુસણું પ્રબમ બેલાતેલા, અઠાઈ, સ્વામિવ છલ પ્રભાવના, પિસા, પડિકમણું ઘણું આડંબરરૂં હુવે છે શ્રી જિન મિંદરે પૂજા અષ્ટ પ્રકારી, સતરે ભેદી, નવપદજીરી, બીજા હી ધમકૃત્ય આડંબરફ્રં સુખે થયા છે, સૂ પુન્યારી વાણિ સૂણને શ્રીસંઘ ઘણું પ્રસન છે. પુન્યાસજીરે ચેલા પણ વાંચણ, ભણુણ, ગણુણ મિ વિશેસ સાવધાન છે............ઔર સંઘરે આપરા દરસરી જાદા ઉમેદ છે, સૂ કીરપા કર અહી પધારણ કર્મ (?) સૂ કરાવસી, (લખિતંગ) સુ સિંઘ હિશ્રી અને વાંદે ઓર કામકાજ કેસૂ કૃપા કરને લિખાવતી આપને વાંદસે જિણ દિન (તિ દિન) વડ, આણદ હસી કયા પતર દિરાવાસી સંવત ૧૮૯૨ રા મહા સુદ ૫ ભંડારી સિરદારે મારી ‘વનણું અવધારસી લલવાણી બાલચંદરી વનણ એકસો આઠવાર અવધારસી. ૧ પાર્શ્વજિનં. ૨ સમસ્ત. ૩ સં. પ્રખર ૨, વધારામાં. ૪ વધારો. ૫ “હમારા” એવો અર્થ હશે? ૬ જિન વંદે, ૭ પત્ર. ૮ વંદના. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ સંસ્કારિત મન” (મનની વિશુદ્ધિ). ફFFFFFFFFFFFFFFFFFFF; સંસ્કારિત મન” (મનની વિશુદ્ધિ છે kFFFFFFFFFFFFFFFFFFFF કો A ) શબ્દને ભાવાર્થ એ છે કે શુદ્ધતર વિચારોથી તથા ધાર્મિક ભાવનાઓથી ઘડાએલું મન તે સંસ્કારિત મન. દરેક ધર્મમાં મને યોગને સંસ્કારિ બનાવવા માટે ઘણું જ મહત્વ અપાયું છે. શ્રીમાન આનંદઘનજી મહારાજ શ્રી કુંથુનાથ પ્રભુનું સ્તવન કરતાં કહે છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહિ બેટી ” આ શબ્દ બહુ મનન કરવા જેવા છે. ક્રિયાઓ અનેકવાર કર્યા છતાં જીવ ઉચ્ચરિથતિને અનુભવ કરતું નથી, જીવન દુઃખરૂપ લાગ્યા કરે છે, તેનું મુખ્ય કારણ મનની વિશુદ્ધતાને અભાવ છે. મનને અભ્યાસથી યાતે ગ, ધ્યાન વિગેરે અનેક ક્રિયાથી એવું વિશુદ્ધ અને સંસ્કારી બનાવી દેવું જોઈએ કે ગમે તેવા સંગે પ્રાપ્ત થતા જરાપણ સંકલ્પ-વિકલ્પયુક્ત ન થાય, વિકારીભાની ધુમસ જરાપણ તેને ન ઓગાળી શકે, ગમે તેવા નિમિત્તા પ્રાપ્ત થતાં પણ જરાપણ કષાયભાવથી પ્રકૃતિમાં વિકૃતિ ન ઉત્પન્ન થાય. આવું સંસ્કારી મન બનાવવાને અહર્નિશ પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રકાર કહે છે કે जं अज्जिअं चरित्तं देसुणाएअ पुव्व कोडीए । तं पुण कसायमित्तो हारेइनरो मुहुत्तेणं ।। દેશે ઉણા પૂર્વ કોડ વર્ષ સુધી ચારિત્ર પાળવાથી જે ચારિત્ર ગુણ ઉપાજંન કર્યો હોય તેને એક મુહૂર્તમાત્ર કષાય કરવાથી પ્રાણી હારી જાય છે. આ મનની વિશુદ્ધિ વગર કરેલી ધર્મક્રિયાઓ શુષ્ક છે, જ્યારે વિશુદ્ધિ પૂર્વક કરેલી થેડી પણ ક્રિયા ઘણુ જ વિશિષ્ટ ફળને આપનારી છે. કાયા અને વચનની શુદ્ધિ કરતાં મનની શુદ્ધિ ઉપર વિશેષ મહત્ત્વ બતાવ્યું છે. આપણુમાં દષ્ટાન્ત છે કે – આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ સંસાર ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાઉસગ્નમાં ઉભા છે, પડખે જ મહાવીર પ્રભુનું સમવસરણ હોઈ શ્રેણીક મહારાજા સપરિવાર વાંદવા આવ્યા છે, તેમાંથી બે દ્ધાની દષ્ટિ તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉપર પડી, તેમાં એક દ્ધાએ તેમની યાન વિગેરેની પ્રશંસા કરી For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ ત્યારે દુર્મુખ નામને દુષ્ટ સ્વભાવી યુદ્ધો બે કે આતે પાપી છે, કારણકે જેણે હાની ઉંમરના છોકરાને મુકી દીક્ષા લીધી પણ તેને દુશ્મન તેના રાજ્ય ઉપર ચડી આવી તેના મંત્રીઓને ખુટવી છોકરાને મારી તેનું રાજ્ય પડાવી લેશે, આ જવાબદારી અને શિર છે. આવું વાકય સાંભળતાં તે પ્રસન્નચંદ્ર રાજષિનું મન યુદ્ધમાં પરેવાઈ ગયું. સંકલ્પ, વિકલ્પ, તક, વિતક, સાથે શત્રુને મહાત કરવા માટે માનસિક યોગથી સૈન્ય તૈયાર કરવા માંડ્યું અને અનુક્રમે યુધ્ધ શરૂ કર્યું. આ વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયેલા હોવાથી શ્રેણીક મહારાજાએ મહાવિર પ્રભુને પ્રશ્ન કર્યો કે, પ્રસન્નચંદ્ર રાજષિ અત્યારે આયુષ્યને બંધ કરે તે કયાં જાય ? પ્રભુએ પહેલી નરકે જાય એમ કહ્યું, ત્યાર પછી શ્રેણીક