Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Ibollebic la
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪s.
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
1999
rows
28.2
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના ભાઈશ્રી હરિચંદ મેવજીશાહનાં “અભયદાનના અનુભવો”ના ના પ્રકાશનને વાસ્તવિક રીતે પ્રસ્તાવનાની આવશ્યક્તા ન હોય. કોઈપણ વ્યક્તિનું ચરિત્ર કે, જીવનના વિશિષ્ટ બનાવે, એ તેજ તેમના જીવનની પ્રસ્તાવના કે અનુક્રમણિકા છે. છતાં લેખકે વર્ણવેલા અભયદાનના અનેક પ્રસંગની સાથે જીવદયા મંડળીની વતી હું નિમિત્ત હાઈ તેમની વિશિષ્ટતા તરફ વાંચકોનું લક્ષ ખેંચવા માટે પ્રસ્તાવના લખવા હું પ્રેરાયો છું.
ભાઈશ્રી અમરચંદ માવજી શાહ એક ધર્મપ્રિય જેને હોવા છતાં જાણ્યે અજાણ્યે તેમની અહિંસા પ્રિયતાની કસોટી, તેમણે જીવનના પ્રારંભમાં સ્વીકારેલી કરી દ્વારા થઈ, એમ કહેવું એ વાસ્તવિકતા છે. તેમના હૃદયમાં અહિંસા ઓતપ્રેત થયેલી હોઈ, તેમના કસોટી કાળમાં પણ તેમની અહિંસા પ્રિયતાએ વર્ચસ્વ મેળવ્યું. તેમની એ ભાવનાએ તેમના શેઠના માનસપર પણ અસર કરી, અને તેઓ નેકરીના સમય દરમ્યાન અભયદાનને પ્રબંધ કરી, પોતાના આત્માને બચાવી શક્યા. પરિણામે ત્યારપછી તેમના જીવનમાં અહિંસાને વધારે વિકસાવવાને સાગ તેમને પ્રાપ્ત થયે.
મુંબઈ જીવદયા મંડળીની સાથેના તેમના સંબંધ દરમ્યાન પણ તેમણે હંમેશા સિદ્ધાંતને સ્વાર્થ કરતા વધારે ઉચ્ચ માનીને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી જીવદયાને પ્રચાર અને અભયદાનના અનેક કાર્યો કર્યા છે, તે તેમની વિશેષતા છે. તેમની એ નિર્મળ અહિંસા પ્રિયતાએ તેમના આત્માને અધિક વિકસાવી ધર્મની અનેક સાધનામાં પ્રેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
A-૨
તેમણે પુસ્તકમાં વર્ણવેલ અભયદાનના અનુભવે એ તેમની મેટાઈ વધારવા કરતાં અહિંસક સમાજને પ્રેરણા આપે એ હેતુથી પ્રગટ કરવામાં આવ્યા હોય એમ હું માનું છું.
આજે જ્યારે અહિંસક સમાજમાં પણ સિધ્ધાંતની સક્રીયતામાં શિથિલતા આવતી જાય છે, ત્યારે ભાઈશ્રી અમરચંદ માવજી શાહને અભયદાનને ઇતિહાસ પ્રેરણા આપે એજ હું ઈચ્છું છું.
૧૪૯ શરાફબજાર મુંબઈ ૨ તા ૬-૪-૬૫
જયન્તિલાલ એન. માન્ડર
માનદ્દમંત્રી મુંબઈની શ્રી જીવદયા મંડળી
સ્વ. દયાલંકાર પૂજ્ય પિતાતુલ્ય શેઠ લલુભાઈ દીપચં ઝવેરી
અમરસ્મર્ણાંજલી જેણે વિતાવ્યું જીવન જગમાં, જીવદયાના કાર્યમાં જેણે વહાવ્યું દાન ઝરણું, મુક જીવ બચાવમાં. જેણે દીપાવ્યું વરતણું, એ સૂત્ર અહિંસા ધર્મનું યુગ યુગ એ “અમર” રહે, પ્રતિક લલ્લુભાઈનું.
