________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય-પરિચય. ૧ મંગલ પ્રાર્થના. (પદ્ય )... ...સં. વેલચંદ ધનજી. ૨ જિનેન્દ્ર સ્તવ, ( પદ્ય ) ... ...ન્યાય૦ મુનિ હિંમાશુવિજયજી. ૩ નૂતન વર્ષનું મંગળમય વિધાન. ...( સભા. ) ... ... ૪ મનનું રહસ્ય અને તેનું નિયંત્રણ. ( વિઠ્ઠલદાસ મૂળ શાહ ) ... ૫ સપાદકનું 1 કતવ્ય.
૧. ... ...( ગાંધી. ) ... એક ઐતિહાસિક પત્ર. ... ...( ભોગીલાલ સાંડેસરા.). ૭ સંસ્કારિત મન. ... ... ... દેસાઈ કસ્તુરચંદ હેમચંદ ) ૮ સ્વીકાર અને સમાલોચના.
.
૨૫
ર૭
પર્યુષણ પર્વમાં થતાં મહાવીર જન્મ મહોત્સવ માટે એક સગવડ.
અમારા સાંભળવામાં આવ્યું છે કે કેટલાક ગામમાં ધોડીઆ પારણા નહીં હોવાથી પર્યુંષણ પર્વમાં મહાવીર જન્મ મહે'ત્સવ થતો નથી, તેથી તેનો પ્રચાર કરવા માટે આ સભાના એક આગેવાન સભાસદ તરફથી રૂપાના ઘડી આ પારણા શેઠ ગિરધરલાલ આણ'હજી તથા શા. દામોદરદાસ ગોવીંદજીની દેખરેખ નીચે તૈયાર કરાવી જે ગામના સંધને જરૂર હશે તેને અમુક શરતે સગવડ કરી આપવામાં આવશે. માટે રૂબરૂ મળી ખુલાસા કરી જવો અને જરૂર જણાય તો પત્રવ્યવહાર આ સભાના સરનામે કરો.
-- --~ -- “અમારું સાહિત્ય પ્રકાશન ખાતું. ”
નીચેના ગ્રંથ તૈયાર છે અને છપાય છે.
સંસ્કૃત ગ્રંથે. (થોડા વખતમાં પ્રગટ થશે.) ૧ વૃહતક૯પ પીઠિકા. | ૨ કર્મગ્રંથચાર દેવેન્દ્રસૂરિકૃત ટીકા સાથે. ૩ વિલાસવઈકહા. (અપભ્રંશ ભાષામાં)
ગુજરાતી ભાષાંતરના ગ્રથો, ૧ સુકૃતસાગર–પેથડકુમાર ચરિત્ર ( ઇતિહાસિક ગ્રંથ ) તૈયાર છે.
૧-૦-૦ ૨ ધમપરિક્ષા—ધર્મનું સ્વરૂપ કથાઓ સહિત. ( છપાય છે . ૩ શ્રીપ્રભાવક ચરિત્ર અનેક મહાન આચાર્યોશ્રીના ઇતિહાસિક દૃષ્ટિએ જીવન વૃત્તાંત
તૈયાર થાય છે. ૪ શ્રી મહાવીર ચરિત્ર—( પ્રાચીન ગ્રંથ ઉપરથી. ) પ્રેસમાં છે. ૫ શ્રી સુરસુંદરી સતી ચરિત્ર-અતિ રસમય ચરિત્ર. ( લખાય છે ).
નં. ૧ તૈયાર છે. બાકીના છપાય છે, યોજાય છે.
નં. ૨ અને નં૪ માં આર્થિક સહાયની અપેક્ષા છે. સહાય આપનાર બંધુની ઈચ્છી પ્રમાણે સભ્યય કરવામાં આવશે. આ સભા તરફથી પ્રગટ થતાં દરેક મથના કાગળ, ટાઈપા. બાઈડીંગ એ તમામ ઉંચા પ્રકારના થતાં હોવાથી દરેક ગ્રથાની સુંદરતા માટે લાઈફ મેમ્બર અને વીઝીટ વગેરે બંધુઓએ સંતોષ બતાવેલ છે. ભાવનગર ધી ‘બ આનંદ ” પ્રિન્ટિંગ પ્રેસમાં–શાહુ ગુલાબચંદ લલ્લુભાઈએ 'છાયુ.
For Private And Personal Use Only