મહારાજાએ પૂછતાં અનુક્રમે જો અત્યારે આયુષ્યને બંધ કરે તે સાતમી નારકીએ જાય એમ કહ્યું. અહીં તે રાજર્ષિ અનુક્રમે માનસિક મેદાનમાં લડતા લડતા તેમના ભાથામાંનાં તીર ખુટી જવાથી માથાને મુકુટ ફેંકવાના ઈરાદાથી માથે હાથ મુકવા જતાં મુકુટને બદલે લેચ કરેલ મસ્તક જણાયું, ત્યાં મને વૃત્તિ ફરે છે, શુધ્ધ દયાન ઉપર આરૂઢ થાય છે. વિચાર કરે છે કે મેં સાધુ થઈ મન વચન અને કાયાથી કંઈ પણ પાપ નહિં કરવાના પચ્ચખાણ લીધાં છે. મેં આ શું દુષ્કૃત્ય કર્યું ? આવી રીતે પશ્ચાતાપ કરતા, શુદ્ધ શ્રેણુએ ચડતાં ચડતાં નરકના દળીયા ઉડાડી દીધા. અહીં શ્રેણક મહારાજાએ પ્રભુને પૂછ્યું કે અત્યારે આયુષ્યને બંધ કરે તે કયાં જાય પ્રભુએ કહ્યું કે શુભ ગતિનું આયુષ્ય બાંધે પણ શુભ ભાવનાના બળે અનુક્રમે સર્વાર્થસિદ્ધ વિમાનનું આયુષ્ય બાંધે એમ કહ્યું-કયાં સાતમી નર્ક અને કયાં સર્વાર્થસિદધનું વિમાન. એક ઘીમાં આટલું બધું પરિવર્તન ! મહાવીર પ્રભુએ કહ્યું કે હે શ્રેણક! આ બધું મનના અધ્યવસાયનું કારણ છે એટલું જ નહિં પણ જે, આ દેવતાઓ તે રાજર્ષિને કેવળજ્ઞાનને મહોત્સવ કરવા જાય છે. આટલી વારમાં તો તેમણે ચારે ઘનઘાતી કર્મોને ખપાવી દીધા અને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન કર્યા. આથી મન ઉપર ભાર મુકતાં શાસ્ત્રકારેએ કહ્યું છે કે-- मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः આ માટે ખરાબ વાસના અને દુષ્ટ સંકલ્પ વિકલ્પથી હંમેશાં મનને રોધ કર. સક્રિયામાં મનને તલ્લીન કરવા માટે અભ્યાસ પાડે. જેમકે--અનેક સંસારી સુખમાં મન જેમ આપણી પાસેથી કામ લે છે, તેમ ધાર્મિક દરેક For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કારિત મન (મનની વિશુદ્ધિ). ૨૭ ક્રિયાઓ કરતાં મનને કહેવું કે અહીં તલ્લીન થઈ જા. એકાગ્ર અને સ્થિર થા. કારણ કે અનેક સંસારિક કાર્યો કરાવી આત્માને દુઃખમાં તેંજ મુકેલે છે. આવી રીતે અભ્યાસથી તથા વૈરાગ્યથી મનને સંસ્કારી બનાવવું મનની એટલે અશે અશુદ્ધિ હશે તેટલે અંશે પેગની અશુદ્ધિ થતાં કર્મની વૃદ્ધિ (આશ્રવ) ને બંધ થશે એટલા માટે જેમ બને તેમ મનને સંસ્કારી બનાવવું. પાતંજલ યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે પ્રખ્યાત વૈરાગ્યાખ્યાં ઝરોધઃ અભ્યાસ અને વૈરાગ્યથી મનની વૃત્તિઓને નિરોધ થાય છે. માટે મનને પ્રભુનું ધ્યાન કરવાનું મંદિર ગણી તેમાં જે દુષ્ટ વાસનારૂપ કચરે હોય તેને સાફ કરી નાંખો અને પછી જે સામાયિક પ્રતિક્રમણ, કે પ્રભુપૂજા, આદિ જે ધર્મક્રિયાઓ થશે તે અમૃતકિયાઓ થશે અને અમૃત. તુલ્ય ફળ આપશે. એ નિસન્દહ છે. ઉપાધ્યાજ શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે કે—“જબ લગે આવે નહિ મન ઠામ, તબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફળ, ર્યો ગગને ચિત્રામ. એ વાકય વિચારી–મનને સાધ્ય કરવા માટે પ્રબળ પુરૂષાર્થ કરી ઉચ્ચ માનવભવ સાર્થક કરે એજ આપણું પરમ ધ્યેય છે. લે--કસ્તુરચંદ હેમચંદ દેશાઈ. ધાર્મિક શિક્ષક-જૈન ગુરૂકુળ-પાલીતાણું. 2206พวอออออ วิศวิหววสว? કે સ્વીકાર અને સમાલોચના. કે છcc૭૦૦eeeeeoછછછછછછo શ્રી વીરનિર્વાણ સંવત ઔર જૈનકાલગણના–લેખક વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ પ્રકાશક ક૦ વિ૦ શાસ સમિતિ-જાલોર (મારવાડ) મૂલ્ય એક રૂપે. હિંદિભાષાને આ લેખ જૈન અને જૈનેતર ૭૬ ગ્રંથને આધાર લઈ તેને પ્રમાણો અને સક્રિપણુ સાથે જૈન ઐતિહાસિક સાહિત્યની દૃષ્ટિએ મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજે વિદ્વત્તાપૂર્ણ રીતે લખે છે. ઇતિહાસ સાહિત્યમાં રસ લેતાં જૈન અને જૈનેતર સાક્ષરો, વિદ્વાને અને ઇતિહાસ રસિકો માટે તે વાંચવા વિચારવા અને મનન કરવા જેવો છે. આ નિબંધ લખવાથી લેખક મુનિરાજશ્રીએ ઇતિહાસ સાહિત્યમાં ઔર વધારો કર્યો છે તેટલું જ નહિં પરંતુ સ્તુત્ય પરિશ્રમ ઉઠાવ્યો છે. - પ્રાચીન ઈતિહાસ સંશોધનના કાર્યમાં જૈન સાહિત્ય ઘણુંજ પ્રાચીન છતાં તેને વિશેષ પ્રચાર