આપને બાળ અમરચંદ
ના વંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂજ્ય પિતાશ્રી
જન્મ | સંવત ૧૯૨૮ આશ્વિન સુદી ૧૦ વિજયાદશમી પુછેગામ
સ્વર્ગવાસ સંવત ૨૦૦૩ ભાદ્રપદ વદી ૯
બીજાપુર, ( કર્ણાટક )
શાહ માવજી ગાંગજી
- પૂજ્ય પિતાશ્રી,
આપની લાગણીપ્રધાન સ્વભાવ, આપની સરળતા, આપની દુ:ખીઓ પ્રત્યેની કરુણાભાવના, ધાર્મિકવૃત્તિ, આદિ આપનાં સગુણો મારે કીંમતી વારસો છે. આપે ૫૦ વરસની ઉંમરે પહેગામમાં કાપડની દુકાન બંધ કરી મુંબઈ જઈ નોકરી કરી આખા કુટુંબને ઉગારી લીધું. મને પાલીતાણા ગુરૂકુલમાં ભણાવ્યો, મને લાઈને ચડાવ્યો. આપે ઘણા દુ:ખ સહન કર્યા - આપનાં ઉપકારનો બદલો વાળવા અસમર્થ છું. આપે છેલ્લું વૃદ્ધાવસ્થાનું જીવન ભાઇ દલીચંદનાં સાનિધ્યમાં કર્ણાટક બીજાપુરમાં સુખ શાંતિપૂર્વક વિતાવી ત્યાંજ આપ દેવગત થયા. આપના અંતિમ દર્શન સંવત ૨ ૦ ૦૩ માં બીજાપુરમાં થયા. આપનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા. આપની પુન્યસૃતિ આ બુકમાં પ્રકાશીત કરી કૃતાર્થતા અનુભવું છું.
આપના બાળ અમરચંદના વંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂજ્ય માતુશ્રી
રિજી કરી
કરી
ર
જી
જન્મ
સ્વર્ગવાસ
સંવત ૧૯૩૮ સિહોર (સૌરાષ્ટ્ર)
આશ્વિન વદી ૧૪,
સંવત ૨૦૨૦ બીજાપુર (કર્ણાટક)
અડદ દાદા
વિધિ કરી
દાદા,
ટબલબાઈ પૂજય માતુશ્રી,
આપના સાનિધ્યમાં બે માસ અમે રહ્યાં. ધર્મ આરાધના કરાવી, આપનાં દર્શન કરી કૃતાર્થ તા અનુભવી. આપના જીવનદીપ બુઝાવાની તૈયારી હતી, પરંતુ અમારી ધીરજ ખુટી અને અમો તળાજા આવ્યા. અને ૨૫ દિવસે આપ સ્વર્ગીવાસી થયા, આપને અહ૫ સમય માટે વિયાગ થયો. મારા પૂજ્ય પિતાશ્રી સંવત ૨૦૦૪નાં ભાદરવા વદી ૮નાં બીજાપુરમાં સ્વર્ગવાસી થયા. આપ પણ બીજાપુરમાં. લધુબંધુ દલીચંદના થા અ. સૌ. સુરજ લક્ષ્મીના સાનિધ્યમાં વૃદ્ધાવસ્થા શાંતિપૂર્વક વિતાવી વિદાય થયા. અખંડ બિહાળું કુટુંબ, લીલીવાડી મૂકીને ગયા. આપના આશિર્વાદથી આખું કુટુંબ સુખી છે. આપનાં પૂજ્ય આત્માને અમારી વંદના.
