Book Title: Angul Sittari Ane Swopagna Namaskar Stava
Author(s): Munichandrasuri, Jinkirtisuri
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/022005/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુલારિતરી આવો રવોuતરતર રાવ - પ્રેરક કન પ.પુવૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રી વિજ્યહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા -: પ્રકાશક: શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥ नमो नमः श्री गुरुप्रेमसूरये ॥ श्रीममुनिचन्द्रसूरिविरचिता॥श्री अंगुलसत्तरी प्रकरणम्॥ तथा जिनकीर्तीसूरिविरचित ॥ स्वोप्रज्ञा-नमस्कारस्तववृत्ति ॥ प्रेरक कवियोवान आ. भ. श्रीमद् विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा प्रकाशक : श्री जिनशासन आराधना ट्रस्ट -: मुंबई : -: पाटण :दुकान नं. ५, बद्रिकेश्वर सोसायटी, चंद्रकान्त एस. संघवी, ८२, नेताजी सुभाष रोड, बी-६, अशोका कोम्पलेक्ष, मरीन ड्राईव, 'ई' रोड, -- पहेला गरनाला पासे, मुंबई - ४०० ००२. पाटण - ३८४ २६५. (उ.गु.) वि. सं. २०६१ मूल्य : रू. १५/ Page #3 -------------------------------------------------------------------------- ________________ | નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે દિવ્ય કૃપા સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા દિવ્યાશીષ વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય ભુવનભાશુસૂરીશ્વરજી મહારાજ પુયપ્રભાવ પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્મવિજ્યજી ગણિવર્યશ્રી શુભાશીષ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજ પ્રેરણા-માર્ગદર્શન પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય દેવ શ્રીમદ્ - વિજ્ય હેમચંદ્રસૂરિ મહારાજા Page #4 -------------------------------------------------------------------------- ________________ (પ્રકાશકીય) પ્રસ્તુત અંગુલસત્તરી તથા સ્વોપજ્ઞનમસ્કારસ્તવવૃત્તિ) ગ્રંથરત્નોના પુન:સંપાદનયુક્ત પ્રકાશન અવસરે આનંદની ઉર્મિ અનુભવીએ છીએ. અંગુલસત્તરી આજથી ૯૦ વર્ષ પૂર્વે શ્રી મહાવીર જૈન સભા-ખંભાત તરફથી પ્રકાશીત થયેલ તથા સ્વોપજ્ઞનમસ્કારસ્તવવૃત્તિ પણ પૂર્વે આગમોદય સમિતિ તરફથી પ્રકાશિત થયેલ. પ્રતાકાર બંને ગ્રંથો આજે શુદ્ધ સંપાદન થઇ પુસ્તિકા રૂપે પ્રગટ થઇ રહ્યા છે. આ પ્રસંગે પૂર્વપ્રકાશક તથા સંપાદકનો હાર્દિક આભાર માનીએ છીએ. - પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અમીદ્રષ્ટિ અને શ્રુતસરિતવાણી દ્વારા સતત સિંચાતું આ શ્રુતરક્ષાનું અભિયાન નવ નવા આદર્શો સર કરી રહ્યું છે. આજ સુધીમાં ૩૦૦ થી પણ અધિક જીર્ણ-શીર્ણ પુસ્તક-પ્રતોના પુનર્મુદ્રણ કરી ભારતભરના સંઘોને ભેટ મોકલી સંઘની સુંદર સેવાનો અમને લાભ મળ્યો છે. આ કાર્ય હજી પણ ચાલુ જ છે. જે માટે મા સરસ્વતી દેવીની સહાયની પ્રાર્થના કરીએ છીએ. લી. શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમારભાઈ બાબુલાલ જરીવાલા લલિત કુમાર રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ | નય હાયક પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનનો લાભ પ.પૂ. આ. શ્રી મહાપ્રભસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી શ્રી શાંતિનગર જૈન સંઘ, અમદાવાદ તરફથી લેવામાં આવેલ છે. જેની ટ્રસ્ટ ખૂબ ખૂબ અનુમોદના કરે છે. લી. શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકમારભાઈ બાબુલાલ જરીવાલા લલિત કુમાર રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ અહો ગુરુદેવ! (સૂશિપ્રેમાષ્ઠ8) - આચાર્ય શ્રી જગચંદ્રસૂરિસ્કૃત ગુરગુણ અમૃતવેલીમાંથી સાભાર બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર, મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, ચિત્ત હરે ભવિજનનું હો..૧ » ગુણગાતા મે કઇ જન દીઠા, અહો ! મહાબ્રહ્મચારી હો, આ કાળે દીઠો નહીં એહવો, વિશુદ્ધ વ્રતનો ધારી હો ....... જે સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જોયું, વૃદ્ધપણે પણ તેં તો હો, વાત કરે જબ હેતુ નિપજે, દ્રષ્ટિ ભૂમિએ દેતો હો. ... ૩ શિષ્યવૃંદને એથી જ શિખવીયું, દઢ એ વિષયે રહેજો હો મુનિવર, તેહતણા પાલનને કારણ દુઃખ-મરણ નવિ ગણજો હો. ...૪ * સંયમ મહેલ આધાર જ એ તો, દષ્ટિદોષે સવિ મીંડુ હોય કર્મકંટકને આતમઘરમાં પેસવા મોટુ છીંડુ હો.. . ૪ બ્રહ્મમાં ઢીલા પદવીઘર પણ, જાય નરક મોઝાર હો, શુદ્ધ આલોયણ કરે નહીં તેહથી, દુઃખ સહે તિહાં ભારે હો .....? * વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરે ડરજો હો. કામ કુટિલનો નાશ કરીને, અવિચળ સુખડા વરજો હો.. .૭ પ્રેમસૂરીશ્વર ગુણના આકર, ગુણ દેઇ અમ દુખ મીટાવો હો ગુરુવર૦, ધીર પુરૂષ તે સહન કર્યું છે, તેહતણી રીતિ બતાવો હો. ... ૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ ગુરુ લુવનભાનુ - વંદના ૨ -પંન્યાસ શ્રી કલ્યાણબોધિ ગણિવર્ય કૃત ગુરુગુણ બત્રીસી માંથી સાભાર બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા, સ્યાદ્વાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા, સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. કાચા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહી, વિકૃષ્ટતપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં, આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિતણા, ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂવંદના. ૩ વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા, વચને વચનમાં રસરે જિન આણની પ્રતિબદ્ધતા, જિન આણ શ્રી જિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન વંચન જે, ખેંચે ન સ્વપ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે, તન મન થકી જે ઉજળા પાલક મહા સમુદાયના, ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. ૫ જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં, વિકૃષ્ટતપ તપતાં છતાં સમતા ભરી તન મન મહીં, સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના, ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. યોદ્ધા બની ખૂંખાર આંતર જંગ ખેલે ખંતથી, જીતો મળે કે ના મળે પણ ઝૂઝતા મનરંગથી, કર્મો તણી સેના થતી ભયભીત લે તુજ નામ ના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. અમીઓ તણી ઊર્મિ વહે તે ઝંખતો સાગર સદા, જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા, ગુરૂ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એક ઝંખના, ગુર ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂવંદના. સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં, પળ પળ યુગો સમ જાય ગુરૂવર ખેદને વિષાદમાં, જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણબોધિ કામના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. Page #8 -------------------------------------------------------------------------- ________________ (CIQદારક) ૧. ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.ના ઉપદેશથી) ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૪. શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજ્ય મિત્રાનંદ સૂ. મ.સા. ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ,અમદાવાદ. (પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૬. નયનબાળા બાબુભાઈ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ કલ્પનેશ (પ.પૂ. મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) ૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. ૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૧૦. શ્રી શાંતાકુઝક્યું. મૂર્તિ. તપાગચ્છ સંઘ, શાંતાકુઝ, મુંબઈ. (આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૧. શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૧૨. શ્રી સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી | દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેની આરાધનાની અનુમોદનાર્થે). ૧૩. બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ ૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજ્યજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ. મ. ની પ્રેરણાથી) ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) : ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્ વિજકય પ્રેમ-સૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાર્થે) ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર. (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની પ્રેરણાથી) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વી રત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) ૨૩. શ્રી મહાવીર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય, (પ. પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા. ની પ્રેરણાથી) ૨૪. શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાંદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજ્યજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજ્યજી મ. સા. ની પ્રેરણાથી) ૨૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની પ્રેરણાથી) ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ - ૬. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પરમ પૂજ્ય વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ. (મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈન નગર, અમદાવાદ. (પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિજ્યજી મ. સા. ની પ્રેરણાથી) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્ય વિજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી ચાતુર્માસ નિમીત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ. સા. ની પ્રેરણાથી) ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા - ૩૯૦ ૦૦૨. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. ( પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીવજી મ. સા. તથા પૂ. મુનિશ્રી મહાબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી ) Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ. પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઈ. (મુનિ શ્રી અપરાજિત વિ. મ. સા. ની પ્રેરણાથી) ૩૭. શ્રી જવાહર નગર જૈન શ્વે. મૂર્તિ સંઘ, ગોરેગામ, મુંબઈ. (પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી). ૩૮. શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પૂ. પ્ર. શ્રી રંજનશ્રીજી મ. સા., પૂ. પ્ર. શ્રી ઇંદ્રશ્રીજી મ. સા. ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા. તથા પ.પ્ર.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. (પૂ. પં. શ્રી જયસુંદરવિજયજી ગણિની પ્રેરણાથી) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈ.) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધ, નવસારી. (પ. પૂ. આ. શ્રી. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા પૂ. પ. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૨. શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર. ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ દિક્ષ વગેરે નિમિત્તે થયેલ જ્ઞાન નિધિમાંથી.) ૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંમ્બર મૂતિ-મુર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતીવાડી, મુંબઈ. (પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા., પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂ), મુંબઈ. ૪૬. શ્રી પાર્શ્વનાથ જે. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. ૪૭. શ્રી રતનબેન વેલજી ગાલા પરિવાર મુલુંડ, મુંબઈ. (મુનિશ્રી રત્નબોધિ વિ.મ.સા. ની પ્રેરણાથી) ૪૮. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જૈન નગર, અમદાવાદ. (મુનિશ્રી સત્યસુંદર વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ. ૫૦. શ્રી સહસ્ત્રાફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ. (ગણિવર્ય શ્રી અપરાજિત વિજયજી મ. સા. ના શિષ્ય મુનિશ્રી સત્વભૂષણવિજ્યજી મ. સા. ની પ્રેરણાથી) Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૧. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ. (ગણિત્રી કલ્યાણબોલિવિજયજી મ. સા. ની પ્રેરણાથી) પ૨. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ - ૬. (ગણિવર્યશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ, પ્રાર્થના સમાજ, મુંબઈ. (મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજય ગણિની પ્રેરણાથી) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ-લુહારચાલ જૈન સંઘ, (ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) પપ. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલિ (ઈસ્ટ). (મુનિશ્રી રાજપાલ વિજયજી મ. સા. તથા પ. શ્રી અક્ષયબોધિવિજય ગણિની પ્રેરણાથી) ૫૬. પ. પૂ. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી, તથા પૂ. સા. શ્રી સુશીલાયશાશ્રીજીના કૃષ્ણકુંજ, પાર્લા (ઈસ્ટ)માં થયેલ ચાતુર્માસ પ્રસંગે ઉત્પન્ન થયેલ જ્ઞાનનિધિમાંથી ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વેતા. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ (જી. અમદાવાદ) ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા. (પ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવરની પ્રેરણાથી) પ૯. શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ લક્ષ્મીપુરા જૈન સંઘ, કોલ્હાપુર. (આચાર્ય શ્રી જયસુંદરસૂરિ મ. સા. ના શિષ્ય મુનિ શ્રી પ્રેમસુંદર વિ.મ.સા. ની પ્રેરણાથી). ૬૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈનનગર છે. મૂ.પૂ. જૈન સંઘ, નવા શારદા મંદિર રોડ, અમદાવાદ. (પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ.સા. ના શિષ્ય પૂ. શ્રી પુણ્યતિવિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૬૧. શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ. (પૂ. પં. શ્રી ભુવનસુંદર વિજયજી મ.સા. તથા પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૬૨. શ્રી પદ્મમણિ જેન જે. તીર્થ પેઢી, પાગલ, જી. પુના. (પૂ. પં. શ્રી લ્યાણબોધિ વિજ્યજી મ.સા. ની વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની આરાધનાની અનુમોદનાર્થે પ.પૂ.પં. શ્રી વિશ્વકલ્યાણ વિ. મ. ની પ્રેરણાથી) ૬૩. શ્રી ૐકારસૂરીશ્વરજી આરાધના ભવન, સુરત. (આ. શ્રી ગુણરત્નસૂરિ મ.સા. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્ન વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન છે. મૂ.પૂ. તપા. સંઘ - નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ. ૬૫. શ્રી આદીશ્વર જે. મૂર્તિપૂજક જૈન સંઘ, ગોરેગામ, મુંબઈ. ૬૬. શ્રી આદીશ્વર જૈન શ્વે. ટ્રસ્ટ, સાલેમ. (પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી) ૬૭. શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ, મુંબઈ. ૧૮. શ્રી વિલેપાર્લા જે. મૂ. પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ - વિલેપાર્લા, મુંબઈ. Page #12 -------------------------------------------------------------------------- ________________ જરા મને પણ વાંચતા જજો.... - આ. વિજય હેમચંદ્રસૂરિ કેવળજ્ઞાન પામ્યા બાદ તીર્થંકર ભગવંતો જો પૃથ્વીતલ ઉપર વિચરત નહીં અને દેશના આપત નહી તો પણ તેમનો મોક્ષ અટકવાનો નહોતો. છતા તેઓ ધરા પર વિચર્યા અને દેશનાઓ આપી. શા માટે ? જગતના જીવો ઉપર ઉપકાર કરવા અને પોતાનુ તીર્થંકર નામકર્મ ખપાવવા. તીર્થંકરના જીવો સદા પરોપકાર વ્યસની હોય છે. પ્રભુ પરંપરામાં થઇ ગયેલા મહાપુરુષોએ પણ પરોપકારવૃત્તિને પ્રધાન બનાવીને પોતપોતાની શક્તિમુજબ જીવો પર ઉપકાર કર્યો, કોઇએ જિનમંદિરોના નિર્માણો કરાવવા દ્વારા, કોઇએ અમારી પળાવવા દ્વારા, કોઇએ શાસનપ્રભાવના કરાવવા દ્વારા, કોઇએ ગ્રંથ સર્જન કરવા દ્વારા. પ્રસ્તુત પુસ્તકની અંદર બે નાની નાની કૃતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાંની એક કૃતિ છે નમસ્કારસ્તવ તપાગચ્છમાં થયેલા શ્રી સોમસુંદરસૂરિના શિષ્યરત્ન શ્રી જિનકીર્તિસૂરિએ આ નાની પણ સુંદર રચના દ્વારા ભવ્ય જીવો પર ઘણો ઉપકાર કર્યો છે. આ કૃતિ ઉપર તેમણે પોતે જ વૃત્તિ પણ રચી છે. ૩૨ ગાથાની આ કૃતિમાં તેમણે ચાર વસ્તુ જણાવી છે - ૧) પ્રસ્તાર, ૨) ભંગસંખ્યા, ૩) નષ્ટ, ૪) ઉદ્દિષ્ટ. આ ચારેના કરણો ઉદાહરણો સહિત સમજાવ્યા છે. નવકારના નવ પદના ૩,૬૨,૦૮૦ ભાંગા કેવી રીતે થાય તેનું સુંદર અને સરળ નિરુપણ તેમણે કર્યું છે, અંતે તેઓ જણાવે છે કે ૬ માસ કે ૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ વરસના તપથી જેટલા કર્મોનો ક્ષય થાય તેટલા કર્મોનો ક્ષય. નવકારની અનાનુપૂર્વીગણવાથી અડધી ક્ષણમાં થાય છે. આમાં આ કૃતિ અભ્યાસુઓના હૃદયમાં નવકાર પ્રત્યેની શ્રદ્ધામાં વૃદ્ધિ કરવામાં અવશ્ય સફળ થશે. બીજી કૃતિ છે અંગુલસત્તરી. ૭૦ ગાથાની આ કૃતિમાં ગ્રંથકારે ત્રણ પ્રકારના અંગુલનું સ્વરુપ જણાવ્યું છે. ત્રણ પ્રકારના અંગુલ આ પ્રમાણે છે. ઉલ્લેધાંગુલ, આત્માગુલ અને પ્રમાણાંગુલ. ગ્રંથકારે આ અંગુલોને વિષે જુદા જુદા મતો બતાવી યુક્તિઓ પૂર્વક તેનો નિરાસ કર્યો છે અને સાચો મત પણ દર્શાવ્યો છે. આ કૃતિના રચયિતા છે શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજા. તેઓએ નાની ઉંમરમાં ચારિત્ર લઇ દીક્ષાદિવસથી જ છએ વિગઇનો ત્યાગ કર્યો હતો અને વાપરવામાં ચાર દ્રવ્યથી વધારે નહિ લેવાની પ્રતિજ્ઞા કરી હતી. તેઓ મોટા ભાગે આયંબિલ જ કરતા હતા. તેઓ શ્રી યશોભદ્રસૂરિ મહારાજાના શિષ્ય હતા. મુનિચન્દ્રસૂરિજીએ ભવ્ય જીવોના ઉપકાર માટે ઘણા ગ્રંથોની રચના કરી. તેમાંથી કેટલાકના નામ નીચે મુજબ છે – ૧ પ્રાભાતિક સ્તુતિ ૨ વણસ્સઇ સત્તરિ ૩ આવસ્મય સત્તરિ, ( ૪ ઉવએસ પંચાસિયા. ૫ મોક્ષપદેશ પંચાશક ૬ ઉવએસ પંચવીસિયા ૭ દિવએસ. ૮ વિસયનિંદાકુલય ૯ સામણ ગુણોવએસ ૧૦ અણુસાસણંકુસ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉવએ સામય (પહેલ કુલક) ૧૨ ઉવએસામય (બીજુ કુલક) ૧૩ સોગહરોવએસ. ૧૪ રમણત્તય કુલય ૧૫ બારસવયં ૧૬ કાલસયગ ૧૭ તિર્થીમાભાથયું ૧૮ પર્યુષણાપર્વ વિચાર ૧૯ગાહાકોસો ૨૦ પ્રશ્નાવલી ૨૧ સમ્મતુપાયવિહિ ૨૨ સુહુમત્યવિચારલવ ૨૩ ઉપદેશ પદની ટીકા ૨૪ કર્મપ્રકૃતિ ટિપ્પનક ૨૫ ધર્મબિંદુનીટીકા ૨૬ લલિતવિસ્તરા પંજીકા ૨૭ અનેકાંતજયપતાકાવૃત્તિ ૨૮ દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ પર વૃત્તિ ૨૯ શંખેશ્વરપાર્શ્વનાથ સ્તવના ૩૦ કલિકુંડ પાર્શ્વનાથ સ્તવના ૩૧ મંડલ વિચાર શતક આવા પ્રકાંડ વિદ્વાન હોવા છતા તેમની નમ્રતા ગજબની હતી. કંઇપણ ઉત્સુત્ર પ્રરુપણા થઇ હોય તો તે બદલ આ કૃતિની ઉપાંત્ય ગાથામાં તેઓશ્રીએ આપેલા મિચ્છામિ દુક્કે દ્વારા આ વાત સ્પષ્ટ થાય છે. સેંટીમીટર, મીટર અને કિલોમીટર ના આ જમાનામાં અભ્યાસુઓને આ ગ્રંથ શાસ્ત્રીય માપોની સચોટ માહિતી અને સમજણ આપવામાં ખુબ ઉપયોગી બનશે. - પ્રાંતે, આ બન્ને કૃતિઓના પઠન - પાઠન દ્વારા અભ્યાસુ વર્ગ બન્ને ગ્રંથકારોના પ્રયાસને સફળ બનાવે અને સ્વાત્માની ઉન્નતિ સાધે એ જ અભ્યર્થના. Page #15 -------------------------------------------------------------------------- ________________ Sa Page #16 -------------------------------------------------------------------------- ________________ श्रीमद्मुनिचन्द्रसूरिविरचिता॥श्री अंगुलसत्तरी प्रकरणम्॥ श्री हिंगुल प्रकरणम् ॥अंगुलसत्तरी॥ ॥अर्हम्॥ उसभसमगमणमुसभजिणमणिमिससामिसंथुअगुणोहं ।' नमिऊणंगुललक्खणं संक्वेवमिणं पवक्खामि ॥१॥ અર્થ:- ઋષભ જિનને નવા નમિને આગે કહેવાતા અંગુલોનું લક્ષણ સંક્ષેપથી કહીશ, ઋ૦ કેવા છે ઋo વૃષભ સમાન ગમન છે જેહનું, વળી કેવા છે અનિમિષ એટલે દેવતા તેહના સ્વામિ ઇંદ્ર તેહને સ્તુતિ કરવા લાયક ગુણો છે જેહના. [૧] તે આદિદેવને નમસ્કાર કરી ગ્રંથકાર અંગુલોનું લક્ષણ जताछे. उस्सेहंगुलमायंगुलं च तइयं पमाणनामं च । इय तिन्नि अंगलाई वावारिजंति समयम्मि ॥२॥ અર્થ :- ઉત્સધાંગુલ, આત્માંગુલ, પ્રમાણાંગુલ આ ત્રણ પ્રકારના અંગુલો સૂત્રસિદ્ધાંતમાં વર્ણવેલા છે. |૨|| ગ્રંથકાર પ્રથમ ઉત્સધાંગુલનું સ્વરુપ બતાવે છે. परमाणूइच्चाइक्कमेण उस्सेहअंगुलं भणियं । जं पुण मायंगुलमेरिसेणं तं भासियं विहिणा ॥३॥ “परमाणू तसरेणू रहरेणू वालअग्गलिक्खा य । जूय जवो अट्टगुणो कमेण उस्सेहअंगुलयं ॥" MARATHI Page #17 -------------------------------------------------------------------------- ________________ અર્થ – જેના છેદનભેદન કરવાથી બે ટુકડા ન થાય તે પરમાણુ કહીએ, અનંતા વ્યવહારપરમાણુ પુદ્ગલોનો સમુહ થાય ત્યારે એક ઉલ્લક્ષણલક્ષ્ણિકા, આઠ ઉમ્પ્લક્ષણક્લણિકાએ એક શ્લષ્ણશ્લણિકા, આઠ ગ્લ@ચ્છણિકાએ એક ઉદ્ધરણૂ, આઠ ઉર્ધ્વરેણૂકાએ એક રથરેણુ, આઠ રથરેણૂએ દેવકુરુ ઉત્તરકુર મનુષ્યનો એક વાલાઝ, આઠ દેવકુરુઉત્તરકુરુમનુષ્યના વાલાગ્રે હરિવાસ રમ્યફવાસમનુષ્યનો એક વાલાગ્ર, આઠ હરિયાસરમ્યફ વાસક્ષેત્રના મનુષ્યના વાતાગ્રે હિમવંત હિરયવંત જુગલીયાનો એક વાલાઝ, આઠ હિમવંત હિરણ્યવંત મનુષ્યના વાલાગે પૂર્વમહાવિદેહ પશ્ચિમમહાવિદેહ મનુષ્યનો એક વાલાગ્ર થાય, આઠ પૂર્વવિદેહ પશ્ચિમવિદેહના મનુષ્યના વાલાઝે ભરત એરવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાગ્ર થાય, આઠ ભરત એરવત મનુષ્યના વાલાગે એક લિખ થાય, આઠ લિખની એક જૂ, આઠ જૂએ એક યવમધ્ય, આઠ યવે એક ઉત્સધાંગુલ થાય |૩|| હવે આત્માગુલનું સ્વરુપ ગ્રંથકાર બતાવે છે.. जे जम्मि जुगे पुरिसा अट्ठसयांगुलसमूच्छिया हुन्ति । तेसिं जं नियमंगुलमायंगुलमित्थ तं होई ॥४॥ जे पुण एय पमाणं ऊणा अहिया व तेसि मेयं तु । आयंगुलं न भण्णइ किंतु तदाभासमेवत्ति ॥५॥ અર્થ :- જે યુગને વિષે પુરુષ એકસો આઠ અંગુલ ઉંચો હોય તેનો જે અંગુલ તે આત્માગુલ કહેવાય (ભરત ચક્રવર્તી વિગેરેનો) I૪ના જે પુનઃ વળી એ પ્રમાણ ૧૦૮ અંગુલરુપ થકી ઉના અથવા અધિકા હોય તેહને આત્માંગલ ન કહીએ. કિંતુ આત્માંગુલાભાસ કહીએ એટલે આત્માંગુલા સરિખું દીસે છે પણ આત્માગુલ નહિ. પણ હવે પ્રમાણાંગુલ વખાણે છે. # ૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ जं भरहस्सायंगुलमेयं तु पमाणअंगुलं होइ । उस्सेहंगुलचउसयमाणा सूई इहं भणिया ॥६॥ અર્થ :- ભરતચક્રીનું આત્માગુલ તે પ્રમાણ અંગુલ થાય. ચારસો ઉત્સધાંગુલે એક સૂચી પ્રમાણાંગુલ હોય. ઈહ પ્રમાણઅંગુલને વિષે સૂચી કહી તે લાંબપણે ચારસો ઉત્સધાંગુલ જેટલું લાંબપણું થાય તેટલું પ્રમાણ અંગુલનું લાંબમણું થાય. એ પ્રમાણઅંગુલની લંબાઈ કહી. isહવે પ્રમાણાંગુલનું જાડપણું તથા પહોળાઈ કહે છે. एगंगुलबाहुल्लं अड्ढाइयमंगुलाई तं पिहुलं । एवं च खित्तगणिए उस्सेहंगुलसहस्सं तं ॥७॥ અર્થ - તે પ્રમાણાંગુલ એક અંગુલ જાડું હોય અઢી ઉત્સધાંગુલ પહોતું હોય. હવે લાંબુ તથા પહોળું થઈ પ્રમાણઅંગુલને વિષે ઉત્સધાંગુલ કેટલા થાય? તે કહે છે એવું આ પ્રકારે ક્ષેત્રગણિત કહેતાં લાંબાણ તથા પહોળપણ એકઠું કરતાં એકપ્રમાણાંગુલે સહસ્ર ઉત્સધાંગુલ હોય ના એક પ્રમાણાંગુલે સહસ (૧૦૦૦) ઉત્સધાંગુલ કેમ થાય? તે બતાવે છે. जम्हा चत्तारि सया अड्ढाइय संगुणा हवइ सहसो। अस्सुवओगो तिविहो जहकमेणं इमो होइ॥८॥ અર્થ - ચારસોને અઢીગુણા કરીયે તો સહસ્ર થાય જેનું કારણ એક પ્રમાણાંગુલ ચારસો ઉત્સધાંગુલ લાંબુ છે. અને અઢી અંગુલ પહોળું છે. ચાર અઢીઉં દસ એટલા માટે એક પ્રમાણાંગુલ લંબાઈ તથા પહોળાઈ થઈ સહસ્ર ઉત્સધાંગુલ થાય. એ પ્રમાણ અંગુલનો ઉપયોગ ત્રણ પ્રકારે યથાક્રમે આ પ્રમાણે છે. ૮. उस्सेहंगुलमेगं हवइ पमाणंगुलं सहस्सगुणं । एयस्स खित्तगुणियं पडुच्च परिभासियं एयं ॥९॥ અર્થ:- એક પ્રમાણાંગુલે ઉત્સધાંગુલ સહસ્ર થાય. એ પ્રમાણાંગુલને ક્ષેત્રગુણિત પ્રતીત્ય આશ્રીને કહ્યું. ||૯|| એ પ્રમાણાંગુલનું Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ઉપયોગપણું કહ્યું. હવે પ્રમાણભંગુલનું ત્રણ ગાથાથી બીજું ઉપયોગપણું કહે છે. सुत्तम्मि जत्थ भणिओ उसभसुओ भरहनामगो चक्की। आयंगुलेण वीसा समहिय अंगुलसयपमागो॥१०॥ અર્થ - જિહાં સૂત્રને વિષે શ્રી ઋષભ સ્વામીના પુત્ર ભરતચક્રીના આત્માગુલનું અંગુલ ૧૨૦ પ્રમાણ કહ્યું છે. ||૧૦|| सो सूइअंगुलेणं चउसयमाणेण होइ धित्तव्यो । कहमन्नह पंचसया उस्सेहंगुलधणूणं सो॥११॥ અર્થ :- સ તે ભરત સૂચી પ્રમાણાંગુલ લેવું. તે કેવું છે. સૂચી પ્રમાણાંગુલ ચારસેં ગુણું કીધું છે. અન્યથા એહ જો સૂચી પ્રમાણાંગુલ ના માનિયે અને ચોથી ગાથામાં આત્માગુલ કહ્યું છે તેને માનીએ તો છ— ઉત્સધાંગુલે ધનુષ છે જિહાં. એવાં પાંચસે ધનુષ પ્રમાણ શરીર છે જેહનું એવા ભરતચક્રી કેમ બને ||૧૧|| પાંચસે ધનુષ પ્રમાણ શરીર કેમ હોય તે બતાવે છે. वीसाहियसय चउसयगुणणे जाया सहस्स अडयाला । छन्नवइभागहारे लभते धणुसया पंच ॥१२॥ અર્થ :- એકસોવીસ ઉત્સધાંગુલને ચારસો ગુણા કરિયે તો અડતાલિસસહસ્ર (૪૮૦૦૦) ઉત્સધાંગુલ થાય. અને તેને છએ ભાગ કરીએ ત્યારે પાંચસો ધનુષ થાય. એટલે પાંચસો ધનુષનું ભરતચક્રીનું શરીર થાય. ૧૨II હવે ત્રીજા અંગુલનું સ્વરુપ કહે છે. जे पुढवाइपमाणा तविक्खंभेण ते मिणिजंति । अणुओगदारचुन्नीवित्तीसु य भणियमेयं ति ॥१३॥ અર્થ :- જે પૃથ્વી આદિકનાં પ્રમાણ તે પ્રમાણાંગુલનું જે વિખ્રભા અઢીઉત્સધાંગુલરુપ તેણે તે પૃથ્યાદિક માપવાં એ પ્રમાણે અનુયોગદ્વારની ચૂર્ણિવૃત્તિમાં કહ્યું છે. ll૧૩ણા ને કારણે અનુયોગદ્વારની ચૂર્ણિવૃત્તિમાં કહ્યું Page #20 -------------------------------------------------------------------------- ________________ છે, તે ગ્રંથકાર પોતે બતાવે છે. जे अ पमाणंगुलाओ पुढवाइप्पमाणआ आणिति । ते अ पमाणंगुलविक्खंभेण आणेयव्वा ण पुण सूइअंगुलेणं ति ॥१४॥ અર્થ :- જે પ્રમાણ અંગુલથી પૃથ્વી આદિકનાં પ્રમાણ આણે છે. તે પ્રમાણાંગુલનું જે વિધ્વંભ તેણે આણવાં પણ સૂચી પ્રમાણઅંગુલે તે પૃથ્વી આદિકનાં પ્રમાણ ન આણવાં એહવું અનુયોગદ્વારસૂત્રશૂર્ણિવૃત્તિમાં કહ્યું છે. |૧૪|| एयं च खित्त गणिएण केइ एअस्स जं पुण मिणति । अन्ने उ सूइअंगुल माणेण न सुत्तभणिअंतं ॥१५॥ અર્થ - કેટલાક આચાર્ય કહે છે એઅ-કહેતાં એ પૃથિવ્યાદિકનું પ્રમાણએ અસ્સ-કહેતાં એ પ્રમાણાંગુલને ક્ષેત્ર ગુણિતમાનપું એભાવ એક પ્રમાણાંગુલે સહસ્રઉત્સધાંગુલ એહવું માને એટલે એકમત દેખાડી, હવે બીજો મત દેખાડે છે. અનેરાઆચાર્ય સૂચી પ્રમાણાંગુલે પૃથ્યાદિકનું પ્રમાણ માનસ્યું. ઇહાં એક સૂચી અંગુલે ચારસો ઉત્સધાંગુલ થાય એહવું માને. ગ્રન્થકર્તા કહે છે કે બન્ને આચાર્યનું કથન સૂત્રોક્ત નથી. ૧પમાં किं च मएसुं दोसु वि मगहंगकलिंगमाइआ सव्वे । पाएणारिअदेसा एगम्मि अ जोयणे हुँति ॥१६॥ અર્થ -કિંચ કહેતાં ગ્રંથકર્તા બન્ને આચાર્યના કથનમાં દૂષણ દે છે, જો એહવું માનવામાં આવે કે એક પ્રમાણાંગુલે સહસ્ત્ર ઉત્સધાંગુલ એક સૂચી પ્રમાણંગુલે ચારસેઉલ્લેધાંગુલ એ પ્રકારે પૃથિવ્યાદિકનું પ્રમાણમાનીયે તો, પ્રાયે મગ દેશ, અંગદેશ, કલિંગદેશ, એવું આદિ સર્વ આર્યદેશનો એક જોજનમાં સમાવેશ થાય. [૧૬] सहस्समाणे चउरंसजोयणे दीहपिहलभावेणं । हुंति परुप्परगुणणे लक्खा दस जोअणाण फुडं ॥१७॥ અર્થ :- ચરિંસજોજન કેવું છે, ચરિંસ જોજન લાંબપણે તથા $ ૫ % Page #21 -------------------------------------------------------------------------- ________________ પહોળાપણે થઈ સહસ જોજનમાન છે જેહનું એહવું જોજન પરસ્પરગુણીયે. તો દાયે દાયે સો એટલે એકજોજનના દશલક્ષયોજન થાય, આ એક આચાર્યનો મત ૧૭પા હવે બીજો મત કહે છે. તેમનો આ હિસાબ છે. चउसयमाणम्मि पुणो एगो लक्खो सहस्स तह सट्ठी । एवं एगम्मि वि जोअणम्मि कह ते न मायंति ॥१८॥ અર્થ - એક પ્રમાણાંગુલ યોજનને વિષે લાંબપણે પહોલપણે ચારસે ગણુમાન છે તે માન કેટલું થાય? ચારસોને ચારસોગુણાકરીયે તો એકલાખા સાહસહસ્ર (૧૬૦૦૦૦) થાય એવું એ પ્રકારે એક યોજનને વિષે તે આર્યક્ષેત્ર કેમ ન માય અર્થાત્ માયજ. ૧૮|| एयं च पुणमलोगिग जमेगजोयए महीइ ते माया । तह सेसजोयणाणं पावइ विहलत्तणं भरहे ॥१९॥ અર્થ - ઈદ પુર્વોક્ત પુનઃવળી અલોકિકે જે એકજોજન પૃથ્વીમાં તે સઘલાએ આર્યદેશો માયા તથા વળી ભરતક્ષેત્રને વિષે શેષ યોજના વિફલપણું પામે. ઠાલાંજ રહે. ૧૯! વળી ગ્રંથકર્તા બન્ને મતોમાં દૂષણ. દેખાડે છે. तह बारवई नयरी अहवा उझाउरी य जा तासिं। धणयसुरनिम्मियत्तेण किल पमाणं समाणं ति ॥२०॥ અર્થ :- તથા દ્વારિકા નગરી અથવા અયોધ્યાનગરી, તે નગરીને ધનદસુર નીપજાવવા પણે તે કિલ નિશ્ચ પ્રમાણે સરખીજ થાય. ||૨|| सहसगुणेऽसीलक्खा कोडीओ जोयणाण दस हुंति ।। चउसयगुणणे कोडीलक्ख बिसत्तरि अस्सी सहसा ॥२१॥ અર્થ :- દ્વારિકા અથવા અયોધ્યા નવજોજન પહોળી છે, બારજોજના લાંબી છે, તો બારનવાં અઠોત્તરસો ૧૦૮ યોજન થાય તો તે યોજન સહસ ૨ ગુણા કીજે દસકોટીયોજન અને એસીલાખયોજન થાય. ચારસો ગુણા કરતાં કેટલું થાય તે કહે છે. એક પ્રમાણાંગુલ યોજનને ચારસો ગુણાકરતાં Page #22 -------------------------------------------------------------------------- ________________ એકલાખ સાહસહસ્ર યોજન હોય. ૧૦૮ યોજને એકલાખસાસહસ્રગુણા કિજે એકકોટિબહોત્તેરલાખએસીહજાર યોજન થાય. ||૨૧|| પૂર્વોક્ત માન લાવવા ગ્રંથકાર સ્વયં સ્વીકારે છે. તે નિચે પ્રમાણે. एयं च पुण पमाणं पिहुला नव जोयणाणि नयरीओ । बारस दीहा तत्तो दुन्हं अंकाणमन्नुन्नं ॥२२॥ गुणणे अट्ठहियसयं जायंतो एग जोयणगएण । गणियपणं गुणिए पुव्वत्तेणं इमंमि भवे ॥ २३ ॥ -- અર્થ :- ઇદં એ પૂર્વોક્ત તું પુનઃવળી પ્રમાણકિમ્ ? યથા દ્વારિકાનગરી નવયોજન પહોળી છે. અને બારજોજન લાંબી છે, તો એ બન્ને અંકોને અન્યો અન્ય ગુણતાં ૧૦૮ થાય તતઃ એકયોજનગત ગણિત પ્રમાણ છે; જે દસલક્ષ યોજન અને એકલાખસાઠસહસ્રરુપને ૧૦૮ ગુણા કીજે ઇદં પૂર્વોક્ત ભવેદિર્દ એ પૂર્વોક્ત ૧૦૮૦૦૦૦૦૦ અને ૧૭૨૮૦૦૦૦ હોય. II૨૨|| ||૨૩|| एयं च अइपभूयं नगरपमाणं न जुजए जम्हां । तम्हा पमाणअंगुल विक्खंभपमाणओ गिज्ज ॥ २४ ॥ અર્થ ઃ- એ પૂર્વોક્ત નગર પ્રમાણ અતિપ્રભૂતં અતિઘણું તેહ માટે યોગ્ય નહિ માટે પ્રમાણાંગુલનું જે વિષ્લેભપ્રમાણ તેહજ ગ્રાહ્યં તેજ ગ્રહણ કરવું. ।।૨૪।। વળી તે બન્ને મતને વિષે દોષ દેખાડે છે. तह कूणियस्स रन्नो साहियदक्खिणदिसस्स वेअड्ढे । परिमियजीविअकालस्स जुज्जए कह णु गमणं ति ॥ २५ ॥ અર્થ :- તથા કોણિક રાજા કેવો છે સાધી છે દક્ષિણ દિશા જેણે. વળી કેવો છે પરિમિત આયુષ છે જેહનું ઇતિ વિત્તર્કે એહવાને વૈતાઢ્યને વિષે ગમન કિમ યુક્ત થાય ? કેમકે ભૂમિ ઘણી છે અને આયુષ થોડું એટલા માટે પૃથ્વી આદિકનું પ્રમાણઅંગુલનું જે વિખુંભ તેણે જ માપવું. એક પ્રમાણાંગુલે સહસ્ર ઉત્સેધાંગુલ થાય અથવા એક પ્રમાણાંગુલે ચારોં ઉત્સેધાંગુલ થાય. તેવા ૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણાંગુલે પૃથ્યાદિકનું પ્રમાણ ન માપવું.In૨પા વળી એ બંને મતમાં દોષ દે છે. गंधारसावयस्स वि वेयड्ढगुहाई चेइए नमिउं । कह वीभयम्मि चेइयवंदणहेउं गमो हुजा ॥२६॥ અર્થ - ગંધાર નામનો શ્રાવક વૈતાઢયની ગુફાએ ચૈત્યવાદી વિતભયપત્તનને વિષે ચૈત્ય વાંદવાને અર્થે ગમન કેમ હોય. શા માટે આઉખું થોડું અને ભૂમિ ધણી એટલા માટે ||૨૬ || ગ્રંથકારે અઢી અંગુલે પૃથિવ્યાદિકનું પ્રમાણ અંગિકાર કીધું તે વારે ઘરને શંકા ઉપની તે કહે છે. जं पुण भणंति भरहाइचकिणो परिगरो कहंमाई । ___ एवमिणिजते भारहम्मि भन्नइ न सो दोसो ॥२७॥ અર્થ - જે પુનઃ વળી એવું કહે છે. ભરતાદિક ચક્રીનું પરિકર ભરતક્ષેત્રને વિષે કેમ માય, જો પૃથ્વી આદિક અઢી અંગુલે મપાય, ભણ્યતે ગ્રન્થકાર કહે છે. તે અઢી અંગુલે માપતાં કાંઈ દોષ આવતો નથી. ૨છા તે ભાવનાએ કરી દેખાડે છે. जं भरह खित्तपयरं बासीया छस्सया असी सहसा । तेवन्नं वि य लक्खा जोयण माणेण सिद्धमिणं ॥२८॥ અર્થ - જે ભરતક્ષેત્રનું પ્રતર કહેતાં સઘળું થઈને ત્રેપનલાખ એંસી હજાર છસોને વ્યાસી યોજન હોય. ||૨૮ એટલું પ્રમાણ કેમ થાય તે કહે છે. दाहिणउत्तरभरहद्ध विजयगिरिपयरमीलणे एयं । संपजइ जं दीसइ खित्तसमासम्मि इयं वुत्तं ॥२९॥ અર્થ :- દક્ષિણભરતાદ્ધ, ઉત્તરભરતાદ્ધનું પ્રતર વિજયગિરિ કહેતાં વૈતાઢ્યનું તલું એ મેળવતાં એ પૂર્વોક્ત પ૩૮૦૬૮૨ હોય. તેનું કારણ તો. ક્ષેત્ર સમાસને વિષે એહવું કહ્યું છે. ૨૯ાા તે બતાવે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ लक्खट्ठारस पणतीससहस्सा चउसया य पणसीआ । बारस कला छविकला दाहिणभरहद्धपयरं तु ॥३०॥ અર્થ :- અઢારલાખ પાંત્રીસ હજાર ચારસોને પંચ્યાસી અને કલા ૧૨ વિકલા ૬ એટલું દક્ષિણભરતાદ્ધનું પ્રતર છે. ll૩૦ || सत्तहिया तिन्निसया बारस य सहस्स पंच लक्खा य । बारस कला उ पयरं वेअड्ढगिरिस्स धरणितले ॥३१॥ અર્થ - પાંચલાખ બારહજાર ત્રણસોને સાત જજાન અને કલા ૧૨ એટલું વૈતાઢ્યનું તલ છે. ૩૧]. अडसीया अट्ठसया बत्तीससहस्स तीसलक्खा य । बारस कला उ अहिया उत्तरभरहद्धपयरंतु ॥३२॥ અર્થ :- ૩૦૩૨૮૮૮ જોજન, ૧૨ કલા અને ૧૧ વિકલા એતેષાં મીલને યથોક્ત પ્રતર પ્રમાણે સંપદ્યતે | પ૩૮૦૬૮૧ કલા ૧૭ વિકલા ૧૭ ઉત્તરભરતાદ્ધનું પ્રતર એટલું છે. દક્ષિણ ભરતાદ્ધનું પ્રતર, ઉત્તર ભરતાદ્ધનું પ્રતર, વૈતાઢ્યનું તલુ એ ત્રણેને મેળવતાં ભરતક્ષેત્રના પ્રતરનું પ્રમાણ હોય. अड्डाइजगुणत्ते आयामो गाउआई दस होइ ।। વં વિષ વિવવમો સન્વેસુવિ ગોળ ફુદં રૂરૂ II અર્થ – એક પ્રમાણાંગુલ યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન લંબાઈપણે અઢી યોજન હોય, અને અઢી યોજનના દશ દશ ગાઉ થાય. એવી પહોળપળે દશ ગાઉ હોય તો અઢી અઢી ગુણા કીજે તો દાયે દાયે સો, તો એક પ્રમાણાંગુલ નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલી નિષ્પન્ન સો ગાઉ હોય. એવં સર્વ પ્રમાણાંગુલે નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન સો ગાઉ થાય. ૩૩|| Page #25 -------------------------------------------------------------------------- ________________ विक्खंभायामाणं परुप्परं संगुणम्मि सयमेगं । इह होइ गाउआणं तो भरहे गाउअपमाणं ॥ ३४ ॥ અર્થ :- વિષ્લેભ અને આયામ એ પરસ્પર ગુણીએ. ઇહ પ્રમાણાંગુલ નિષ્પન્ન યોજનને વિષે ઉત્સેધાંગુલ નિષ્પન્ન સો ગાઉ હોય, તતો તિવાર પછે ભરતક્ષેત્રને વિષે ગાઉનું પ્રમાણ હોય. ।।૩૪।। કેટલા ગાઉ થાય તે ગ્રંથકાર પોતે બતાવે છે. दुन्निसयं अटूसट्ठी सहस्स लक्खा असीइ तह चेव । तेवन्नं कोडीओ इक्किके गाउए तत्थ ॥ ३५ ॥ અર્થ:- ૫૩૮૦૬૮૨૦૦ એટલા ગાઉ હોય. ।।૩૫।। હવે તે ભરતક્ષેત્રને વિષે જે ગાઉ છે, તે એક એક ગાઉને વિષે કેટલા કેટલાં ગામ છે તે બતાવે છે. दुन्नि तिन्निअ चउरो गामा दीसंति तीसकोडीसु । छन्नवइ गाम कोडी लेसुद्देसेण मायंति ॥३६॥ અર્થ :-એકેકા ગાઉને વિષે ગ્રામ બે ત્રણ ચાર દેખીએ છીએ, એણી રીતે ત્રીસ કોટી ગાઉને વિષે છન્તુકોટી ગ્રામ માય તે ભાવના કરી દેખાડે છે. अट्ठसु दोदो गामा अटूसु पुण तिन्नि तिन्नि कोडीसु । चउरो चउरो चउदस कोडीसु विरोहओ मंति ॥ ३७ ॥ અર્થ ઃએક કોટીગાઉને વિષે બે કોટી ગ્રામ માય. એટલે આઠ કોટી ગાઉને વિષે સોલકોડ ગ્રામ માય વળી આઠ કોટી ગાઉને વિષે ત્રણ ત્રણ કોટી ગ્રામ હોય એટલે આઠ કોટી ગાઉને વિષે ચૌવીસ કોટી ગ્રામ માય, વળી ચૌદકોટી ગાઉને વિષે ચાર ચાર કોટી ગ્રામ માય, એટલે ચૌદકોટી ગાઉને વિષે છપ્પન્ન કોટી ગ્રામ માય. આ રીતથી ત્રીસ ક્રોડ ગાઉને વિષે છન્તુક્રોડ ગ્રામ અવિરોધપણે માઇ શકે. II3II ૧૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ सेसा जा चउवीसं किंचूणाओ तयद्धमित्तंमि । ને પબ-પુર--વેડારું માસિયા મુજે રૂા. અર્થ - ભરતક્ષેત્ર પ૩૮૦૬૮૨૦૦ આટલું છે તે માંહેલા ત્રીસક્રોડ ગાઉ કહ્યા. હવે શેષ કાંઈક ઉંણા ચોવીસક્રોડ ગાઉ છે તેનું અર્થ કાંઇક ઉંણા બારકોટી ગાઉ થાય. તેને વિષે જેહ પત્તન પુર કર્બટ, ખેટ ઇત્યાદિ જે સૂત્રને વિષે કહ્યાં છે તે સર્વ માય. ૩૮|| હવે પત્તન પુર ઇત્યાદિક કેટલાં છે તે કહે છે. सव्वे वि तिनि लक्खा सत्तरससहस्स पंच अहियं च । सयमेगमणुवरोहा संभवओ हुंति मायंता ॥३९॥ અર્થ :- સર્વ થઈ ૩૧૭૧૦૫ ત્રણલાખ સત્તર હજાર એકસોને પાંચ હોય. એહનો અવિરોધપણે માવાનો સંભવ હોય. ||૩|| तह पव्वया वि वेअड्डमाइणे एअखित्तमझमि । जोइजा जं हुंति उवरि पासेसु अ पुराइं ॥४०॥ અર્થ - તથા વળી પર્વત વૈતાઢ્યાદિક ભરતક્ષેત્રને વિષે છે, તે પર્વતા ઉપર પાસે જે પુરાદિક તે સર્વત્ર છે. ll૪૦ || वग्गागयाण तुरियाईणं जह मज्झिमेण भंगेणं । मुलगणणा तह जणो मज्झिममाणेण धित्तव्वो ॥४१॥ અર્થ :- યથા જેમ વર્ગાગતાનાં સમુદાયે આવ્યા તુરયાઇણ ઘોડાદિક તેહનું મધ્યમ મૂલ ગણીએ ઉત્કૃષ્ટ અને જધન્ય ન ગણીએ. તથા તેમ જનલોકનું મધ્યમમાન લેવું, ઉત્કૃષ્ટ તો પાંચસો ધનુષ્ય પ્રમાણ, અને જધન્યતો બે હસ્તનું માન લેવું.I૪૧|| મધ્યમ ભાગે કેટલું હોય તે કહે છે. पंचन्हसयाणद्धं सयाई अड्डाइयाइं इह हुँति । पिडुलत्तं पुण पंचमभागे सयगस्समद्धं च ॥४२॥ અર્થ -પાંચસે ધનુષ્યનું અર્ધ અઢીસો ધનુષ્ય એટલું ઉંચ્ચપણું હોય. પાંચસેં ધનુષ્યનો પાંચમો ભાગ એકસો ધનુષ્ય, તેહનું અર્ધ પચાસ ધનુષ્ય, Page #27 -------------------------------------------------------------------------- ________________ એટલું પહોળાપણે હોય. ૪૨ાતે મધ્યમમાનના મનુષ્યનું પ્રતરકરતાં કેટલું થાય તે કહે છે. दुन्हं परुप्परगुणणे अंगाणं हुंति बारस सहस्सा । पंचहिं सएहिं अहिआ एरिसमाणेण ठविअव्वो ॥४३॥ . लोगो पुरेसु गामेसु वा वि जं सव्वसंगहो एवं । होइ कओ संकलणा वि होइ पाणीसु एमेव ॥४४॥ અર્થ - પચાસ ધનુષ્ય અને અઢીસે ધનુષ્ય એ બેહું આંક પરસ્પર ગુણીએ તો બાર હજાર અને પાંચસો હોય એહવે માને લોક પુરને વિષે ગામને વિષે સ્થાપવું, જેહ કારણે, એવું એ પ્રકારે સર્વ સંગ્રહ હોય, પાટીને વિષે સંકલના કહિ તે લેખું કિધું એમજ હોય. //૪૩-૪|| जाओ पुण सेसाओ कोडीओ तासु जाइं एआई।। गंगाइआण सलिलाई तेसु दीवा य मायंति ॥४५॥ અર્થ :- તો પુનઃવલી જે શેષ બાર કોટી ગાઉ છે તેને વિષે જે ગંગાદિકનાં પાણી તે પાણીને વિષે જે દ્વીપ છે તેહ માય. જપા. શિષ્ય પૃચ્છતિ પુનઃ નિશ્ચ ભૂમિ થોડી લોકને વિષે સુખ કેમ હોય ? તે ઉપર કહે છે. कालो य चक्किकालो अच्चंतसुहा दुमाइपउरो अ। ता थोवे वि विभागे सुहिया गामादओ हुँति ॥४६॥ અર્થ - કાલ તો ચક્રીકાલ જેણે વારે ચક્રી હોય. વળી કેવું અત્યંત સુખ છે જિંહાં એવું. વળી કેવું વૃક્ષાદિક પ્રચુર એહવા કાલને વિષે, થોડે ઠામે ગ્રામાદિક સુખી હોય. II૪૬ હવે આખી દ્વારિકા પ્રતર કરતાં કેટલાં યોજને છે, તે કહે છે. अड्डाइजगुणत्ते नयरीओ जोअणाण छच्च सया । पणसयरीइ समहिआ ते पुण एवं मुणेयव्वा ॥४७॥ અર્થ - એક પ્રમાણાંગુલ યોજન ઉત્સધાંગુલી નિષ્પન્ન અઢી યોજના ૧૨ % Page #28 -------------------------------------------------------------------------- ________________ લાંબપણે પહોળપણે હોય, અને ઉત્સધાંગુલી નિષ્પન્ન યોજનને વિષે ગાઉ દશ હોય, તો અઢી યોજનને અઢી ગુણા કીજે, સવા છ યોજન થાય. દાયે દાયે સો એટલે સો ગાઉ થાય, અને એક ઉત્સધાંગુલ નિષ્પન્ન યોજન કીજે સોલ છક્ક છનું-સોમાંહીથી છનું ગયા લાધા યોજન છ, સોલ ગાઉએ એક યોજન. એટલા માટે ઉગરે ગાઉ ચાર તો સોલનો ચોથો ભાગ ચાર એટલે છ યોજન અને એક ગાઉ હોય, તે છ યોજન એક સો આઠ ગુણા કીજે ૬૪૮ થાય. વળી તે છ યોજન ઉપર એક ગાઉ છે. તે ૧૦૮ ગુણા કીજે ૧૦૮ ગાઉ હોય તો ૧૦૮ ગાઉના ૨૭ યોજન થાય, તે ૨૭ યોજન ૬૪૮ માહી ઘાલીએ તો ૭૫ યોજન હોય, દ્વારિકા નગરી ૬૭પ યોજન છે. તે ૬૭૫ પુનઃ વળી એવું એણે પ્રકારે જાણવા II૪૭ના ગ્રંથકાર ૬૭૫ યોજન આણવાનો પ્રકાર કહે છે. अड्डाइआण दुन्हवि अंकाणन्नुन्न ताडणे हुंति । છનો સોસા નયરીપચર ગુળે તિëિ Is૮. અર્થ - અઢી યોજનને અઢીગુણા કીજે તો સો ગાઉ થાય, તે સો ગાઉને ૧૬ સોલે ભાગ દીજે, છ યોજને એક કોષ હોય, પછી તે છ યોજનને ૧૦૮ ગુણા કીજે ૬૪૮ યોજન હોય, પછી ૧૦૮ ગાઉના યોજન કીજે, ૨૭ યોજના થાય તે ૨૭ યોજન ૬૪૮ યોજનમાંહી નાખીએ તો ૬૭૫ યોજન હોય એટલે આખી નગરી એ યોજન હોય. ll૪૮થા હવે આખી નગરીએ ધનુષ્ય કેટલાં હોય તે કહે છે. अट्ठधणूण सहस्सा आयामो वित्थरो य ज होइ । इकिकजोयणे ताडणंमि तो दुन्हमंगाणं ॥४९॥ छक्कोडीओ चालीसलक्ख धणुहाणमित्थ लभंति । तो नयरजोअणगुणे गुणिए धणुहप्पमाणेणं ॥५०॥ અર્થ:- એક યોજન લાંબપણે પહોળપણે આઠ હજાર ધનુષ્ય હોય, એક યોજન પ્રતરગુણા કરતાં કેટલા ધનુષ્ય હોય તે કહે છે. બેહું આંક અન્યોઅન્ય ગુણીએ, તે આ પ્રમાણે આઠ આઠાં ચોસઠ છકોટી ચાલીસ લાખા Page #29 -------------------------------------------------------------------------- ________________ ધનુષ્ય એક યોજન પ્રતરગુણા કરતાં હોય. હવે આખી નગરીને વિષે કેટલા યોજન હોય તે કહે છે. નગરીના યોજન ૬૭૫ છે તે છ કોટી અને ચાલીસ લાખ ગુણા કીજે આખી નગરીના ધનુષ્યનું પ્રમાણ હોય. ૪૯-| કેટલું થાય તે કહે છે. सव्वाए नयरीए लद्धं एवं धणुप्पमाणेणं । चउरो कोडिसहस्सा तिन्नि सया वीस कोडीओ ॥५१॥ અર્થ :- આખી નગરીને વિષે ચાર કોટી સહસ્ત્ર ત્રણસો કોટી અને વીસ કોટી ૪૩૨૦૦૦૦૦૦૦૦ એટલા ધનુષ્ય પ્રતર ગુણા કરતાં હોય. પલા "पंचसया पंचगुणा धणुहाणं जेसिं होई गेहाणं । आयामवित्थरेसुं तेसिं गेहाण धणुगणिअं. ॥५२॥ અર્થ :- પાંચસે ધનુષ્યને પાંચગુણા કીજે તો પચીસો ધનુષ્ય થાય. જે ઘર ૨૫૦૦ ધનુષ્ય લાંબપણે પહોળપણે હોય. આખું ઘર કેટલી ભૂમિકા રોકી રહે છે. તે કહે છે. પચવીસસોને પચવીસસો ગુણા કીજે જેટલા થાય તેટલી પ૨ાા કેટલા થાય તે કહે છે. बासट्ठी खलु लक्खा पन्नासं चेव तह सहस्साई । एएण रासिणा पुरधणूण चउभागहीणाण ॥५३॥ અર્થ :- બાસઠ લાખ અને પચાસ હજાર ધનુષ્ય થાય એક એક ઘર એટલી ભૂમિકા ચાંપી રહ્યાં છે. જે ઘર ૨૫૦૦ ધનુષ્ય લાંબપણે પહોળપણે છે. જે ઘર ૬૨૫૦૦૦૦ ધનુષ્ય ભૂમિકા ચાંપી રહ્યાં છે તેહવાં એક નગરીમાંહે કેટલાં ઘર છે તે કહે છે. “એએણ” એહજ ૬૨૫૦૦૦૦ ધનુષ્ય પુરના ધનુષ્ય ૪૩૨૦૦૦૦૦૦૦૦ એહ માંહેલો ચોથો ભાગ કાઢીએ પડાાં શું રહે છે તે કહે છે. इअ तिन्नि कोडिसहसा दो कोडिसया उ कोडिचालीसा । तेसिं पुवुत्तेणं भागंमीरासिणा गहिए ॥५४॥ અર્થ :- ત્રણ સહસ કોટી, બસો કોટી, ચાલીસ કોટી ધનુષ્ય હોય. ૧૪ % Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪૦૦૦૦૦૦૦૦ એ આંક ઉપર માંડી હેઠે ૬૨૫૦૦૦૦ આ અંક માંડીએ પછે ભાગ દીજે પા ભાગ દેતાં જે લાભે તે કહીએ છીએ. लद्धा पंचसहस्सा चउरासीअं सयं च तह एगं । इत्तिअ गिहाणि एअप्पमाणहीणाणि य बहुआणि ॥५५॥ અર્થ - પાંચ હજાર એકસો અને ચોરાસી એટલાં ઘર એક નગરીમાં માય. જેહનું પ્રમાણ ૬૨૫૦૦૦૦ ધનુષ્યનું હોય. એ પ્રમાણથી હીણા પ્રમાણનાં ઘર ઘણાં હોય. પપા હવે એકેક ઘરને વિષે મનુષ્ય કેટલાં માય તે કહે છે. पुवुत्तेणं मज्झिमभंगेणं माणुसाण जं माणं । तेण सयमेव गेहेसु होइ लोगो ठवेअव्वो ॥५६॥ અર્થ - પૂર્વોક્ત કહ્યું મધ્યમ ભાગે જેમ મનુષ્યનું માન તેણે કરી સ્વયમેવ લોક ઘરને વિષે સ્થાપવું. એક એક મનુષ્ય ૧૨૫૦૦ ધનુષ્યનું છે અને એક એક ઘર ૬૨૫૦૦૦૦ ધનુષ્ય ચાંપી રહ્યાં છે. તો ૬૨૫૦૦૦૦એ આંક ઉપર માંડી અને ૧૨૫૦૦ આ આંક હેઠે માંડીએ પછે પાંચે ભાગ દીજે પાંચસે ઉગરે તો એ એક ઘરને વિષે ૫૦૦ મનુષ્ય માય. પકા जा पुण चउत्थाभागो नयरधणूणं गिहेसु नो खित्तो । सो गिहभित्तीअंगणरत्थानिवमग्गजोग्गत्ति ॥५७॥ ' અર્થ:- પુનઃ વળી પુરના ધનુષ્યનો ચોથો ભાગ ૧૮૦૦૦૦૦૦૦૦ આટલું ઘરના ધનુષ્યમાં હીન ઘાલ્યું તે શું? તે કહે છે. તે ચોથો ભાગ ઘરની ભીત આંગણું, શેરી, રાજમાર્ગ, ને વાતે જોઈએ એટલા માટે ન ઘાલ્યું. I/પા . बत्तीससहस्सा नाडयाण अंतेउरस्स चउसट्टी। रायवरभवणअंतो भरहेण समं चिय वसंति ॥५८॥ ૧૫ $ Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્થ - બત્રીસ હજાર નાટક કરનાર પુરુષો ચોસઠ હજાર અંતેઉરી રાજભવન માંહી ભરત ચક્રીની સંઘાતે વસે છે. પિતા एअं इमं च भणि पन्नत्तीए उ जंबुदीवस्स। चत्तारि वि सेणाओ नयरीमझे न पविसंति ॥५९॥ અર્થ - જંબુદ્વીપ પન્નતીને વિષે, એઅં-પુર્વોત્ક ઇમં વક્ષ્યમાણ કહ્યું છે ચારે પ્રકારની સેના નગરીમાંહી ન પેસે પલા. चक्किभवणप्पमाणं ववहारे भासियं फुडं एअं। तह केसवाण राईण पागयाणं च लोगाणं ॥६०॥ અર્થ :-ચક્રી, વાસુદેવ, રાજા, પ્રાકૃતલોક-સામાન્યલોક એહના ભવનનું પ્રમાણ કહ્યું છે. ૬૦ના તે કહે છે. चकीणं अट्ठसयं चउसट्ठी होइ वासुदेवाणं । बत्तीस मंडलीए सोलस हत्था उ पागईए ॥६१॥ અર્થ - ચક્રવતીનું ભવન ૧૦૮ હાથ હોય, વાસુદેવનું ભવન ૬૪ હાથનું હોય, મંડળીકરાજાનું ભવન ૩૨ હાથનું હોય, સામાન્યલોકનાં ઘરા ૧૬ હાથ હોય ૬૧૧ કાંઈક અધિક્ કહીએ છીએ. एगतलेसु गिहेसुं एअं बत्तीसतलगिहाईसु । मायंति तदणुसारेण जे पुणो ते अणेगगुणा ॥६२॥ અર્થ - એકતલુ છે જેહનું એહવા ઘરને વિષે ઘં. પૂર્વોક્ત મનુષ્ય પાંચસે માય, બત્રીસતલાં છે જેહનાં એવા ઘરને વિષે તેના અણસારે બત્રીસતલાને વિષે જુદા જુદા પાંચસો પાંચસો માય, જે પુનઃવળી તે એકતલાના ઘરથી બત્રીસતલા અનેક ગુણા કહેતા એહવા ઘર અનેક છે. Iકા કિંચ एगेगाए पागरवीहिगाए अणेगबाराई। जंहुंति तव्वसाओ पायारपुराई णेगाइं ॥६३॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ * ISી અર્થ - એકેકા પ્રાકારની વીથિકાને વિષે, માર્ગને વિષે, અનેક દ્વારા હોય, જેહ કારણથી તદ્રાસાત્ તે અનેક દ્વારનાં વિશેષ પ્રાકારને વિષે પુરો અનેક હોય. I૬૩મા तत्तो तहाविहो कोइ नत्थि वज्झाण अंतरंगाणं । गेहाणित्थ विसेसो एवं किं माइ नो तत्थ ॥६॥ અર્થ - તતઃ તસ્માત્ કારણાત્ તેહ કારણથી નગરી બહાર ઘર છે તેહનું તથા નગરીમાંહિ ઘર છે તેહનું,અત્ર તથા વિધ કોઈ વિશેષ નથી. જેહવાં નગરી બહારનાં ઘર છે તેહવાં નગરી માહિલાં ઘર. ગ્રંથકાર પુછે છે. કહીએ એવં ઇણા પ્રકારે તત્થ-તે ભરતક્ષેત્રને વિષે કિં ન માય ? અપિતુ માય II૬૪ો. जुअलुप्पन्नो तयणंतरो वि पाएण भरहखित्तम्मि । लोगो तो माइ बहू पुरेसु गामेसु नेअव्वो ॥६५॥ અર્થ - જુગલીયાં ઉત્પન્ન થયાં તદનંતર તિવાર પછી કહેતાં ઢંકડે જે કાલ પ્રવાહે ભરતક્ષેત્રને વિષે લોક પુરને વિષે ગામને વિષે ઘણું માય. એહવું જાણવું. તો પાછલા કાલના કેમ ન માય |Iકપડા लेसुद्देसेणेवं संमायंतंमि चक्किपरिवारे । कहमनहा सुअत्यो बुहेण तीरइ परूवेउं ॥६६॥ અર્થ - એવં ઇણ પ્રકારે તસ્મિન્ તે ભરતક્ષેત્રના લેસુદ્દેણ કહેતાં લવલેસ માંહીં ચક્રીનો પરિવાર માય અન્યથા સૂત્રનો અર્થ પ્રરુપવા કેમ શક્તિમાન થઈએ II૬૬. जइ पुण सहस्सगुणिए चउसयगुणिए व कस्सई तोसो । તો સો તહીં વિ ના પરં વિરોહં રિરિના દ્દશા અર્થ - યદિ કહેતાં જો પુનઃ વળી સહસ્ર (૧૦૦૦) ગુણિત અને ચારસો. ગુણિત કહીને સંતોષ ઉપજે તો તથા વિધ તે સંતોષ કરો પરંતુ સહસ્ર ગુણિતા Page #33 -------------------------------------------------------------------------- ________________ ચારસો ગુણીત એહનું માનવું પણ એટલું કરવું વિરોધ પરિહરવો. IS૭ના .. अम्हाणमभिनिवेसो न कोइ इत्थ परमन्नहा सुत्तं । अघटतं पिव पुव्वावरेण पडिहाइ किं करिमो ॥६८॥ અર્થ:- અત્ર અંગુલ વિચારને વિષે ગ્રંથકારક કહે છે અમ્હને કાંઈ અભિનિવેસ કહેતાં કદાગ્રહ નથી પરં અન્યથા પૂર્વાપર પહેલું અને પછી સૂત્ર વિઘટે હું શું કરું? II૬૮ एअम्मि अपन्नविए उस्सुत्तं हुज किं पि जइ इत्थ । तो मे मिच्छा दुक्कडमिह तत्तविऊ जिणो जेण ॥६९॥ અર્થ - એ અંગુલ સત્તરી પ્રરુપતાં કાંઈપણ ઉત્સુત્ર. યદિ કહેતાં જો. અત્ર કહેતાં હાં, અંગુલ વિચારને વિષે મુજને “મિચ્છામિદુક્કડં” ને કારણે તત્વતો જાણ, જિન કેવલી તે જાણે IISCII सिरिममुणिचंदमुणीसरेहिं सुत्ताणमणुसरंतेहि । सुत्तगयजुत्तिसारं रइअमिणं सपरगुणहेउं ॥७०॥ અર્થ - સૂત્રની આજ્ઞાને અનુસરતા એવા શ્રીમાન મુનિચંદ્રમુનીશ્વરે સૂત્રગત જે યુક્તિ તે સારંવ પ્રધાન એહવી અંગુલસપ્તતિકાની રચના કરી | કિમર્થ રચિતં સ્વ અને પરને અર્થે. II૭ || Iટ્રાતિ સંમુસાતિવા સમાસા ૧૮ $ Page #34 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ श्रीअनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमः॥ ॥ आगमोद्धारकश्रीमद्आनन्दसागरसूरीश्वरेभ्यो नमः॥ ॥श्री जिनकीर्तिसूरिणा विरचिता॥ ॥स्वोपज्ञनमस्कारस्तववृत्ति ॥ ॐ नम: सिद्धं । जिनं विश्वत्रयीवंद्य-मभिवंद्य विधीयते। परमेष्ठिसूत्रव्याख्या, गणितप्रक्रियाऽन्विता॥१॥ तत्रादावभिधेयगर्भा समुचितेष्टदेवतानमस्काररूपमंगलप्रतिपादकां गाथामाह परमेष्ठिनमुक्कारं, थुणामि भत्तीइ तन्नवपयाणं । पत्थार १, भंगसंखा २, नछु ३, दिठ्ठा ४ कहणेणं ॥१॥ व्याख्या परमेष्ठिनोऽहं दादयस्तेषां नमस्कारः श्रुतस्कंधरूपो नवपदाष्टसंपदष्टषष्ट्यक्षरमयो महामंत्रस्तं भक्तया स्तवीमि, तस्य नमस्कारस्य नवसंख्यानां पदानां प्रस्तारो भंगसंख्या नष्टमुद्दिष्टं आदिशब्दानुपूय॑नानुपूर्व्यादिगुणनमहिमा च, एतेषां कथनेन तत्रादौ प्रथमो व्यस्तमपि बहुवक्तव्यं प्रस्तारमुलंघ्य स्वल्पवक्तव्ये भंगपरिमाणे करणमाह एगाईण पयाणं, गणअंताणं परुप्परं गुणणे । अणुपुन्विप्पमुहाणं, भंगाणं इंति संखाउ ॥२॥ व्याख्या इह गण: स्वाभिमत: पदसमुदाय: तत: एकादीनां पदानाम् दिकत्रिकचतुष्कपंचकादिगणपर्यन्तानां स्थापितानां परस्परं गुणने-ताडने HAMANANE HAINIKANE Page #35 -------------------------------------------------------------------------- ________________ आनुपूय॑नानुपूर्व्यादिभंगानां संख्या स्यु:, तथाहि-एकादीनि पदानि नवपर्यन्तानि क्रमेण स्थाप्यन्ते १।२।३।४।५।६।७।८।९ अत्र मिथोगुणने यथा अत्राद्यस्यैकरुपस्य पदस्य द्वितीयाभावेन मिथोगुणनाभावात् एक एव भंगः, तथा एकद्विकयोर्गुणने जातौ दौ द्विकगणस्य भंगसंख्या २ द्वौ त्रिभिर्गुणितौ जाताषट्, एषां त्रिकगणस्य भंगसंख्या ३, तत: षट् चतुर्भिर्गुणिता जाता:श्चतुर्विंशतिः एषा चतुष्कगणस्य भंगसंख्या ४, तत श्चतुर्विंशति: पंचभिर्गुणिता जातं विंशत्युत्तरं शतं एषा पंचकगणस्य भंगसंख्या ५, विंशत्युत्तरशतं षड्भिर्गुणितं जातानि सप्तशतानि विंशत्युत्तराणि एषा षट्क गणस्य भंगसंख्या ६, इयं च सप्तमिर्गुणिताजाता पंचसहस्त्रश्चत्वारिंशदधिका एतावती सप्तकगणस्य भंगसंख्या ७, इयं अष्टमिर्गुणिता जाता अष्टकगणस्य भंगसंख्या श्चत्वारिंशत्सहस्राणि त्रीणिशतानि विंशत्युत्तराणि ८, एते भंगा नवमि र्गुणिता जाता स्तिस्रो लक्षा: द्वाषष्टिः सहस्रा: अशीत्यधिकानि अष्टौ शतानि च एषा नमस्कार नवपदानां आनुपूर्वी अनानुपूर्वी पश्चानुपूर्वी भंगानां संख्या ९, एता एव भंगसंख्या गाथाभिराह एगस्स एगभंगो, दोण्णं दो चेव तिण्हछभंगा। चउवीसं च चउण्णं, वीसुत्तर सयं च पंचण्हं ॥३॥ सत्तसयाणि वीसा, छण्हं पणसहसचत्तसत्तण्णं । चालीससहस्सतिसया, वीसुत्तरा हुंति अण्हं ॥४॥ लक्खतिगं बासट्ठी, सहस्स अठ यसयाणि तह । असीइ नवकार नवपयाणं, भंगसंखाउ नायव्वा ॥५॥ गाथात्रयं स्पष्टं एषां भंगानामान्याहतथ्य पढमाणुपुव्वी, चरमा पच्छाणुपुब्विया नेया। सेसाओ Page #36 -------------------------------------------------------------------------- ________________ मज्झिमाओ, अणाणुपुवीओ सव्वाओ ||६|| स्पष्टा अत्र पंचपदीमाश्रित्य विंशत्युत्तरशतभंगकयंत्रकं लिख्यते यथा, अथ प्रस्तारमाह अणुपुव्विभंग हिठ्ठा जिठ्ठे, ठंविय अग्गओ उवरिं सरिसं । पुव्विं जिठ्ठाइ कमा, से से मुत्तुं समयभेयं ॥ ७ ॥ " व्याख्या-आनुपूर्वी भंगस्य पूर्वन्यस्तस्योपलक्षणत्वादनानुपूर्वी भंगस्याऽपि पूर्वन्यस्तस्याऽधस्तात् द्वितीयपंक्तावित्यर्थः, ज्येष्टं सर्वप्रथमं अंकं स्थापय इति क्रिया सर्वत्र योज्या तथाऽग्रत उपरीति उपरितनपंक्तिसद्दशं अंकराशी मितिगम्यं स्थापय तथा पूर्व्वमिति यत्र ज्येष्ट: स्थापितस्तत: पूर्व्वभागे पश्चाद् भाग इत्यर्थ: ज्येष्टानुजेष्टादिक्रमात् शेषान् स्थापय अंकानिति गम्यं वक्ष्यमाणगाथारीत्या सद्दशांक स्थापना समयभेदस्तं मुक्त्वाटालयित्वेत्यर्थ: तत्र पंचपदीमाश्रित्योदाहरणं यथा १२३४५ एषाऽऽनुपूर्वी अत्र एकस्य सर्वज्येष्टत्वेन तस्यापर ज्येष्टाभावान्न किंचिन्तदधः स्थाप्यते, ततो द्विकस्यैकको ज्येष्टः स्यादत: स तदधः स्थाप्यते, अग्रत उपरीति उपरितनपंक्ति सद्दशोऽकराशि ३४५ रुपः स्थाप्यते, शेषोऽत्र द्विकस्तत: स: पूर्व स्थाप्य जाता द्वितीयापंक्ति: २१३४५, अथ तृतीयपंक्तौ आद्यस्य द्विकस्य एकको ज्येष्टोऽस्ति परं तस्मिन् स्थाप्यमानेऽग्रत उपरितनांक १३४५ रुपस्थापने सद्दशांकस्थापनारूप: समयभेद: स्यात् ततो द्विको मुच्यते एकस्य च ज्येष्टाभावात्याग: तत: एककं द्विकं च मुक्त्वा त्रिकस्य ज्येष्टो द्विकोऽस्ति तदधः स्थाप्यते अग्रत उपरि सद्दशो ४५ रुपावंकौ स्थाप्यौ पूर्व च शेषावेकक: त्रिको ज्येष्टादिक्रमात् स्थाप्यो जाता तृतीयपंक्ति: १३२४५॥ A zz জস Page #37 -------------------------------------------------------------------------- ________________ १ २ ३ ४ ५ | १ २ ३ ५ ४ १ २ ४ ५ ३ | १ ३ ४ ५ २ २ १ ३ ४ ५ | २ १ ३ ५ ४ | २ १ ४ ५ ३ | ३ १ ४ ५ २ १ ३ २ ४ ५ १. ३ २ ५४ | १ ४ २ ५ ३ | १ ४ ३ ५ २. ३ १ २ ५ ४ ४ १ २ ५ ३ | ४ १ ३ ५२ २ ३ १ ४ ५ | २ ३ १ ५४ | २ ४ १ ५ ३ | ३ ४ १ ५ २ ३ २ १ ४ ५ | ३ २ १ ५ ४ ४ २ १ ५३ | ४ ३ १ ५ २ २ ३.४ ५ १ | १ २ ४ ३ ५ | १ २ ५ ३ ४ | १ २ ५ ४ ३ ३ २ ४ ५ १ | २ १ ४ ३ ५ | २ १ ५ ३ ४ | २ १ ५ ४ ३ २ ४ ३ ५ १ ।। १४ २ ३ ५ | १ ५ २ ३ ४ | १५ २ ४ ३ ४ २ ३ ५१ ४ १ २ ३ ५ | ५ १ २ ३ ४ | ५ १ २ ४३ ३ ४ २ ५ १ | २४ १ ३ ५ । २ ५ १ ३ ४ । २ ५ १ ४ ३ ४ ३ २ ५ १ | ४ २ १ ३ ५ | ५ २ १ ३ ४ | ५ २ १ ४ ३ १ ३ ५.४ २ | २ ३ ५ ४ १ | १ ३ ४ २ ५ | १ ३ ५ २ ४ ३ १ ५ ४ २ | ३ २ ५ ४ १ | ३ १ ४ २ ५ | ३ १ ५२ ४ १ ५ ३ ४ २ | २५ ३ ४ १ | १ ४ ३ २ ५ | १ ५ ३ २ ४ ५ १३ ४ २ | ५ २ ३ ४ १ | ४ १ ३.२ ५ | ५१ ३ २ ४ ३ ५ १ ४ २ | ३ ५ २ ४ १ | ३ ४ १ २ ५ | ३ ५ १ २ ४ ५ ३ १ ४ २ | ५ ३ २ ४ १ ४ ३ १ २ ५ | ५ ३ १ २ ४ Page #38 -------------------------------------------------------------------------- ________________ १ ४ ५ २ ३ | १ ४ ५ ३ २ | २ ४ ५ ३ १ / २ ३ ४ १ ५ ४ १ ५ २ ३ | ४ १ ५ ३ २ ४ २ ५ ३ १ | ३ २ ४ १ ५ १ ५ ४ २ ३ | १ ५ ४ ३ २ २ ५ ४ ३ १ | २ ४ ३ १ ५ ५ १ ४ २.३ | ५ १ ४ ३ २ | ५ २ ४ ३ १ | ४ २ ३ १ ५ ४ ५ १ २ ३ | ४ ५ १ ३ २ | ४ ५ २ ३ १ | ३ ४ २ १ ५ ५ ४ १ २ ३ | ५ ४ १ ३ २ | ५४ २ ३ १ | ४ ३ २ १ ५ १९ २० २ ३ ५ १ ४ । २ ४ ५ १ ३ | ३ ४ ५ १ २ ३ ४ ५ २ १ ३ २ ५ १ ४ | ४ २ ५ १ ३ | ४ ३ ५ १ २ | ४ ३ ५ २ १ २ ५ ३ १ ४ । २ ५ ४ १ ३ | ३ ५ ४ १ २ | ३ ५ ४ २ १ ५ २ ३ १ ४ | ५ २ ४ १ ३ | ५ ३ ४ १ २ | ५ ३ ४ २१ ३ ५ २ १ ४ | ४ ५ २ १ ३ | ४ ५ ३ १ २ | ४ ५ ३ २ १ | ५ ३ २ १ ४ / ५ ४ २ १ ३ | ५ ४ ३ १ २ | ५४ ३ २ १ 00 अथ चतुर्थपंक्तौ एककस्य ज्येष्टाभावात्तं मुक्त्वा त्रिकस्याऽधोज्येष्टः स्थाप्यते परं तथा समयभेद:- स्यात्ततोद्रिकं त्यक्त्वा सर्वज्येष्ट एकक: स्थाप्य:, अग्रतउपरितनसद्दश २४५ रुपा अंका: स्थाप्या: शेषश्चात्रत्रिक: सपूर्व स्थाप्य: जाताश्चतुर्थी पंक्ति: ३१२४५, एवमनया प्रक्रियया तावज्ज्ञेयं यावच्चरमपंक्तौ पंचचतुष्कत्रिकद्रिकैकका: ५४३२१ । अथ प्रस्तारकरणांतरं विवक्षुः प्रस्तावनागाथामाह एगाईणपयाणं, उड्डअहो आयया सुपंतीसु । - पच्छारक रणमवरं भणामि परिवट्ट अंके हिं॥८॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-इह एकादीनां पदानामुधि आयता पंक्तय: प्रस्तार्यते, ततस्तासु पंक्तिषु प्रस्तारस्य करणमपरं भणामि परिवर्तीकै: इह यस्यां पंक्तौ यावद्भिवरिकेकं पदं परावर्त्यते तस्यां २ पंक्तौ तदंक संख्याया: परिवर्त्मक इति संज्ञा तत्र पूर्व परिवर्तीकानयने करणमाह अंतंके ण विभत्तं गणगणियं लध्दु अंकु से सेहि। ... भइयन्वो परिवठ्ठो, नेया नवमाइ पंतीसु ॥९॥ व्याख्या गणस्य-गच्छस्य प्रस्तावादत्र नवकरुपस्य गणितं विकल्प भंगसंख्या ३६२८८० रूपं, तदंत्यांकेनाऽत्र नवकरूपेण भक्तं लब्धं ४०३२० ततो नवमपंक्तावयं परिवर्ताको ज्ञेया:, कोऽर्थः अस्यां पंक्त वेतावन्त एतावतां वारान्नवमाष्टमसप्तमादीनि पदान्यधोऽधोन्यसनीयानि तथा लब्धोऽक: ४०३२० रुपैरष्टभि भज्यते लब्धं ५०४० अयमष्टमपंक्तौ परिवर्तोऽस्य च प्राग्वत् शेष: सप्तभिर्मागे लब्धं ७२० सप्तमपंक्तावयं परिवर्त: अस्य च प्राग्वत् शैषैः षड्भि भागे लब्धं १२० षष्ट पंक्तौ परिवत्तंऽकोयं तस्य च पंचभि भक्ते लब्धं २४ पंचमपंक्तौ परिवर्तः अस्य चतुर्भिमागे लब्धं ६ चतुर्थ पंक्तौ परिवर्त्त अस्य तुत्रिभि भागे लब्धं द्वयं २ तृतीयपंक्तौ परिवर्तेऽस्य द्वाभ्यां भागे लब्धं १ द्वितीयपंक्ती परिवर्त तस्याष्येकेन भागे लब्ध: १ एक: प्रथमपंक्तौ परिवर्तोऽथ एतानेव परिवर्त्तान् प्रकारांतरेणानयति पुव्वगण भंगसंखा, अहवा उत्तरगणंमि परिवहो । निय २ संखा निय २ गणअंतं के ण भत्तव्वा ॥१०॥ व्याख्या-अथवा शब्द प्रकारांतरेण पूर्वगणस्य या भंगसंख्या ‘एगस्स एग भंगो' इत्यादिका सैवोत्तरगणे परिवर्तस्सु तुल्य इत्यर्थः, तथाहि-एककरूपस्य पूर्वगणस्य या भंगसंख्या एकरूपा, सैवोत्तरगणे द्विकरुपे परिवर्त: तथा द्विकगणस्य भंग संख्या द्विकरुपा, उत्तरगणे त्रिकरुपे परिवर्तोऽपि द्वयरुप: तथा त्रिकगणे भंगा षट्,तत श्चतुर्थगणे परिवर्तोऽपि Page #40 -------------------------------------------------------------------------- ________________ षट्करुपः, तथा चतुर्थगणे भंगा २४ पंचमगणे परिवर्त्तोऽपि २४ रुप:, एवमग्रतोऽपि ज्ञेयं, अथोत्तरार्द्धेन परिवर्त्तानयने तृतीयं प्रकारमाह; 'निय' २ इत। अथवा निज २ गणस्य भंगसंख्या निजनिजेन गणस्यांत्यांकेन भक्ता परिवर्त्तः स्यात्, तथाहितथाहि - एककगणस्य संख्या भंगसंखकरुपा सांडत्यांकेनात्रैककरुपेण भक्ता लब्ध एकोऽयमाद्यपंक्तौ तथा द्विकगणे भंगसंख्याद्वयरुपा सा द्विकगणस्यांत्याकेन द्विकरुपेण भक्ता लब्ध एकोऽत्रापि परिवर्त्तो एक एव तथा त्रिकगणे भंगसंख्या षट् स्वरुपा सा त्रिकगणस्यांकेन त्रिक त्रिकरुपेण भक्ता लब्धौ द्वौ त्रिकगणे परिवर्त्तः । तथा चतुर्थगणे भंगसंख्या २४ रुपा सांत्यांकेन चतुष्करुपेण भक्ता लब्धा: षट् अत्रायं परिवर्त्तः एवमग्रतोऽपि ज्ञेयं । अथैतावनेव परिवर्त्तान् पूर्व्वानुपूर्व्या गाथाबन्धेनाह ङ्ग १ ग २ दु ३ छ ४ चउवीसं ५ वीसुत्तरसयं च ६ । सत्तसयवीसा७ पणसहसा, चालीसा८ चत्तसहस्सातिसयवीसा ९ ॥ ११ ॥ - स्पष्टा इयं परिवर्त्तस्थापना । अथ परिवर्तैः । १. २ ३ ४ ५ ६ ७ ९ HHHH.......... १ १ २ ६ २४ १२० ७२० ५०४० | ४०३२० प्रस्तुतं प्रस्तारयुक्तिं गाथाद्वयेनाह परिवहं कपमाणा, अहो २ अंतिमाड़पंतीसु । अंतिम पमिइ अंका, ठविज्ज वज्जिअ समयभेयं ॥ १२ ॥ ૨૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ " जा सयलभंगसंखा, नवरं पंतीसु दोसु पढमासु । कमउकमओ दुन्हवि से से अंके ठविजासु ॥ १३ ॥ व्याख्या-स्वस्वपरिवत्तांकप्रमाणास्तत् संख्यास्तु अल्पवारान् पश्चानुपूर्व्याऽत्यादिषु पंक्तिष्वंत्यप्रभृतीनंकानऽधोऽधः स्थापयेत् समयभेदं वर्जयित्वा सकलभंगसंख्यापूर्त्तिं यावत् नवरं प्रथमपंक्तिद्वये प्रथमद्वितीयपंक्त्योरित्यर्थः शेष अंकद्वयं क्रमोत्क्रमाभ्यां स्थाप्यं, पंचपदानाश्रित्य भावना यथा अत्रांत्यापंक्ति: पंचमी तस्यां च चतुर्विंशतिरुप: परिवर्त्तीक: ततश्चतुर्विंशति वारानंत्योऽक पंचकरुपः स्थाप्यः, ततश्चतुष्कत्रिकद्विकैककाः क्रमेण चतुर्विंशति चतुर्विंशतिवारानऽधोऽधः स्थाप्याः, यावज्जाता सकलभंगसंख्या विंशत्युत्तरशतरुपा संपूर्णा, तत: चतुर्थपंक्तौ षट्करुपः परिवर्त्तीक समयभेदकारिणमंत्यमपि पंचकं मुक्त्वा चतुष्कत्रिकद्विकैककाः षट् वारान् स्थाप्या:, ततः षटवारान् पंचक: स्थाप्यः ततः समयभेदकरं चतुष्कं मुक्तवा त्रिकद्विकैककाः षट् षट् संख्यान् वारान् स्थाप्याः, ततः समयभेदकरं त्रिकं मुक्त्वा पंचकयतुष्कट्टिकैकाः षट् २ संख्याः स्थाप्याः, ततः समयभेदकं द्विकं मुक्त्वा पंचकचतुष्कत्रिकैककाः षट् २ संख्या: स्थाप्या:, तत: समयभेदकरमेककं त्यक्त्वा पंचकचतुष्कत्रिकद्धिकाः षट् षट् संख्या स्थाप्या:, जाता चतुर्थपंक्ति: संपूर्णाः, अथ तृतीय पंक्तौ द्विकरुपः परिवर्तांक : तत: पंचकं चतुष्कं समयभेदकरं मुक्त्वा त्रिकद्विकैकका द्धि र्जे स्थाप्या:, ततः पंचकं त्रिकं च मुक्त्वा चतुष्कद्विकैककाः द्विर्द्धिः स्थाप्यः ततश्चतुष्कत्रिकैककाः ततश्चतुष्कत्रिकद्विका: ततस्त्रिकद्विकैकका: तत: पंचकद्विकैककाः तत: पंचकत्रिकद्विका: एवमंत्यादयोऽका: समयभेदकरानंकान् मुक्त्वा द्विर्द्धिः स्थाप्याः तावत् यावत् संपूर्णा तृतीया पंक्ति: स्यात् आदिपंक्तिद्धये च शेषावंकौ पूर्वभंगे क्रमात् द्वितीय भंगे तु क्रमात् स्थाप्यौ यावत् द्वेऽपि पंक्ती संपूर्णे स्याताम्, अथ समयभेदस्वरुपम् प्राह Sas A Page #42 -------------------------------------------------------------------------- ________________ ... जंमि य निखित्ते, खलु सो चेव हविज अंकविन्नासो। सो होइ समयभेओ, वजे यवो पयत्तेण ॥१४॥ स्पष्टा । अथ नष्टानयने करणमाहनळूको भाइजइ, परिवठू हिं इहंति माईहिं। लद्धा अंताइगया, तयग्गिमं जाण नळंतु ॥१५॥ इगसे से से संका ठाविज कमेण सुन्न। से संमि लद्धं करु, इगहीणं उक्कमओ ठवसु सेसंके ॥१६॥ युग्मम् । व्याख्या-नष्टांको नष्टस्वरुपस्य संख्यांकः सोऽत्यादिभिः परिवर्तीकै भज्यते यल्लभ्यते तदंकसंख्या अंत्यादयोऽकागता ज्ञेया: कोऽर्थ: नष्टरुपत: पूर्वं तावत् संख्या अंत्यादयोऽकास्तस्यां पंक्तौ परिवर्तीक संख्यवारान् स्थित्वा तत उच्छिता इत्यर्थ: ततस्तेभ्यः . पश्चानुपूर्व्या यदवेतनमंकरुपं तन्नष्टं ज्ञेयं, कोऽर्थः तन्नष्टकथने तत्र २ पंक्तौ लेख्यमित्यर्थः एवं क्रियमाणे यद्येक: शेष: स्यात्तदा शेषरुपाणि लिखितरुपादवशिष्टानि क्रमेण स्थाप्यानि प्रथमादिपंक्तिषु लेख्यानीत्यर्थः तथा यदि शून्यं शेषम् स्यात्तदा लब्धांक एकेन हीन: कार्य: तत: एकहीनलब्धांकसंख्या अंत्यादयोऽकास्तस्यां पंक्तौ गता ज्ञेया: पूर्वस्थापिता संप्रति उच्छिता इत्यर्थः तेभ्य: पश्चानुपूर्व्याऽग्रेतनं नष्टं रुपं ज्ञेयं इति प्राग्वत् लिखितनष्टरुपेभ्य: शेषाउँका प्रथमादिपंक्तिषु क्रमेण लेख्याः। अत्र पंचपदीमाश्रित्योदाहरणं यथा त्रिशत्तमं रुपम् नष्टं तत्कीदृशम्? इति केनापि पृष्टं ततोऽत्र त्रिंशदंत्यपरिवर्तेन चतुर्विशतिरुपेण भज्यते लट एक: शेषा: षट् ततोऽत्र पंचमपंक्तौ पंचकरुपमेकं रूपं गतं कोऽर्थः चतुर्विंशतिवारान् स्थित्वा संप्रति पंक्ति उच्छितभित्यर्थः तस्माच्च पश्चानुपूर्व्याऽग्रेतनं चतुष्कं रुपं नष्टं ज्ञेयं संप्रति परिवर्त्तते इत्यर्थः अतचतुष्को नष्टस्थाने पंचमपंक्तौ स्थाप्य: तथा शेषषट्कस्य चतुर्थपंक्तिसत्केन Page #43 -------------------------------------------------------------------------- ________________ षट्कपरिवर्तन भागे लब्ध एक: शेषस्थाने शून्यं ततो लब्धं एकं हीनं क्रियते जातं लब्धस्थानेऽपि शून्यं ततश्चतुर्थपंक्त, प्येकमपि रुपं गतं नास्ति ततोऽत्यमेवपदं पंचकरुपं नष्टं क्षेयं शेषाउँका एकदिकत्रिकानुक्रमेण स्थाप्या: यथा ३२१५४ इदं त्रिशत्तमं रुपं ज्ञेयं। ___अथ द्वितीयमुदाहरणं यथा चतुर्विंशतितम रुपं नष्टं तत्कीदृशमिति पृष्टे चतुर्विंशतरंत्य परिवर्तन २४ रुपेण भागे लब्ध एक: शेषं स्थाने शून्यं तत: पूर्वोक्तयुक्त्या शून्यशेषत्वात् लब्धमेकहीनं क्रियते जातं लब्धस्थानेऽपि शून्यं तत: पंचमपंक्तावद्याप्येकमपि रुपं गतं नास्ति ततोऽत्य एव पंचकरुपोऽकं स्थाप्यः शेषा अंका एकद्धिकत्रिकचतुष्कानुक्रमात् स्थाप्या यथा ४३२१५ इदं चतुर्विंशतितमं रुपं। तृतीयमुदाहरणं यथा सप्तनवतितमं रुपं नष्टं तत: सप्तनवतेरंत्य परिवर्तन २४ रुपेण भागे लब्धाश्चत्वारः शेष एकोऽत: पंचमपंक्तावत्यादयश्चत्वारोऽकागता ज्ञेया: तेभ्योऽयेतन एकको नष्टस्थाने लेख्य: एकशेषत्वात् शेषा अंका क्रमाल्लेख्या: यथा २३४५१ इदं सप्तनवतितमम्। .. अथ चतुर्थमुदाहरणं यथा पंचाशत्तमं रुपं नष्टं तत: पंचाशतोऽत्यपरिवर्तन २४ रुपेण भागे लब्धौ धौ ततोऽत्यपंक्ता वंत्यादाराभ्य द्वावंकौ गतौ तद्ग्रेतनस्त्रिको नष्ट: स्थाने लेख्य: तथा शेषस्य द्धिकस्य चतुर्थपंक्तिपरिवर्तेन षट्करुपेण भागे किमपिन लभ्यते ततोऽत्र चतुर्थपंक्तौ एकमपि रुपं गतं नास्ति अतोऽत्यपंचक एव नष्टस्थाने लेख्य: तत: तृतीयपंक्तौ शेषस्य द्विकस्य परिवर्तेन द्वयरुपेण भागे लब्ध एक शेषं शून्यं ततो लब्धमेकहीनं क्रियते जातं लब्धस्थानेऽपि शून्यं अतस्तृतीयपंक्तावेकमपि रुपं गतं नास्ति तत: पंचकस्य चतुर्थपंक्तौ स्थापितत्वेन पुन: स्थापने समयभेद: स्यादिति तं मुक्त्वाऽत्योंकश्चतुष्क एव स्थाप्य: शेषौ २१ रुपावुत्क्रमेण स्थाप्यौ यथा २१४५३ इदं MAHAKAKAR HAMAARAKS Page #44 -------------------------------------------------------------------------- ________________ पंचाशत्तमं रुपं। पंचममुदाहरणं यथा पंचषष्टितमं रुपं नष्टं तत: पंचषष्टेरंत्यपरिवर्तेन २४ रूपेण भागे लब्धौ धौ तत: पंचकचतुष्करुपौ द्वौ अंकौ गतौ ताभ्यामग्रेतनस्त्रिको नष्टस्थाने लेख्यः शेषाणां सप्तदशानां चतुर्थपंक्तिपरिवर्तेन भागे लब्धौ द्वौ ततः पंचकचतुष्करुपावंसकौ गतौ तदनेतनस्त्रिकाच स्थाप्यते तदा समयभेद स्यादिति तं मुक्त्वा द्विक स्थाप्य: शेषाणाम् तृतीयपंक्तिपरिवर्तन भागे लब्धौ धौ शेष: एकोऽत्रापि पंचकचतुष्कौ द्वौ गतौ तदनेतनयो स्त्रिकद्धिकयो: स्थापने समयभेद इति तौ त्यक्त्वा एकक: स्थाप्य:, एकशेषत्वात् शेषौ द्वौ अंको क्रमेण स्थाप्यौ यथा ४५१२३ इदं पंचषष्टितमं रुपं। षष्ठमुदाहरणं यथा सप्तमं रुपं नष्टं तत्र सप्तानामंत्यः परिवर्तेन चतुर्विंशत्या भागो नाप्यते ततो त्रैकमपिरुपं गतं नास्ति इति पंचक एव स्थाप्यः अथ सप्तानां चतुर्थपंक्तिपरिवर्तेन षट्करूपेण भागे लब्ध: एक शेषश्चैक: तत: एकोऽत्योंऽकोऽत्र गत: 'नछुदिठविहाणे' त्यादि वक्ष्यमाणगाथया वर्जितत्वात् पंचमपंक्तिस्थित: पंचको गतो मध्ये न गण्यते ऽत्यांकोऽत्र चतुष्करूप एव गत तद्नेतनस्त्रिकश्च नष्टस्थाने लेख्य: एकशेषत्वात् शेषा: अंका: क्रमेण लेख्या: यथा १२४३५। ___अथ सप्तममुदाहरणं तत्र एकचत्वारिंशत्तमरूपंनष्टं एकचत्वारिंशतोऽत्य परिवर्तन भागे लब्ध एक: तत: एकोऽत्योंऽक: पंचको गत: तदनेतनचतुष्को नष्टस्थाने लेख्य: ततश्चतुर्थपंक्तिपरिवर्तन ६ रूपेण शेषसप्तदशानां भागे लब्धौ द्रौ नदिठे' त्यादि गाथया वर्जितत्वात् चतुष्कं टालयित्वा शेषावंत्यादारभ्य द्वावंको पंचकत्रिकरूपौ गतौ ततस्तद्ग्रेतनो द्विकश्चतुर्थपंक्तौ लेख्य: तथा शेषाणां पंचानां तृतीयपंक्तिपरिवर्ते २ रूपेण भागे लब्धौ धौ अत्रापि न दिढे 'त्यादि गाथारीत्या टालयित्वा चतुष्कं, शेषौ द्वौ अंको Page #45 -------------------------------------------------------------------------- ________________ पंचकत्रिकौ गतौ तद्ग्रेतनो द्विको नष्टः स्थाने लेख्यते परमेवं समयभेद: स्यादिति तं मुक्त्वा तृतीय पंक्तौ तदनेतन एकको लिख्यते एकशेषत्वात् शेषावंकौ त्रिकपंचकौ क्रमेण लेख्यौ यथा ३५१२४ इदं एक चत्वारिंशत्तमं रुपम् एवं सर्वोदाहरणेषु ज्ञेयं। अथोदिष्टानयने करणमाहअंता इग य अंका, निय२ परिवट्ट ताडि या सव्वे । उद्दि भंगसंखा, इगेण सहिया मुणेयव्वा ॥१७॥ व्याख्या-यावंतोऽका: सर्वपंक्तिष्वंत्यादयो गताः स्युः कोऽर्थः, स्वस्वपरिवर्तीकसंख्यावारान् वर्तित्वोत्थिता: स्यु: तेऽका: स्व २ परिवर्तेस्ताडिता: गुणिता: पश्चादेकयुता उद्दिष्ट भंगस्य संख्या स्यात्। उदाहरणं यथा २३४५१, इदं कतिधम् रूपमितिके नाऽपि पृष्टं; अत्रांत्यपंक्तौ द्रष्ट एक क: अतोऽत्यादयः पश्चानुपूर्त्या पंचकचतुष्कत्रिकद्धिकरूपाश्चत्वारोऽका मता:, ततश्चत्वार: पंचमपंक्तिपरिवर्तेन २४ रूपेण गुणिता जाता षण्णवतिः, तथा चतुर्थपंक्तौ द्रष्ट पंचकोऽतोऽत्र गतांकाभाव: तृतीयपंक्तौ द्रष्टचतुष्कः, अत्र पंचको गत: स्यात् परं 'नछु दिठे' त्यादि गाथया वर्जितत्वात् तद् गतमध्ये न गण्यते, तेनाऽत्राऽपि गतांकाभावः, एवं द्वितीयपंक्तौ पंचकचतुष्को प्रथमपंक्तौ च पंचकचतुष्कत्रिकागता: स्युः परं वर्जितत्वेन गतांकेषु न गण्यते, अतस्तत्रापि गतांकाभावः, ततः षण्णवतिरेकयुता जीता सप्तनवतिः इदं सप्तनवतितमं रुपं तथा ३२१५४. इदं कतिधमिति पृष्टे, अत्रांऽत्यपंक्तौ द्रष्टः चतुष्कः ततः एकः पंचकरुपोंऽको गतः तत: एकश्चतुर्विंशत्या परिवर्तेन गुण्यते जाता: २४, चतुर्थपंक्तौ पंचकस्य द्रष्टत्वात् गर्तोकः कोऽपि नास्ति तृतीयपंक्तौ द्रष्ट: एकक: 'नछु दिठे' त्यादि गाथोदितत्वात् Page #46 -------------------------------------------------------------------------- ________________ पंचकचतुष्को गतांकमध्ये न गण्येते, ततस्त्रिकद्विकरूपौ द्वावेवगतौ द्वौ च स्वपरिवर्तेनद्धिकरुपेण गुणिता जाताश्चत्वारः पूर्वं चतुर्विशतिमध्ये क्षिप्ता जाता २८॥ द्वितीयपंक्तौ द्रष्टो द्विकोऽत्रापि पंचकचतुष्कयो: प्राग्वत् वर्जितत्वात् एक एव त्रिकरुपोऽको गत: स्वस्वपरिवर्तेनैकरुपेण गुणितो जाता एक एव पूर्वाष्टाविंशतिमध्ये क्षिप्त: जाता एकोनत्रिंशत् प्रथमपंक्तौ तु प्राग्वत् पंचकचतुष्कयोर्जितत्वेन गतोऽक: कोऽपि नास्ति, सर्वमीलने एकोनत्रिंशदेकेनयुतात्रिंशत् तत: इदं त्रिंशत्तम रुपं तथा २३४१५। अयं कतिथोभंग इति-केनापि पृष्टं, अत्रांत्यपंक्तौ पंचकस्य द्रष्टत्वात् न कोऽपि गतोऽक: चतुर्थपंक्तौ प्राक्तनरीत्या पंचकस्य वर्जितत्वाचतुष्कत्रिकद्धिकरुपास्त्रयोऽकागतास्ततस्त्रयः स्वपरिवर्तेन ६ रुपेण गुणिता जाता १८ तृतीयपंक्तौ पंचकस्य वर्जितत्वात् गतोऽको नास्ति एवं द्वितीयप्रथमपंक्त्योरपि ततोऽष्टादश एकयुता जाता १९, अयं एकोनविंशो भंग: तथा २१४५३, अयं कतिथ इति पृष्टे अत्रांत्यपंक्तौत्रिकस्य द्रष्टत्वात् पंचकचतुष्करुपौ द्वौ अंकौ गतौ ततो दौ स्वपरिवर्तेन २४ रुपेण गुणितौ जाता: ४८ चतुर्थपंक्तौ पंचकस्य द्रष्टत्वेन गतोऽको नास्ति, तृतीयपंक्तावपि पंचकस्य प्रोक्तरीत्या वर्जितत्वान्नेकोऽपि गतोऽक द्वितीयपंक्तौ पंचकचतुष्कत्रिकाणामपोदितत्वात् द्विकरुपएक एव मतोंक: स एकेन गुणितोजात: एक एव ४८ मध्य क्षिप्तो जात: एकोनपंचाशदेकयुता जाता पस्चाशत् अयं पंचाशत्तमो भंग इति वाच्यं, एवं सर्वत्र ज्ञेयं । गतांकगणनेऽपवादमाहनठु दिविहाणे, जे अंका अंतमाई पंतीसु । पुग्विं ठविया नहि ते, गयंकगणणे गणिति ॥१८॥ व्याख्या-नष्टोद्दिष्टविद्यौ येऽका पश्चानुपूर्व्याऽत्यादिषु पंक्तिषु पूर्वं स्थापिता भवंति, HAMARA 31 M INS Page #47 -------------------------------------------------------------------------- ________________ ते गतांकसंख्यायां क्रियमाणायां न गण्यते । अंत्यादारभ्यांक-क्रमायाताऽपि टाल्यंते ते हि अंत्यादिपंक्तिषु स्थितत्वेनापरपंक्तिषु अद्यापि नाधिकृता अतस्तान् टालयित्वा गतांकानां संख्या: कार्येत्यर्थ: भावना नष्टोद्दिष्टोदाहरणेषु कृता। अथ कोष्टकप्रकारेण ‘नष्टोद्दिष्टे' आनिनीषु: पूर्व कोष्टकस्थापनामाहपढमाए इगुकोठो उड्डअहो आययासु पंतीसु । एगेगवड्डमाणा, कोठा सेसासु सव्वासु ॥१९॥ व्याख्या-इहोवधि आयता: कोष्टकपंक्तयो रेखाभि: क्रियन्ते तत्र प्रथमपंक्तौ एक एव कोष्टक: शेषपंक्तिषु पूर्व २ पंक्तित उत्तरोत्तरपंक्तिष्वधस्तात् संख्ययैककवर्द्धमानां कोष्टका: कार्याः। अथ कोष्टकेष्वंकस्थापनामाहइगु आइम पंतीए, सुन्ना अन्ना सुआइ कोठे सु । परिवट्टा बीएसु, दुगाइ गुणियाय सेसेसु ॥२०॥ व्याख्या-आदिमपंक्ती प्रथमकोष्टके एकक एव स्थाप्य:, अन्यासुद्वीतीयादिपंक्तिष्वाद्य कोष्टकेषु शून्यान्येव स्थाप्यानि, द्वितीयेषु कोष्टकेषु परिवर्तीका: स्थाप्याः, तथा तृतीयकोष्टकेषु त एव द्विगुणा: चतुर्थे कोष्टकेषु त एव त्रिगुणा: पंचमेषु चतुर्गुणा: षष्टेषु पंचगुणा: सप्तमे, षड्गुणा: अष्टमे सप्तगुणा: नवमकोष्टकेऽष्टगुणा: कोष्टकपंक्तिस्थापनायंत्रकं यथा अथ नष्टोद्दिष्टविद्यौ कोष्टकेष्वंकगुणनरीतिमाहपुवठियं के मुत्तुं, गणियव्वा अंतिमाइपंतिसु । तुठाओ उवरिमाओ, आई काऊण लहु अंकं ॥२१॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ..अहवा जिठं अंकं, आई काऊण मुत्तु ठवियं के। पंतिसु अंतिमाइसु, हिटिमकोठाउ गणियव्वं ॥२२॥ व्याख्या-यथा प्राक् नष्टोद्दिष्टविधौ पश्चानुपूर्व्याऽत्यादिपंक्तिषु येऽका: पूर्व स्थापिता: स्युस्ते गतांके षु न गण्यन्ते, तथा ऽत्राऽपि तान्मुक्त्वा लघु लघुमंकमादौ कृत्वोपरितनकोष्टकाद् गणनीयम् पश्चानुपूर्व्या नवाऽष्टसप्तषट्पंचचतुरादिभिरकै: कोष्टका अंकनीया इत्यर्थः, अथवा ज्येष्टमंकमादिकृत्वाऽधस्तन कोष्टकाद् गणनीयं पूर्व्यानुपूर्व्या एकद्वित्रिचतु:पंचादिभिरकै: कोष्टका अंकनीया इत्यर्थ: नष्टाद्यानयनेऽयमर्थ: स्यष्टो भावी। अथ नष्टानयनमाहपइपंती एग कोठय, अंकगाहणेण जेहिं जेहिं सिया। मूलगंकजुएहिं, नळू को ते सुखविअक्खे ॥२३॥ अक्ख ठाणसमाइं, पंतीसु तासु नठुरुवाई। ने आई सुन्न कोठय, संखा सरिसाइं से सासु ॥२४॥ ७२० . ५०४० १४४० १००८० १५१२० २८८० २०१६० ३६०० | २५२०० ४३२० ३०२४० ३५२८० ४०३२० ८०६४० १२०९६० १६१२८० २०१६०० २४१९२० २८२२४० ३२२५६० Page #49 -------------------------------------------------------------------------- ________________ युम्मव्याख्या-इह प्रतिपंक्ति सत्कैकक एव कोष्टकांको ग्राह्य: ततो यैर्यैः कोष्टकाकै: परिवर्तसत्कै र्मूलपंक्तिसत्कै कयुतैनष्टांको नष्टभंगस्य संख्या स्यात् तेषु तेषु कोष्टकेष्वभिज्ञानार्थं हे शिष्य त्वं अक्षान् क्षिप स्थापय॥२३॥ अथ द्वितीयगाथार्थ: कथ्यते अक्षस्थानानि अक्षकान्ता: कोष्टका: तै: समानिसंख्यया तुख्यानि कोऽर्थ: अक्षा क्रान्त कोष्टकानां प्रथमो द्वितीयतृतीयश्चतुर्थ:पंचम इत्यादि रुपाया संख्या तासु पंक्तिषु नष्टरुपाणामपि सैव संख्या ज्ञेया। यावंतिथोऽक्षाक्रांत: कोष्टकस्तावंतिथं नष्टं रुपमित्यर्थ: शेषा: स्व अक्षानाक्रांतपंक्तिषु शून्यकोष्टक संख्या तुल्यानि नष्टरूपाणि लेख्यानि, उदाहरणं यथा त्रिंशत्तमो भंगो नष्टः सः कीद्दश इति केनाऽपि पृष्टं तत: पंचपदकोष्टकयंत्रके पंचमपंक्तिस्थ २४ तृतीयपंक्तिस्थ: ४ द्वितीयपंक्तिस्थ: १ अकै र्जाता २९ मूलपंक्तिस्थ १ युतत्वेन ३० नष्टभंगस्य संख्या ततो भिज्ञानार्थमेतेषु कोष्टके ऽक्षा: क्षिप्ता: तत: पंचमपंक्ती सर्वलघु पंचमादिकृत्वा पश्चानुपूर्व्या पंचम चतुर्थ इत्यादिगुणनेऽक्षाक्रांतकोष्टके स्थितश्चतुष्कः, तत: पंचमपंक्तौ नष्टस्थाने चतुष्को लेख्य: चतुर्थपंक्तिरक्षैनाक्रांताऽत: सर्वलधुपंचकमादिं कृत्वा गुणने शून्यकोष्टके स्थित: पंचक एव चतुर्थपंक्तौ नष्टस्थाने लेख्य: तथा तृतीयपंक्तौ पंचक चतुष्कौ लघू अपि पूर्वं स्थापितत्वेन मुक्त्वा शेषं त्रिकमेवलधुमादिं कुत्वा गणनेऽक्षाक्रान्त कोष्टके स्थित एककोऽत: स एव तृतीयपंक्तौ नष्टस्थाने स्थाप्य: तथा द्वितीयपंक्तौ प्राग्वत् पंचकचतुष्कौ पूर्वं स्थितौ विमुच्य लघु त्रिकमादिं कृत्वा गुणनेऽक्षाकान्त कोष्टके स्थितस्त्रिक: स एवाद्यपंक्तौ नष्टो ज्ञेयः इति जातो त्रिंशत्तमो भगः ३२१५४ एवं ज्येष्टज्येष्टमंकमादिं कृत्वाऽधस्तनकोष्टकाद् गणनेऽपीदृशमेवेदं नष्टरुपमायाति यथांत्यपंक्तौ सर्वज्येष्टमेककमादौ कृत्वाऽधस्तन कोष्टकाद् गणनेऽक्षाकान्तस्थाने स्थितश्चतुष्कः ततः स एव तत्र नष्टो लेख्य: चतुर्थपंक्तौ पूर्वं पंचमपंक्तिस्थापितं चतुष्कं टालयित्वाऽधस्तन कोष्टकाद् सर्वज्येष्टमेकमादिं कृत्वा Page #50 -------------------------------------------------------------------------- ________________ गुणनेऽक्षाकान्तत्वाभावात् शून्यके स्थित: पंचक एव नष्टस्थाने लेख्य: तृतीयपंक्तौ प्राग्वत् ज्येष्टमप्येक पूर्वं स्थापितत्वात् टालयित्वा शेषं ज्येष्टं द्विकं आदिं कृत्वा गणनेऽक्षाक्रान्तस्थाने स्थितो द्विकः स एव तत्र लेख्य: आद्यपंक्तौ सर्वज्येष्टौ एककद्धिको पूर्व स्थापितत्वेन त्यक्त्वा ज्येष्टं द्वितीयपंक्तौ द्रष्टो द्विकोऽत्राऽपि पंचकचतुष्कयो: प्राग्वत् वर्जितत्वात् एक एव त्रिकरुपोऽको गत: स्वस्वपरिवर्तेनैकरुपेण गुणितो जाता एक एव पूर्वाष्टाविंशतिमध्ये क्षिप्त: जाता एकोनत्रिंशत् प्रथमपंक्तौ तु प्राग्वत् पंचकचतुष्कयोर्वर्जितत्वेन गतोऽकः। अथोद्देष्टकरणमाहउद्दिठभंग अंकप्पमाणकोठे सु संति जे अंका। उद्दिठभंगसंखा, मिलिएहिं तेहिं कायव्वा ॥२५॥ व्याख्या-उद्दिष्टो यो भंगस्तस्य येउँका नमस्कार पदाभिज्ञानरूपा एकं द्वित्रिचतुरादिकास्तत्प्रमाणास्तत्संख्यास्तावतिथा इत्यर्थः। ये कोष्टास्तेषु ये ऽका:परिवर्तीकास्संति, तैस्सवेरेकत्रमीलितैरुद्दिष्ट भंगस्य संख्या स्यात्, उदाहरणं यथा ३२४१५ अयं कतिथो भंग इति पृष्टं केनचित् अत्र पंचमपंक्तौ द्रष्टः पंचक: सर्वलघु पंचकमादौ दत्वोपरितनकोष्टकाद् गणने शून्यकोष्टे स्थित: पंचकस्ततोऽत्र न किंचिल्लज्यते चतुर्थपंक्तौ द्रष्ट एकक: पूर्व पंचमपंचकं लधुक्रमागतमपि त्यक्त्वा चतुष्कं लघुमादौ दत्वा गणने एकाक्रान्तकोष्टकसत्का लब्धा: १८ तृतीयपंक्तौ द्रष्टचतुष्क: प्राग्वत् पंचकं त्यक्त्वा लघु चतुष्कमादौ दत्वा गणने चतुष्काक्रान्तकोष्टकसत्कं लब्धं शून्यं द्वितीयपंक्तौ द्रष्टो द्विक: तत: प्रोक्तरीत्या पंचकचतुष्कौ लघू अपि त्यक्त्वा लघु त्रिकमादौ दत्वा गणने त्रिकाक्रान्तकोष्टे लब्ध एकक: आद्यपंक्तौ द्रष्ट त्रिक: तत: प्राम्वत् पंचकचतुष्को मुक्तवा त्रिकमादौ दत्वा गणने त्रिकालान्ते कोष्टे लब्ध एककः सर्वलब्धांकमीलने जाता Page #51 -------------------------------------------------------------------------- ________________ २० ततोऽयं विंशतितमो भंग: ज्येष्टं ज्येष्टमंकमादौ कृत्वाऽधस्तनकोष्टकाद् गणनेऽप्यायमेव संख्या यथा पंचमपंक्तौ द्रष्ट: पंचक: तत: सर्वज्येष्टमेककमादौ कृत्वाऽधस्तनकोष्टकाद् गणने पंचकाक्रान्तकोष्टके लब्धं शून्यं चतुर्थपंक्तौ द्रष्ट: एकक: तं ज्येष्टत्वादादौ त्यक्त्वाऽधस्तनकोष्टकाद् गणने लब्धा एककाक्रांतकोष्टकेऽष्टादश: तृतीयपंक्तौ द्रष्टश्चतुष्क: सर्वज्येष्टमप्येककं पूर्वस्थितत्वेन मुक्तवा ज्येष्टं द्विकमादौ दत्वाऽधस्तनकोष्टकाद् गणने चतुष्काळांतकोष्टके लब्धं शून्यं द्वितीयपंक्तौ द्रष्टो द्विकोऽत्रापि प्रोक्तरीत्या ज्येष्टमेककं मुक्तवा द्विकं ज्येष्टमादौ दत्वा गणने द्विकाक्रान्तकोष्टे लब्ध: एक आद्यपंक्तौ ज्येष्टौ एककद्धिको मुक्त्वा त्रिकज्येष्टमादौ दत्वा गणने त्रिकाळांतकोष्टे लब्ध एक: लब्धांकमीलने जाता विंशतिः। द्वितीयमुदाहरणं यथा ५४३२१, अयं कतिथ इति पृष्टे अंत्यपंक्तौ द्रष्ट एक: सर्वलघु पंचकमादौ दत्वोपरितनकोष्टकाद् गणने एकाक्रान्तकोष्टे लब्धाः ,षण्णवति: चतुर्थपंक्ती दृष्टो द्विक: प्राग्वद् गणने द्विकाक्रांतकोष्टे लब्धा अष्टादश तृतीयपंक्तौ दृष्टस्त्रिक प्राग्वद्गणने द्विकाक्रांतकोष्टे लब्धाश्चत्वार: द्वितीयपंक्तौ द्रष्टश्चतुष्क: प्राम्वत् गणने चतुष्काक्रान्तस्थाने लब्ध एक: आद्यपंक्तौ द्रष्टपंचक: प्राग्वत् गणने पंचकाक्रांतकोष्टे लब्ध एक: सर्वलब्धमीलने जातं विंशत्युत्तरशतं ततो विंशत्युत्तरशतसंख्योऽयं भंग इतवाच्यं एवं ज्ये A टमंकमादौ दत्वाऽधस्तनकोष्टेभ्यो गणनेऽप्ययमेव संख्या यताऽत्यपंक्तौ द्रष्ट एक सर्वज्ये A टं तं आदौ दत्वा गणने एकाक्रान्तो कोष्टे लब्धा: १६ चतुर्थपंक्तौ पूर्वं स्थितत्वेन ज्ये A टमेककं मुक्त्वा दिकं ज्येष्टं आदौ दत्वा प्राग्वत् गणने द्विकाकांतकोष्टे लब्धा: १८ एवं तृतीयपंक्तौ पूर्वस्थितावेकद्धिकौ मुक्त्वा त्रिकमादौ दत्वा गणने तदाक्रान्तकोष्टे लब्धाः ४ द्वितीयपंक्तावेकद्धिकत्रिकान् ज्येष्टानपि पूर्वं स्थितत्वेन मुक्त्वा शेषं ज्येष्टं चतुष्कमादौ 3 H RAM Page #52 -------------------------------------------------------------------------- ________________ दत्वा गणने लब्धः एकः सर्वलधिमीलने जातं निंशत्युत्तरशतं ततो विंशत्युत्तरशतसंख्योऽयं भंग इतिवाच्यं एवं ज्ये ष्टमंकमादौ दत्वाऽधस्तनकोष्टेभ्यो गणनेऽप्ययमेव संख्या याताऽत्यपंक्तौ पूर्वं स्थितत्वेन ज्येष्टमेककं मुक्त्वा द्धिकं ज्येष्टं आदौ दत्वा प्राग्वात् गणने द्धिकाळातकोष्टे लब्धाः १८ एवं तृतीयपंक्तौ मुक्त्वा त्रिकमादौ दत्वा गणने तदाक्रान्तकोष्टे लब्धाः ४ द्धितीयपंक्तावेकद्धिकत्रिकान् ज्येष्टानपि पूर्व स्थितत्वेन मुकत्वा शेषं ज्येष्टं चतुष्कमादौ दत्वा गणने लब्धः एकः एवमाद्यपंक्ती पंचकाक्रांतस्थाने लब्ध एक: सर्वमीलने जातं १२० _____ अथ तृतीयमुदाहरणं १२३४५ अयं कतिथ इति पृष्टे सर्वलब्धं पंचकमादौ दत्वोपरितनको ष्टकाद् गणने पंचकाक्रातस्थाने लब्धं शून्यं एवं चतुर्थपंक्तौ पंचकम् पूर्वस्थितं मुक्तवा चतुष्कमादौ दत्वा गणने चतुष्काक्रान्तस्थाने लब्धं शून्यं तृतीयां प्रोक्तरीत्या त्रिकमादौ दत्वा गणने लब्धं शून्यं एवं द्वितीयामपि आद्यपंक्तौ शेषमेककमादौ दत्वा गणने एकाक्रान्तकोष्टे लब्ध एक: तत: प्रथमोऽयं भंग: एवमधस्तनकोष्टकाद् गणने यथा ज्येष्टमेककमादौ दत्वाऽधस्तनकोष्टकाद् गणनेऽत्यपंक्तौ पंचकाक्रांतकोष्टे चतुर्थपंक्ती चतुष्काक्रान्तकोष्टे तृतीयपंक्तौ त्रिकाक्रान्तकोष्टे द्वितीयपंक्तौ द्विकाक्रान्ते च कोष्ट लब्धानि शून्यानि आद्यपंक्तौ लब्ध एक: तत: प्रथमोऽयं भंग: एवं सर्वत्र ज्ञेयं । अत्रानुपूर्वीभंगगुणनमाहात्म्यमाहइअ अणुपुन्विप्पमुहे भंगे सम्मं विआणिउं जोउ। भावेण गुणइनिच्चं सो सिद्धिसुहाई पावेई ॥२६॥ जं छम्मासिय वरसिय, तवेण तिव्वेण मिद्द(ज्झ)ए पावं । नमुक्कार अणणु पुव्वी, गुणणे तयं खणद्धे ण ॥२७॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ जो गुणइ अणणुपुन्वि, भंगे सयले विसावहाणमओ। द्रढरोसवेरिएहिं वधो वि समुच्चए सिग्धं ॥२८॥ एएहिं अमिमंतियवासेणं, सिरसि खित्तमित्तेण । साइणिभुअप्पमुहा, नासंति खणेण सव्वगहा ॥२९॥ अलेविअ उवसग्गा, रायाइ भयाइं कुट्ठरोगाय । नवपय. अणाणुपुव्वी, गुणने जति उवसामं ॥३०॥ तवगच्छ मंडणाणं सीसो, सिरिसोमसुंदरगुरुणं । परमपयसंपयत्थी जंपइनवपयथयं एयं ॥३१॥ पंचनमुकारथयं एवं सेयं करंति संजमवि । जो जाएइ लहइ सो जिणकित्तियमहिमसिद्धि सुहं ॥३२॥ एषा सप्ताऽपि स्पष्टार्थाः एष श्रीपंचपरमेष्ठिनमस्कारमहामंत्र: सकलसमीहितार्थप्राणकल्पद्रुमाभ्यधिकमहिमा शान्तिकपौष्टिकाद्यष्टकर्मकृत् ऐहिकपारलौकिकस्वाभिमतार्थसिद्धये यथा श्रीगुर्वाम्नायं ध्यातयः। श्रीमत्तपागणनभस्तरणेविनेयः श्रीसोमसुन्दर-गुरोर्जिनकीर्ति सूरि: स्वोपज्ञपंचपरमेष्ठिमहास्तवस्य वृत्तिं व्यधाजलधि नंदमनुप्रयेव्दे॥१॥ इति श्रीजिनकीर्तिसूरिविरचितनमस्कारस्तववृत्तिः समाप्ता॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ આંeગુલાસાર BHARAT GRAPHICS : Ph. (079) 22134176, 22124723