અને ઉપગ થયું નથી, પરંતુ અન્ય સાક્ષનું તે પ્રતિ હાલમા ધ્યાન ખેંચાયું છે જે ચોગ્ય છે. જેને પ્રાચીન સાહિત્ય કેટલું પ્રાચીન છે. તેની પ્રતીતિ ઉપ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ શ્રી આત્માનંદ પ્રકાશ ---- રકત નિબંધ વાંચવાથી થશે એમ અમારું માનવું છે. આ નિબંધમાં ગૌતમબુદ્ધ અને શ્રી મહાવીર દેવના સમય કાળને નિર્ણય કરવામાં પ્રખ્યાત રાજકાલ ગણનાનો તેમજ યુગપ્રધાને, આચાર્યો, સ્થવિરેની કાલગણનાને ઉપયોગ તેમજ તે વખતના બનાવની હકીકત પણ સાથે આપેલ હોવાથી ઇતિહાસિક બાબતો સાથે બીજી કેટલીક નવી નવી હકીકત વાચકને જાણવાની પણ તેમાંથી મળે છે. એકંદર રીતે આખો લેખ મનન કરવા જેવો, અમૂલ્ય અને ઐતિહાસિક દૃષ્ટિએ ઘણે સુંદર લખ્યો છે, સર્વને વાંચવાની સુચના કરીએ છીએ. જૈન ગૂર્જર કવિએ-બીજો ભાગ–પ્રયોજક મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રકાશક શ્રી જેન વેકેન્ફરન્સ ઓફિસ-મુંબઈ. કિંમત રૂપિયા ત્રણ. આ બીજા ભાગમાં વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ આપવામાં આવેલ છે. ભાઈ મોહનલાલ જૈન સાહિત્ય ઇતિહાસના ખરેખરા અભ્યાસ અને સંશોધક છે. જૈન વસ્તીવાળા, જૈન ભંડારોવાળા શહેરોમાં જઈ ખંતપૂર્વક કરેલ શોધ અને પ્રયત્નનું ફળ આ ગ્રંથનું પ્રકાશન તે છે; કે જે તેમના નિવેદનમાં વાંવાથી જણાય છે. આ ગ્રંથમાં કવિઓની અનુક્રમણિકા અને છેવટે ગદ્યકૃતિઓની નેંધ કરી ચાર અનુક્રમણિકા આપેલ છે જેથી કોઈપણ હકીકત મેળવતાં વાચકને સરલતા થાય છે તે પછી પાંચ પરિશિષ્ટ જૈનકથા નામકેષ, જૈન ગની ગુરૂપઢાવલીઓ ! ત્રીજામાં અંચલ ગની પટ્ટાવલી, ચેથા રાજાવલી અને છેલ્લે પ્રથમ ગ્રંથના અભિપ્રાય છે. ચાર પચીશીમાં આખા શતકના જૈન કવિઓની કતિની વહેંચણી કરવામાં આવે છે, જેથી સંકલનાપૂર્વક યથાયોગ્ય આ ગ્રંથની રચના વિદ્વતાપૂર્ણ બંધુ મેહનલાલે કરી છે. આ ગ્રંથ પ્રકટ થવાથી શ્રી જૈન કોનફરન્સ સાહિત્ય માટે જે પ્રયાસો કરે છે તેમાં આ ગ્રંથ તેની વૃદ્ધિ કરે છે; એટલું જ નહિ પરંતુ ગુજરાતના સર્વમાન્ય ઈતિહાસના લેખક ને ઉપયોગી વસ્તુ થઈ પડી છે. જૈન અને જૈનેતર ઈતિહાસપ્રિય વાચકોએ આ ગ્રંથને લાભ લેવા જેવું છે. સુત્તનિપાત અનુવાદક અધ્યાપક ધર્માનંદ કસબી, પ્રકટ કર્તા શ્રી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ તરીકે પ્રકટ કરેલ છે. આ જૈન ગ્રંથ માળામાં જૈન ગ્રંથ પ્રકટ કરવાના છતાં તેની શરૂઆત આ બૌદ્ધધર્મના ગ્રંથથી થાય છે. શેઠ પુંજાભાઈની ઈચ્છા અહિંસાની પેક કોઈ પણ ધર્મના ગ્રંથો હેય તેનો પણ સ્વીકાર થવાની હોવાથીજ આ ગ્રંથ પ્રકાશ, પ્રકટ કરેલ જણાય છે, અનુ. વાદક મહાશય બૌદ્ધધર્મના વિદ્વાન પંડિત સાક્ષર પુરૂષ હોવાથી યથાયોગ્ય થયેલ હોય તેમાં નવાઈ નથી. પાલીત્રિપિટકના સુત્ર, વિનય અને અભિધમ્મપિટક ત્રણ મુખ્ય વિભાગ છે. સુત્તપિટકના પાંચ વિભાગ દીધનિકાય, મજિઝમનિકાય, સંયતનિકાય, અંગુત્તરનિકાય, અને ખુદ્દનિકાય એ છે; હવે છેલ્લા નિકાયના પંદર પ્રકરણમાં પાંચમા સુત્તનિપાતને આ અનુવાદ છે, જેમાં આ સુતનિકાય બધા કરતા પ્રાચીન છે જુદા જુદા ૭૧ પ્રકરણોમાં ૧૧૪૯ ઉપયોગી બોધવચનોનો સમાવેશ કરવામાં આવેલો છે. જૈન અને જૈનેતરને વાંચવાની અમે ભલામણ કરીએ છીએ. કિંમત રૂ. ૧–૦–૦. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓનું ક૯૫વૃક્ષ યાને જીવન રક્ષાનો રાજવદા. એટલે IIIIIIIIIIIIIIIIIII મહીલા મહોદય. ( ભાગ ૧ માં આવેલાં ચિત્રો પૈકી એક નમુના ) ગાયકવાડ લાયઝેરી તથા સરકાર, મુંબઈ = સરકાર,જુનાગઢ, ગાંડલ, વિગેરે ઈનામ માટે માંજુર કરેલ છે તે ગ્રંથની ઉપયગીતા અને તાવે છે. રાજ્યના કેળવણીખાતાએ પ્રકાશક:— જૈન” ઓફીસ ભાવનગર. IIIIII For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહીલા-મહાય ભાગ ૧-૨ દરેક ઘરમાં જોઇએ. -: જેમાં :જીવન જીવવાની કળા— આહાર-નવહાર, ખાન-પાન, રહેણી-કરણીના અનુભવને અભાવે અકાળે કરમાઈ જતાં જીવનને નવપલ્લવિત કરી દીર્ધાયુ બનાવવાની કળા આ ગ્રંથમાં તમે