| આપના બાળ અમરચંદ તથા અ, સૌ. સૌભાગ્યના વંદન
Page #7
--------------------------------------------------------------------------
________________
A-૩
અમર વંદના જેના દિલમાં નિત્ય વહેતા, વા સ ત્યા મૃ ત ઝ ૨ ણું, જેનાં ઉરમાં નિત્ય વર્ષે, આ શિવ દ અ નં તા, જેની ગોદમાં લાડ કરીને, ઉ છર્યા આ નં દ ક ૨ તા, માતા તમારા ઉપકારે, સંભારતા અશ્રુ વહેતા, માતા તમારા સંસ્કાર, વા ર સો છે અ માં રે, ધ મે પંથે જીવન જીવવા, - આપને એક સહારે. ત્રાસીવરસે બીજાપુર”માં, આ ૫ સ્વર્ગે સિધાવ્યા, લીલીવાડી નિરખી નયને, સતિષ દીલમાં વહાવ્યા, દીપોત્સવીનાં મંગળ દીવસે, મૃત્યુ મહત્સવ બનાવ્યું, સંવત બે હ જા ર વી શે, સમાધી ટાણું આવ્યું. સેવા કરી દલીચંદભાઈએ, મા તુ ભક્તિ દિપા વી; સકળ કુટુંબે ભાવનાથી, ફરજ પૂર્ણ બજા વી, અંતિમ દર્શન, પર્યુષણમાં, કરી કૃ તા થૈ થ ઈ યા; વંદન કરી અમર સૌભાગ્ય, આશિષ લઈ નિકળીયા, સમતા પૂર્વક સહન કરીને, વૃ બધા વસ્થા વિ તા વી; વિયેગી “અમર કરે છે, વેદ ના શિ ૨ ન મા વી, તળાજા (સૌરાષ્ટ્ર)
આપનેમાળ દીપોત્સવીદીન સં-૨૦૨૦
અમરચંદના વંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
A-૪
બા ગયા વડિલ ભાઈશ્રી તથા ભાભીશ્રીની સેવામાં, મુ. તળાજા
બા ગયા! આજે સવારના ૭ વાગે ઘણું જ શાતા પૂર્વક પૂજ્ય માતુશ્રીને દેહ વિલય થયો ! ધણું વરસોથી સાથે જ હતા, જેથી મેહ અને માયાને અંગે ઘણું જ દુઃખ લાગ્યું. પૂજ્ય માતુશ્રીની ખેટ બહુ જ સાલે છે; દીવાનખાનું સુનકાર લાગે છે, ૨૦ વરસની જગ્યા એક દિવસમાં ખાલી ખમ થઈ ગઈ છે. તેમની દરેક વસ્તુઓને જોતાં જ સંસ્મરણ થઈ આવે છે, અને ગળે ડુમો ભરાઈ આવે છે, હૈયું કઠણ રાખવા કોશિષ કરું છું, પણ માતુશ્રીને સ્નેહ અને તેમને પ્રભાવ એવો હતો કે, વિસરાય તેમ નથી.
બહુ જ ભાસર જીવન જીવ્યા. ૮૩ વર્ષમાં કેઈએ પણ તેમનું વચન ઉથાપ્યું નથી. જીવનમાં કોઈને પણ કડવો શબ્દ કહ્યો હોય તેવું મને યાદ નથી. અત્રે ૨૦ વરસમાં કોઈપણ દિવસ આકરા થયા હોય તેવું બન્યું નથી. કેઈપણ સંજોગોમાં તેમણે કુટુંબને જે સંસ્કારે આપી અત્યારે જે આબાદી સૌ જોઈ રહ્યું છે, તે તેમને જ પ્રતાપ છે.
માતુશ્રી જતાં પુછવા ઠેકાણું ચાલ્યું ગયું, જાણે આખો યુગ બદલાયે, ૨૦૨૦ માં માતુશ્રી હતા, ૨૦૨૧ માં માતુશ્રી નથી. ગયા વરસે મારા મુખમાંથી ઉદ્ગારે નીકળી પડ્યા હતાં કે, “૨૦૨૧માં પૂજ્ય માતુશ્રી નહીં હોય” એવું જ બની ગયું છે, જેવી પ્રભુ ઈચ્છા ! હવે તે તેમની કુખને ઉજાળનારા તેનાં પૂત્રો–પ્રપૂત્રેાએ તેમનાં અમર આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ મળે તે રીતે જીવન જીવવાનું છે.