જોશે. સ તાન સિદ્ધિના ચમત્કાર ગભ ન રહેવાના કારણેાનું સંશોધન કરીને ગર્ભસ્થાનના દર્દીની ચિકિત્સા તથા તેને દૂર કરવાના પ્રયાગ (ક્ષેત્ર શુદ્ધિ) તેમજ પુરૂષાના ત્રતુદાનને અંગેના દોષે તથા તેના ઉપચારો (બીજકે શુદ્ધિ) તેની સંપૂર્ણ હકીકત સાથે મહર્ષિએથી આદેશાયેલા અપ્રગટ હસ્તલીખિત તાડપત્ર આદિમાંથી સંશાધન કરીને લેખકે બાસઠ વર્ષના એકધારા અનુભવ પછી ઘરગત ઉપચારો આપેલા છે; તેમજ શકિત, તેજ માટે સેંકડાના ભાગે મળતી ગુટિકાઓ, તૈલે, યાકુતિઓના સડેજ-સુલભ વાજીકરણ પ્રયાગ પણ આ ગ્રંથમાં સ્પષ્ટ અને વિસ્તારથી જશે. સુવાવડીના સાથી - ગર્ભ ઉછેર તથા પ્રસુતિ પ્રસંગનું સંરક્ષણ જાણવાના અભાવે અનેક ઉગીને ઉભી થતી ઓંના જીવન ખોઈ બેસે છે. અથવા તે મુડદાલ-નિ:સત્વ બની જાય છે. તેમને આ પ્રકરણ. આશિવાદરૂપ થઇ પડશે. કેમકે તેમાં ગર્ભ રહે ત્યારથી ગર્ભઉછેર અને ગર્ભવતીના આરોગ્ય માટે જરૂરી દરેક હકીકતો, તેમજ સુવાવડી અને સુયાણી (દયા ) માટે જરૂરી ઝીણી—માટી સમજુતીના સમાવેશ કર્યો છે. તેમજ ગર્ભમાં અને જન્મ પછી બાળકોના પોષણ–રક્ષણ તેમજ વિકાસને લગતુ’ વિસ્તૃત માર્ગદર્શન આ પ્રકરણમાં તમે જોશે. આ ગ્રંથ માટે મળેલ અભિપ્રાય પૈકી કેટલાકઃ—+ + + જ્યારથી પહેલા ભાગ પ્રકટ થયા ત્યારથીજ તેના વાંચકાને ઉત્કંઠા રહેલી હતી કે કયારે બીજો ભાગ પ્રકટ થાય ? + + + પહેલા ભાગમાં નિરોગી રહેવા માટે એવાં તત્ત્વ સમર્પવામાં આવ્યાં. છે કે બીજાં વધુ તવા માટે માહ રહી જાય. + + + ( બીજા ભાગમાં) અનેક રાગા, કારણો અને તેના ઘરગથ્થુ પુષ્કળ સુખાએ આપેલા છે. તે + + ડેાકટરોની ફી અને દવામાં પસા ખર્ચવાની જેમની શક્તિ ન હોય તેવા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આ પુસ્તક અતિ ઉપયોગી થઈ પડે તેમ છે. “ ગુજરાતી પંચ ”—અમદાવાદ. અનેક દર્દીનાં લક્ષણો અને તે ટાળવાના ઉપાય, આયુષ્યવૃદ્ધિના નિયમ વગેરે સરસ, સુંદર અને સચ્ચાટ ભાષામાં વઘુ વેલ છે. આ પુસ્તકમાં દર્શાવેલ નિયાના અમલ કરવામાં આવે તો (સ્ત્રીઓ ) તંદુરસ્તી સહેલાઈથી સાચવી શકે, વૈદા ડેાકટની ભાગ્યેજ આવશ્યક્તા રહે. + + + દરેક ગૃહસ્થાએ પોતાના ઘરમાં આ પુસ્તક ખાસ સંગ્રહ કરવા ચોગ્ય છે. + + આવાં પુસ્તકો પ્રકટ થવાથી સ્ત્રીઓ પોતાની શારીરિક અને માનસિક સ્થિતિ સુધારવા ઉપરાંત પોતાનાં બાળકોની માવજત પ્રત્યે સંપૂર્ણ લક્ષ દરવી ભવિષ્યની સંતતિને તંદુરસ્ત અને દીર્ધાયુથી બનાવવા પ્રેરાશે. 6% હિતેચ્છુ ?” કરાંચી. | + + + આ પુસ્તક સ્ત્રીજીવનના આધાર તરીકે અતિ ઉપયોગી છે. + + + અમે ન્યાયથી કહીએ છીએ કે હાલના વખતમાં એક નારીએ સન્નારી બનવાને આ પરતક એક સુંદર સહાય સમાન છે. + + + દરેક કુટુંબની દરેકે દરેક સ્ત્રીઓએ આવા પુસ્તકને નિરંતર અભ્યાસ કરવો ઉચિત છે. સ્ત્રીઓના સર્વ ધર્મ આ પુસ્તકમાં ભરપુર છે. - 6 દેશીમિત્ર ”—સુરત. કીંમત:–ભાગ ૧ લા તથા બીજો દરેકની કીંમત રૂા. અએ. પાસ્ટ ખચ દરેકના છ આના. ને એક સાથે અને ભાગ મંગાવનાર માટે પાર્ણ ખચ માફ. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રથમ પરિચ્છેદ. મહીલામહોદય ભાગ ૧ લામાં શું જોશો ? ( સચિત્ર ) શું ૧ બાળલગ્ન. ૨ પુખ્ત ગર્ભાશય, ૩ ઋતુવતીના ધ ૪ ઋતુસ્નાન પછીના વિધિ. ૫ શયન ચિકિત્સા. પુત્રિ કે પુત્ર પેદા કરવાની વિધિ. ૭ નક્ષત્ર વિચાર. ૮ આહાર વિહાર. ૯ સ્વચ્છતાની સંતતી ફળ ઉપર અસર. ૧૦ માનસિક ભાવનાના પ્રભાવ. ૧૧ ગલ કેળવણી. ૧૨ પુત્ર અને પુત્રિમાં સ માનતા. ૧૩ ગર્ભ રહ્યો છે કે કેમ ? તેની પરીક્ષા. ૧૪ ગર્ભ માં પુત્ર છે કે પુત્રિ તે જાણવાની રીત. ૧૫ ગર્ભિણીએ પાળવાના નિયમે. ૧૬ સાળ સ ંસ્કાર. ૧૭ ગર્ભાધાન સંસ્કાર વિધિ, ૧૮ પુંસવન સંસ્કાર વિધિ. ૧૯ પ્રસુતિ પાળવાના નિયમા ૨૦ ગર્ભાવતીના દર્દી અને તેના ઉપાયે . www.kobatirth.org ૨૧. પ્રસવ સમય જાણવાનાં લક્ષણ. ૨૨ સુવાવડીને માટે કેવુ મકાન જોઇએ ? ૨૩ વણુ લાવવાના ઉપાય. ૨૪ પ્રસવ સમયની વ્યા ધિઓ અને તેના ઉપાય ૨૫ એર ન પડતી હોય તા તેના ઉપાય. ૨૬ જન્મ સંસ્કાર