તમે બને એગ્ય ટાઈમસર અત્રે આવી ગયા જેથી પૂજ્ય માતુશ્રી ઘણે જ ધર્મ પામી ગયા છે. કોઈની મૃત્યુ તિથી યાદ રહી નથી. પૂજ્ય માતુશ્રીને મૃત્યુ દિવસ આખા જીવન પર્યત યાદ રહેશે. તા. ૩-૧૧-૬૪
લઘુબંધુ બીજાપુર (કર્ણાટક)
દલીચંદના વંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્વ. વડિલભાઈ
જન્મ
વર્ગવાસ સંવત ૨૦૦૪ ભાદ્રપદ વદી ૩
સંવત ૧૯૪૬ પહેગામ
શાહ પુરૂષોત્તમદાસ દીયાળ ગાંગજી વડીલ ભાઈશ્રી, e તમારો વટદાર મોરે, રૂપષ્ટ અને સચોટ વાણી, વ્યવહાર કુશળતા, પરગજુ પણું પ્રેરણાત્મક હતું. તમે તમારા કાકાશ્રી માવજીભાઈનાં સાનિધ્યમાં સૌ ઉછર્યો. તમારા લગ્ન સિહોર અસૌ. અંજવાળીબાઈ સાથે થયા. સુખદુ:ખનાં દૂદ વચ્ચે પસાર થયા. તમારા ચી. દીપચંદ ચી. અમૃતલાલ ચી. વિનયચંદની ત્રિપુટીએ તમારા કુટુંબને ભાર ઉપાડી લીધે. મુંબઈમાં લાઈને ચડી ગયા. એ સુખનાં દિવસો જોવા તમે રોકાયા નહીં. અને પરલેક પ્રયાણ કર્યું. પૂત્રો ધર્મિષ્ટ થયા. પચ્છેગામમાં દહેરાસરમાં તેઓએ માતા પિતાનાં શ્રેયાથે પ્રતિમા સ. ૨૦૧૭ માં પધરાવી, પ્રતિષ્ઠા કરી. તમારું પ્રતિક આ બુકમાં પ્રકાશીત કરી, અંજલી આપું છું. તળાજા
આપના લઘુબંધુ અમચંદ માવજી શાહ
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્વ. વડિલભાઈ
જન્મ
સ્વર્ગવાસ સંવત ૨૦૧૦ વૈશાખ સુદ ૬
સંવત ૧૯૫૯ પહેગામ
શ્રી પોપટલાલ માવજી શાહ વડીલ ભાઈશ્રી, e તમે પહેગામમાં રહી બહુ મોભાસર વટપૂર્વક જીવન જીવ્યા. નિકપટી હૃદય અને પરગજુ સ્વભાવ “સાચું બોલવું ને નિતીથી ચલિવું” આ બે જીવનવૃતોને જીવનપર્યત સાચવી, માત્ર પ૧ વર્ષની ઉંમરે વનપ્રવેશનાં વર્ષમાં આપે ચી. જયંતીલાલ ચી. ધીરજલાલ પાસે કર્ણાટકમાં બાગલકોટ જવાની તૈયારી કરી ત્યાં આપે પરલોક પ્રયાણ કર્યું. ભાઈ દલીચંદ અંતિમ સમયે આવી પહોંચ્યો. હું તળાજા પ્રતિષ્ઠામાં રોકાયા હતો, આપે મને ખબર ન આપ્યા, આપના સદાનો વિયોગ રહ્યો. માતુશ્રી બીજાપુરમાં ઝરતા રહ્યા. આપનું પ્રતિક આ પુસ્તકમાં પ્રકાશિત કરીને અંજલી અર્પે . તમારા આત્માની પરમ શાંતિ ઈચ્છું છું. તળાજા.