વિધિ. ૨૭ ગળથુથી. ૨૮ સુવાવડીને ખારાક. ૨૯ પ્રસવ શૂળને ઉપાય. ૩૦ દાદિક કવાથ. ૩૧ ચદ્ર દન વિધિ. ૩૨ ન્હવણુ વિધિ. ૩૩ ક્ષિરાસન સ ંસ્કાર વિધિ. ૩૪ ષષ્ટી પૂજન સંસ્કાર. ૩૫ નામાધિકરણ સ’સ્કાર, ૩૬ સુંઠીપાક ( કાટલુ' ) ૩૭ બાળકને શી રીતે ઉછેરવાં ? દ્વિતીય પરિચ્છેદ. ૩૮ સંતતિ સ’રક્ષણ. ૩૯ સબળ સૌંતતિ ઉત્પન્ન થવાના સમય. ૪૦ ધાવણુ પરિક્ષા. ૪૧ ભાડુતી ધાવ. ૪ર ગાય કે મકરીના ૬ધનુ સેવન. ૪૩ વ્હેમ. ૪૪ સ્તનપાનના સમય, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૪૫ ધાવણ વધારવાના ઉપાય. ૪૬ અણુ ના ઉપાય. ૪૭ ખાળકને અલિષ્ટ કેમ અનાવવું. ૪૯ અન્નપ્રાશન સસ્કાર વિધ. ૪૯ ખારાક શરૂ કરવાની આગાહી. ૫૦ બાળકના શરૂઆતના ખારાક. ૫૧ બાળકને હેવરાવવાનું ધારણ. પર બાળકના અ ંગાની ખીલવણી. ૫૩ સ્વચ્છ હવાના પરિચય. ૫૪ કસરત. ૫૫ માળકના લેાહીની શક્તિનું માપ. પદ રહેવાનુ મકાન કેવું જોઇએ. ૫૭ બાળકને કેટલી ઉંઘ જરૂરની છે. ૫૮ બાળકને કપડાં કેવાં પહેરાવવાં, પ૯ માળકને ચાલતાં શી રીતે શીખવવું ? ૬૦ દાંત ફુટતી વખતે રાખવાની માવજત. ૬૧ બાળકને ખેલતાં શી રીતે શીખવવુ ? દર બાળકને સાથે મામાપાએ સ વર્તવુ' ? Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩ માબાપ એ બાળકના ૯૦ ઉભય ભારતી. ષષ્ઠ પરિચછેદ. - વર્તમાન ગુરૂ છે. ૯૧ લીલાવતી. ૧૨૦ સતી સુલસા. ૬૪ સોયાત તેવી અસર.. ૯૨ દીપદી. ૧૨૧ મદનરેખા. ૬૫ તમાકુના ઝેરી મહિમા. ૩ ગાંધારી. ૧૨૨ દમય તી. ૬૬ તમાકુના હિંદમાં પ્રવેશ, ૯૪ મદાલસા. ૧૨૩ રસીતાજી. ૬૭ બાળકો અને દાગીના. ૫ દમયંતી. ૧૨૪ સુભદ્રા. ૬૮ માળ જન.. ૯૬ મદદરી. ૧૨૫ અંજના સુંદરી. ૬૯ બાળાગાળી. ૯૭ તારામતી. ૧૨૬ શિવા સુંદરી. ૭૦ બાળકને મળીયાશીની ૯૮ મેનાવતી. ૧૨૭ દ્રૌપદી. કઢાવવાં. ૯ કર્માદેવી. ૧૨૮ જયેષ્ઠા. ૭૧ બાળકોને પ્રાથમિક ૧૦૦ તારાબાઈ. ૧૨૯ મૃગાવતી. શિક્ષણ. ૧૦૧ પદ્માવતી. ૧૩૦ કલાવતી. ૭૨ બાળશિક્ષણમાં રાખ- ૧૦૨ પ્રતાપરાણાની પત્ની. ૧૩૧ શીળવતી. વાની સંભાળ. ૧૦૩ ચારૂમતી, ૧૩ર ઋષિદત્તા. ૭૩ બાળકના રાગ પાર- ૧૦૪ મીરાંબાઈ, ૧૩૩ નં યસ્તી. ખવાની રીત. ૧૦૫ દુર્ગાવતી. ૧૩૪ રતિસુંદરી. ૭૪ બાળકના ખાસ રોગો. ૧૦૬ અર્હલ્યાબાઇ. ૧૩૫ નર્મદા સુંદરી, ૭૫ બાળરોગો માટે ઔષધી. ૧૦૭ વેજીબાઈ. ૧૩૬ બ્રહ્મમાળા. ૭૬ દેવાનું પ્રમાણુ. ૧૦૮ રાણીચંદા. સપ્તમ પરિચછેદ. ૭૭ કર્ણવેધ સંસ્કાર. ૧૦૯ શ્રીમતી હરદેવી. ૧૩૭ પૂર્વે પુત્રીઓને અને ૭૮ કેશવપન સંસ્કાર. ૧૧૦ કહાનદેવી. ૭૯ ઉપનયન સ સ્કાર. ૧૧૧ પરમેશ્વરી દેવી. પાતું શિક્ષણ. ૧૧૨ રઘુરાજ કુમારી. ૧૩૮ સ્ત્રીઓની ૬૪ કળા. ૮૦ વિદ્યાર ભ સંસ્કાર, ૮૧ શિક્ષણમાં માતાના સં- ૧૧૩ સરલા દેવી. ૧૩૯ બાળકીઓને જરૂરનું - શિક્ષણ. કપ બળની અસર. ૧૧૪ અજ્ઞાન સ્ત્રીઓનું ૧૪૦ નિયમિતપણ', તૃતીય પરિ છેદ. વન. ૧૪૧ માતૃપિતૃ ભક્તિ. ૮૨ પુત્રિ શિક્ષણ. પંચમ પરિછેદ. ૧૪ર વિદ્યા અને વિનયનું ૮૩ માતાના વીરત્વનું ફળ. ૧૧૫ લગ્ન કેવડી ઉમરથી શિક્ષણ. ૮૪ શિક્ષિત સ્ત્રીના ગૃહુ જોડવાં. ૧૪૩ બુદ્ધિ વિકાસ. સુ સાર. ૧૧૬ કેવા વરને કન્યા પર ૧૪૪ મિલનસાર પ્રથા અને ગૃહ વ્યવસ્થા. ચતુર્થ પરિચછેદ. ણાવવી જોઈએ. ૧૪૫ સ્ત્રીઓનું સામાન્ય ૮૫ પ્રાચિન સતીઓનું | ૧૧૭ સ્ત્રી પોતે સાસરે જતાં ધર્મશાસ્ત્ર. શિક્ષ[ ય જીવન, ને ધ્યાનમાં લેવા ગ્ય ૧૪૬ સામાન્ય નીતિસૂત્ર. ૮૬ કૈાશલ્યા. - નિયમો. ૧૪૭ સ્ત્રીઓની હાલત સુ૮૭ સીતા. ૧૧૮ પતિ પ્રત્યેના ધર્મ ધારવા સબંધી કેટ૮૮ સુમિત્રા. માટે શાસ્ત્રોની આજ્ઞા.. લાક ઉપાયા. ૮૯ જરદ્ધા છે. ૧૧૯ ઘરેણાં કેવાં પહેરવાં. ! ૧૪૮ સ્વદેશ પ્રેમની ગરબી. કીંમત રૂા. બે પેસ્ટ ખર્ચ અલગ. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિલામહોદય ભાગ ૨ જામાં શું જોશો ? નુષ્ય. પ્રથમ પરિછેદ પ્રજોત્પત્તિ, આ ક્ષેત્રશુદ્ધિ વિભાગ, ૧ સંતતિનું મૂલ્ય. ૨ ગર્ભ ન રહેવાનાં કારણો. ૩ કમળનું ફરી જવું. ૪ સ્ત્રીઓનાં સાત ગુપ્ત દર્દો, તેનાં લક્ષણો અને ઉપાયો. ૫ સલમાન-હકીમના ઉપાય. ૬ બાલી ગયેલ કે સ્ત્રીને ગર્ભ રહેવાના ઉપાય. ૭ ઋતુપ્રાપ્તિ ( અટકાવ. ) ૮ ન્યૂનત્તવ. ૯ પીડિતાવે. ૧૦ નષ્ટાર્તવ. ૧૧ લાહીવા. ૧૨ પ્રદરના ભેદ તથા ઉપાય. ૧૩ મદનમાદક ગુટિકાની કૃતિ. ૧૪ મેથીના લાડુ, ૧૫ મોતીની ભસ્મ. ૧૬ સુદરી સૌભાગ્ય પાક. ૧૭ ધૃતફળ. ૧૮ ઋતુશુદ્ધિ. ૧૯ ગર્ભાશયનાં વિવિધ દર્દો દૂર ' કરી ગર્ભ રહેવાનાં ઉપાયો. ૨૦ ફળફળાદિની શક્તિ. ૨૧ મદનફળ. ૨૨ અંગટ અને પેટશૂળ. ૨૩ કેળાંને પ્રયોગ. ૨૪ પીપળાના પ્રયાગ. ૨૫ અશ્વગંધાના પ્રયાગ. ૨૬ ખાખરાના પ્રયાગ. રા૭ શિવલિંગીના પ્રયોગ. ૨૮ બીજોરાંના પ્રવેગ. ૨૯ ઉપચારાનું પૃથક્કર છું. ૩ ૦ પુત્ર કે કૃત્રિમાપ્તિ. જ બીજકેશુદ્ધિ વિભાગ, ૬૪ ધૂમાડી આપવાના ઉપાય. ૩૧ સંતતિ ન થવાનાં કારણ ૬૫ મોઢું” આણવું તથા વાળવું' માટે સ્ત્રી-પુરૂષની પરીક્ષા. ૬ ૬ અંડવૃદ્ધિ. ૩૨ દેહના રાજા. ૬૭ સ્ત્રીઓનાં વૃષણ. ૩૩ બાળ લગ્ન. ૬૮ ગળથુથી. ૩૪ ચા અને કાકી. ૬૯ અંડવૃદ્ધિનો લેપ અને ભેદ ૩૫ તમાકુ ૭૦ મુત્રકૃચ્છુ તથા પથરી. ૩ ૬ વ્યસન છોડવાના ઉપાય. ૭૧ ગર્ભ ન રહેવાના પ્રયાગા. ૩૭ વ્યસનહર ગુટિકા. દ્વિતીય પરિછેદ–ગર્ભ રક્ષણ ૩૮ કુદરતી શક્તિનો ખજાનો. અને પ્રસુતિ. ૩૯ ખાંડ કે બુરું. ૭૨ ગર્ભ રક્ષણ, ૪૦ સંચાને લાટ, ૭૩ ગર્ભ રહેવાનાં ચિન્હા. ૪૧ હેનાના મંદવાડ. ૭૪ ત્રણ મહીને ગર્ભ પતન. ૪ર જીવવાનો હક્ક. ૭૫ વાધુ ચઢવા. ૪૩ દીર્ધાયુષ્ય ભોગવનારાં મને ૭૬ લાંમના મહીના. ૭૭ ગણિીને ધ્યાનમાં લેવા ૪૪ આત્મહત્યા. me ચાગ્ય સૂચના. ૪૫ વિચારની નબળાઈ. ૭૮ ગર્ભિણીના ખારાકે. ૪૬ આયુષ્ય કેમ ટૂટે છે ? ૭૯ સગર્ભા સ્ત્રીનાં દર્દી અને. ૪૭ ધાતુક્ષીણતા. ઉપાય.. ૪૮ ઉપવાસ. ૮૦ સ્તન વૃદ્ધિ. ૪૯ ધાતુપુષ્ટિ ( વીર્યવૃદ્ધિ ) ના ૮૧ ગર્ભિણીને પુષ્ટિકર ઉપાયો a ઉપાયા. ૮ર ગર્ભાવિનોદ રસ. ૫૦ ધાતુપાષ્ટિક પાક. ૮૩ ગર્ભ વિલાસ રસ. ૫૧ કામોદ્દીપન અને વીય - ૮૪ કસુવાવડ, સ્તંભન ઉપચારે. ૮૫ જોડીયા ગર્ભ. પર કામાદીપન ગુટિકા. ૮૬ કસુવાવડ થતી અટકાવવાન ૫૩ ધાતુસ્તંભન ટુચકા. ઉપાય. ૫૪ શઢાપચાર (વાજીકરણ ). ૮૭ આવતી વેણા અટકાવવાના ૫૫ શઢવાવનાશ લેપની કૃતિ. ઉપાય. ૫૬ અમીરી ઉપચારા. ૮૮ ગર્ભસ્રાવની ત્રણ અવસ્યા. પ૭ મકર ધ્વજ ગુટિકાની કૃતિ. ૮૯ અગમચેતી. ૫૮ કામદેવ 35 ) ૯૦ બાર મહીનાના વિધિ. પ૯ યાકતી. ૯૧ 13. ૬૦ મમહના ભેદ અને ઉપચા. ૯ર છેડા નીકાલ. ૬૧ ઉપદે શ ( ચાંદી-ટાંકી ) ૯૩ મૂઢ ગર્ભ. અને તેના ઉપચાર. ૯૪ પ્રસવ કાળ. ૬૨ ઉપદેશમાં ખાવાના ઉપચાર. ૯૫ રહેણીકરણી. ૬૩ મલમના ઉપચારા. ! ૯૬ પ્રસનના ચિન્હો. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૭ પ્રસૂતિગૃહ. ૯૮ ભેજથી થતુ નુકશાન. ૯૯ સુયાણી. ૧૦૦ પ્રસવવેદના શરૂ થવાના ચિન્હા. ૧૦૧ છેાકર સીધુ છે કે આડુ તેની તપાસ. ૧૦૨ ગર્ભ આડા કયારે હાય છે. ૧૦૩ મુવેલા ગ. ૧૦૪ પ્રસવની પહેલી અવસ્થા. ૧૦૫ જરાયુ. ૧૦૬ પ્રસવની ખીજી અવસ્થા. ત્રીજી અવસ્થા. 27 १०७ ૧૮ નાળ. ૧૦૯ પ્રસવને વેગ. ૧૧૦ બાળકના જીવનશ્વાસ. ૧૧૧ નાળછેદન. ૧૧૨ આરના નીકાલ ૧૧૩ જરાયુની વ્યવસ્થા. તૃતીય પરિચ્છેદ-સુવાવડ અને બાળઉછેર. ૧૧૪ નવા અવતાર. ૧૧૫ શાંતિ. ૧૧૬ રોક. નછ લાહીના પ્રવાહ. ૧૧૮ હવાથી રક્ષણું. ૧૧૯ શરદી. ૧૨૦ ખુલ્લી હવા ૧૨૧ શરીરશુદ્ધિ. ૧૨૨ ખાનપાન. ૧૨૩- મળશુદ્ધિ. ૧૨૪ પેટના ચડાવા. www.kobatirth.org ૧૨૫ સુવા રાગ. ૧૨૬ દેવદારાદિ ક્વાથ ૧૨૭ પંરાદિ પાક ૧૨૮ સૌભાગ્ય સુંઠીપાક ૧૨૯ દશમૂલાદિ કવાથ ૧૩૦ સૂતિકા રાગહર કવાથ ૧૩૧ લાહી ચૂં. ૧૩૨ સુલેમાની ક્ષાર ૧૩૩ સૂતિકા વાતરાગ. ૧૩૪ યાની ભ્રંશ. ૧૩૫ ગુથાંગ પ્રદેશદાહ. ૧૩૬ કમળનુ કરી જવું. ૧૩૭ યાની દ. ૧૩૮ યાનીનાં ચાંદાં કે દુખાવા. ૧૩૯ મલ રાગ. ૧૪૦ યાની તગ ૧૪૧ સ્તન રાગ. ૧૪૨ સાજા. ૧૪૩ સૂતિકા સન્નિપાત. ૧૪૪ મનની નબળાઈ. ૧૪૫ હીસ્ટ્રીયા ( અપસ્માર ) ના ઉપાયેા. ૧૪૬ 21 ૧૪૭ સમ. ૧૪૮ ગુન્હાની સજા. ૧૪૯ માતાની ફરજ. ૧૫૦ બાળકનું શિક્ષણુ. ૧૫૧ બાળજિજ્ઞાસા. ૧૫૨ મિથ્યા ભનુ ઝેર. ૧૫૩ દ્ધિના વિકાસ. ૧૫૪ બાળઉછેર. ૧૫૫ પ્રસવ પછીની ખળસભાળ. ૧૫૬ અધાળ. ( શરીર શુદ્ધિ ) ૧૫૭ ગળથૂથી. ૧૫૮ આરામ. ૧૫૯ ધાવણું. ૧૬૦ સ્તનપાન. ૧૬૧ ધાવણુની પરિક્ષા અને ધાવણ શુદ્ધિ. ૧૬૨ ધાવણુની કિંમત. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ બાળકના દર્દની દવા. ૧૭૦ બાળકના રાગ તે માતાને ા. ૧૭૧ નુિં પ્રમાણુ. ૧૭૨ બાળચાતુરભદ્ર. ૧૭૩ બાલાભુત. ૧૭૪ સામાન્ય પૌષ્ટિક ઉપાય. ૧૭૫ કૃમી ( કરીમ ) ૧૭૬ તાવ. ૧૭૭ ભદ્ર મુક્તાદિ કવાથ. ૧૭૮ ઉધરસ. ૧૭૯ મેાટી ઉધરસ. ( કુકડીયા ખાંસી ) ૧૮૦ આંચકી ( તાણુ ) ૧૮૧ ભરાઇ જવું. ૧૮૨ પેશાબને ભગાડ. ૧૮૩ મુત્રકૃચ્છુ, ૧૮૪ ઉલટી. ૧૮૫ ઝાડા, મરડા તથા અતિસ ૧૮૬ ગળું પડવુ (બાળશેાષ ૧૮૭ બાળકનું તવાઇ જવું. ૧૮૮ :નાભીના પાક. ૧૮૯ ગુદા પાક, ૧૯૦ માંના પાક. ૧૯૧ ખુજલી ( ચામડીના વિકારા ) ૧૯૨ જખમની ફોડલીઓ. ૧૯૩ કાનના ચાસકા. ૧૯૪ દાંત ફુટવા. ૧૯૫ રતવા. ૧૯૬ શીળસ. ૧૯૭ અછબડા. ૧૬૩ ધાવમાતા. ૧૬૪ ધાવણને બદલે દુધ ૧૬૫ ધાવવૃદ્ધિનેા ઉપાય. ૧૬૬ ધાવણુને હિતકર ખારાક અને સંભાળ. ૧૬૭ ધાવણની ઉલટી, ૧૬૮ બાળક ન ધાવતુ હોય તેા. કીંમત રૂા. બે, પાસ્ટ ખર્ચ અલગ. ૧૯૮ આરી. ૧૯૯ હાંકુ. ૨૦૦ પારધલેા. ૨૦૧ મુખશુદ્ધિ ૨૦૨ આંખા ૨૦૩ બાળકના ખારાક ૨૦૪ પશ્ચિમનું બાળરક્ષ ૨૦૫ પ્રકા. વિગેરે વિગેરે Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઐતિહાસિક નોવેલો. જો તમારે ઇતિહાસને નામે કાલ્પનિક પાત્રા ઉભાં કરીને મનસ્વી રંગાના એપ ચઢાવેલાં તો નાવલાની મલીન છાયાથી અચી જવું હાય Acharya Shri Kailassagarsuri Gyanmandir છેલ્લા એક હજાર વર્ષના તેજ અરસામાં લખાએલ પ્રમાણિક ઇતિહાસના આધારે રચાએલાં નીચેના વેલા વાંચવાં જોઇએ. ગુજરાતનું ગૌરવ. યારે વિમળમ ત્રીને વિજય. ઇ. સ. ના અગ્યારમા સૈકામાં ગુજરાતની આણુ છેક સીંધ અને માળવા સુધી ફેલા વનાર ભીમ બાણાવળીના સમયની આ ઐતિહાસિક નવલકથા છે. જેમાં વિમલમ ત્રીને શા ભર્યા ઇતિહાસ જોતાં ગુજ ર પ્રજાનાં શૈાય સત્તા અને જાગૃતિના સ્પષ્ટ ખ્યાલ આપે છે. પાકું પૂંઠું, કિ. રૂા. ૨-૦-૦ આરમી સદીનું ગુજરાત. યાતે ગુર્જ રેશ્વર કુમારપાળ ગુજરાતની જાહેાજલાલીને સૂર્ય જ્યારે પૂર બહારમાં તપી રહ્યા હતા તે સમયના સત્તાવાર ઇતિહાસને આધારે આ નેવેલ લખાયુ છે. જેમાં ગુર્જરપતિ સિદ્ધરાજ જયસિંહના સમયના ઇતિહાસ, માળવા, ખુદેલખંડ, સૈારાષ્ટ્ર તેમજ મારવાડમાં વિજય, પટણીઓનુ પ્રાધાન્ય વગેરે ૮૫ પ્રકરણા દ્વારા ગુજ રેશ્વર કુમારપાળના જીવન પરિચય આવે છે. જે કર્મ લીલા અને ચડતી પડતીના ખરા ખ્યાલ આપશે. આવા દળદાર ગ્રંથ અને પાકુ માઈન્ડીંગ છતાં કિ. ૪-૦-૦ પાટણની ચડતી પડતી. ( ભાગ ૧-૨-૩) યાને વીરશરામણી વસ્તુપાળ તેરમી સદીના પ્રારંભમાં દીલ્હીના ચાહાણેા, આબુના પરમારા વગેરે હિંદની રાજપુતસત્તાએ સાથેની અથડામણીને લાભ લઇ મુસ્લીમ સત્તાયે હિં દમા શરૂ કરેલી જમાવટ— ભાળા ભીમદેવ ની ભેાળાઇથી અણુહીલપુરની આપત્તિ-ધવલપુર ( ધેાળકા ) ના સેટલ કી સરદાર-વાઘેલા-વીરધવલનું વીરત્વ તથા મ ંત્રી વસ્તુપાળ અને સેનાપતિ તેજપાળનાં અદ્ભુત પરાક્રમાના ઇતિહાસ આ નવલકથામાં એવા તે સચ્ચાટ અને સત્યપૂર્ણ વર્ણવ્યેા છે કે તે વાંચવા શરૂ કરવા પછી ત્રણે ભાગ પૂરા વાંચવા જ પડશે. દરેક ભાગની કીંમત રૂા. અએ. એક સાથે કી. રૂા. ૫-૦-૦ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મેવાડનો પુનરૂદ્વાર. યાને ભાગ્યવિધાયક ભામાશાહ, મુગલ સત્તાની છાયામાં જ્યારે ધીમે ધીમે રાજપૂત તેજ ઝાંખું પડવા લાગ્યુ હતુ ત્યારે મેવાડપતિ મહારાણા પ્રતાપ ના બાહુબળે રાષ્ટ્ર અને ધર્મનું રક્ષણ કેવી રીતે કર્યું ? તેના શા ભર્યા ઇતિહાસ આ નોવેલમાં આપતાં ભામાશાહની રાષ્ટ્રભક્તિ, અકખરની રાજનીતિ વગેરે હકીકત જાણીને કાઇપણ દેશાભિમાની ભાઇ અેનના દીલમાં રાષ્ટ્રભાવનાનું નવુ ચૈતન્ય રેડાયા વિના રહેશે નહિ. કિ. રૂા. ૨-૦-૦ શ્રી શત્રુંજય પ્રકાશ. જૈન તિર્થ શ્રી શત્રુ ંજયના પંદરસે વર્ષના સપ્રમાણ ઇતિહાસ આ ગ્રંથમાં છે. જે વાંચ વાથી સામાજીક તિર્થા, અને તેની મહત્વપૂર્ણ પવિત્રતાના રક્ષણ સંબધે ઘણુ જાણવાનુ મળશે. કોઇપણ ધર્મ પ્રેમી ભાઇઓને ધર્મ રક્ષા માટે તિર્થં ઇતિહાસના અભ્યાસ કરવાને તક મળે માટે કિં. રૂા. ૧-૦-૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્પણ રા. સુશીલના હાથે નવા યુગની રસભરી શૈલીએ લખાયેલી વાર્તાએ કે જે ગ્રંથની સાક્ષરા મુક્તક કે 'પ્રશંસા કરી રહ્યા છે. કીમત રૂા. ૧-૪-૦ એન્ટીક પેપર અને સુંદર ગેટપ. ( ૧ ) ગૌતમસ્વામીનેા શિષ્ય ( ૨ ) નિઃશંક શ્રદ્ધા ( ૩ ) કદરૂપા નદીખેણુ ( ૪ ) સદાલપુત્રને નિયતિવાદ ( ૫ ) રિબળ માછી ( ૬ ) આર્દ્ર કુમાર ( ૭ ) વાત્સલ્યધેલી માતા ( ૮ ) રિકેશી બળ ( ૯ ) કાલકકુમાર (૧૦) મિથિલાપતિ નમિરાજ — દરેક પુસ્તકા મળવાનુ સ્થળ ઃ— જૈન પત્રની ઓફીસ—ભાવનગર. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોને લખશો ? પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં લહાણી માટે જોઇતાં સસ્તાં અને સારાં પુસ્તકે માટે–તેમજ ચાતુર્માસમાં નિવૃત્તિમાં વાંચવા લાયક ધાર્મિક ઇતિહાસીક પુસ્તકે માટે એક વખત અમને લખી ખાત્રા કરશે. કારણકે—અમારાં પિતાનાં પ્રકાશનો ઉપરાંત દરેક જાણીતી જૈન સંસ્થાએનાં–બુકસેલરનાં પુસ્તકોના સારા સ્ટોક અમારે ત્યાં રહે છે અને તે ઉપરાંત જૈનેતર નાવેલોનો પણ પસંદ કરાયેલે સારો સ્ટેાક રહે છે. વધુ જાણુ માટે અમારૂં લીસ્ટ મંગાવે અને જેનપત્ર તેમજ આત્માનંદ પ્રકાશ માસિકમાં વહેંચાયેલ અમારૂં લીસ્ટ વાંચે— જૈન સસ્તી વાંચનમાળા. પાલીતાણા (કાઠીયાવાડ ) કલકત્તાવાળાના વિવિધ રંગોથી મનહર ફોટાઓ. નામ, સાઇઝ. કુમત. શ્રી નેમનાથ સ્વામીના લગ્નને વરડા. ૧૫૪૨૦ ૦-૧૨- શ્રી મહાવીર સ્વામીનુ સમવસરણુ તથા - શ્રેણિક રાજાની સ્વારી. ૦-૧૨-૯ શ્રી કેસરિયાજી મહારાજ, શ્રી ચંદ્રગુપ્તના સાળ સ્વપ્ન. ૦-૮-૦ શ્રી ત્રિશલા માતાના ચૌદ સ્વM. -૦--૦ શ્રી ગૌતમ સ્વામી. ૭-૮-૦ શ્રી સમેતશિખરજી સિદ્ધક્ષેત્ર o-100 શ્રી રાજગિરિ સિદ્ધક્ષેત્ર. શ્રી પાવાપુરીજી સિદ્ધક્ષેત્ર. ઇ-૬-૦ શ્રી ગિરનારજી સિદ્ધ ક્ષેત્ર. -૦૬-૦ શ્રી જીનદત્ત સૂરિજી ( દાદા સાહેબ ) ૦-૬-૦ છે લેસ્યા. ૦-૬-૭ મધુબિંદુ. ૦-૬-૦ શ્રી પાવાપુરીનું જલમંદિર. ૧૬x૨ ૩ ૦-૪૦ ચિત્રશાળા પ્રેસ પુનાવાળાના ફેટાએ. શ્રી મહાવીર રામી. ૧૫૪૨૦ ૦-૮-૦ શ્રી ગૌતમ સ્વામી મહારાજ. ૦-૮-૦ સમેતશિખર તીથી ચિત્રાવળી-સોનેરી બાઇન્ડીંગ સાથે. ૨-૮- જ બુદ્દીપનો નકશા રંગીન. ૧૬૪૨૨ ૦-૬-૦ નવતત્વના ૧૫૫ ભેદનો નકશો. રંગીન ૧૬ ૮૧૧ મળવાનું સ્થળ, શ્રી જૈન આત્માનદ સભા-ભાવનગર, For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 431. = = = = == == શ્રી આત્માનંદ પ્રકાશ ==== == f == દર માસની પૂર્ણિમાએ પ્રગટ થતું માસિક પત્ર. પુ. 29 મું. વીર સ’. ૨૪પ૭. શ્રાવણ, આત્મ સ’. 31, અંક 1 લા. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર -- ~68 વિશ્વનાં સાંદર્યમાન, પ્રભુભકિતનાં નિગૂઢ સ્તોત્ર, તત્વજ્ઞાન નને ગહેન મધુર મમ અને પ્રકૃતિ તથા માનવ હૃદયનાં સૂફમ ભાવચિત્ર, માત્ર હિંદના જ નહિ પણ જગતભરના સાહિત્યમાં અમર કરનાર કવિવર રવીન્દ્રનાથ જેટલી જગતકીતિ, ગાંધીજીને બાદ કરતાં, કોઈ પણ હિદીને વરી નથી. સુષ્ટિસમરતને મુક્તિદાતા થઈ પડે તેવા ભારતીય તત્વજ્ઞાનને રહેશ્ય સ દેશ દુનિયાને સંભળાવનાર એ કવિ-પયગંબરનું નામ સાંભળતાં આખા જગતનું શિર માન અને આદરથી ખૂકે છે, વિશ્વકવિ'નું બિરદ એમને અપાવીને એમની ગીતાંજલિએ 1913 માં નાવેલ ઇનામ મેળવ્યું એ આખી યે સવા લાખ રૂપિયાની રકમ એમણે જગત આગળ શિક્ષણને ન આદશું રજુ કરવા શાંતિ-નિકેતનની પોતાની અભિનવ શાળા કાઢવા પાછળ ખર્ચા, જેને વિકસાવીને તેમાં વિશ્વભારતી વિદ્યાપીઠનું નવું અંગ ઉમેર્યું છે, કવિ, નવલકાર, નાટ્યકાર, નિબંધકાર, ચિત્રકાર અને તત્વચિંતકે રવીન્દ્રનાથની તોલે આવે એવો એક પણ સાહિત્ય સ્વામી આજ ભારતને સીમાડે નથી, જેણે એમના જેટલે માનવીના વિચાર-વિકાસ કર્યો હોય. જગતના ચેકમાં પૂર્વની સરકૃતિને ઉજજવલ ધ્વજ ફરકતો કરનાર એ ભારતીય દંટાની સિરમી જન્મ જયંતી ગઈ આઠમી મેને દિવસે ઉજવાઈ. કે. For Private And Personal Use Only