વિયોગી લઘુબંધુ અમરચંદ
Page #11
--------------------------------------------------------------------------
________________
A-૫
પૂજ્ય માજીની યાદ મમતા ભર્યું મુખડું માડી, યાદ આવે છે અપાર, માડી તમારા વિયેગે ઝૂરે, ઘરમાં સૌ નરનાર; હતા સહું સુખમાં માડી, તમારી સેવા માંહી...૧ પચ્છેગામમાં પૂજ્ય પિતાશ્રી, કામદાર પોપટલાલ સાથ, રહ્યા માડી તમે વરસ સુધી, સૌની લઈ સંભાળ; તમારી હુંફમાં માડી, વધી રહી લીલી વાડી-૨ કાકા અમરચંદ તળાજા તીર્થે, કરવા આત્મ કલ્યાણ, આ»િ લઈ આપનાં માડી, કાકી ભાગ્યની સાથ; તીર્થની સેવા કાજે, તાલધ્વજ તીર્થે બિરાજે...૩ કર્ણાટકના બીજાપુર શહેરમાં, દલીચંદ કાકા નિવાસ, સાયકલની દુકાન કરીને, કુટુંબને કર્યો ઉદ્ધાર; તમારા આશિષ માડી, કરી ઘણી પ્રગતી સારી...૪ સૌરાષ્ટ્રમાંથી માજી બીજાપુર, જયંતીલાલની સાથ, દાદાને લઈ ધીરજ આવ્ય, અપૂર્ણ કરી અભ્યાસ; કાકાની ભાવના ભારી, સેવા માતાપિતાની સારી...૫ બે હજાર ચારે દાદા યાને, બે હજાર વીશે મા, કર્ણાટકનાં બીજાપુરમાં, લીધી સમાધી ત્યાં; દીવાળીને દીવસે માડી, યાદગીરી મહાન રાખી.... બાગલકોટ ગુલબરયા રાયચુર ત્રણે ગામ, શાહ સાયકલની શાખા ચાલે સુખી છે તમામ; તમારા આશિરે માડી, ચાલુ થઈ અમારી ગાડી...૭ કંચન ફઈને વિગ રહ્યો, આપે લીધી વિદાય, માતા ગુલાબને સુરજ કાકી, કુટુંબ સાનિધ્યમાંય; ધીરજની વંદના માજી, સ્વિકાર થઈને રાજી...૮
આપને બાળ ગુલબર્ગા (મિસરસ્ટેટ)
ધીરજલાલ પોપટલાલ શાહ તા. ૩–૧૧-૬૪
ના વદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
આત્મ નિવેદન
ચરમ તિર્થંકર શ્રી મહાવીર સ્વામીએ સ્થાપેલ જૈન શાસન અને એ ધર્મને અનુયાયી હું એ મહાન પ્રભુની આજ્ઞાને અને એમના કહેલા ધર્મને અનુસરનાર એમણે કથેલા મહા વૃતમાં પ્રથમ વૃત “અહિંસાને હું મન-વચન-કાયાથી પાળવા અને દુનિયાના સર્વ જી પ્રત્યે પ્રેમભાવથી રહેવા ઈચ્છનાર તેમજ જીવોને “અભયદાન મળે તે પુરુષાર્થ કરનાર અને જગત જીવોને સેવક થઈ સેવા કરનાર આત્મા છુ.
દુનિયામાં છે જે નિર્દયપણે કરવાથી પાપીજનેનાં હાથે હણાય છે, જે દુ:ખી છે, તે સર્વ પ્રત્યે મારી દીલસ્પશી સહાનુભૂતિ છે અને દરેક છ દુઃખમુક્ત થાય એવી મારી હંમેશા ભાવના છે. એમાં એટલે આત્મભેગ અપાય, તેટલે આપવા હું હમેશા તૈયાર છું.
હાલમાં મારું કાર્યક્ષેત્ર હું એક વિષયમાં રહી, ક્ષેત્રવાડ બાંધી, એનો પાછળ મંડી રહી એમાં વિજય પ્રાપ્ત કરવા ચાહુ છું. વહેચણીની પદ્ધતિયે હંમેશા કાર્ય સુંદર અને સંગીન થાય છે, એમ મારું માનવું છે, એટલે મારું કાર્યક્ષેત્ર મેં જ મારા અનુભવે જ સિદ્ધ થયું છે, તેની પાછળ સતત મહેનત કરવા માંગુ છું.
મુંબઈ શહેરમાં દુધ માટે આવતા ગાયે ભેંસે જે વસુઝી ગયા બાદ કત્તલખાને વેચાઈ કતલ થાય છે, તેના કુમળા બચ્ચાઓ ભુખે તરસે રીબાઇ મરણ પામે છે, આ મુંગા અબેલ અને જનહિતકારી પશુઓ કે જેના ઉપર માનવું પ્રાણીના જીવન મરણનો આધાર છે તેવા દ્વિઅર્થી અવદયાના કાર્યમાં એ જને અભયદાન અપાવી માનવ સમાજનું અને પ્રાણીઓનું રક્ષણ કરવા તન-મન-ધનથી, મન-વચન-કાયાથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
A-૭
લિમથી, છમથી, હાથથી, પગથી, જે રીતે સેવા થાય તે રીતે કરીને, તેને બચાવ કરવા પંકિંચીત પ્રયત્ન કરે અને તે માર્ગમાં જે કાંઈ કષ્ટ ઉપસ્થિત થાય તે મુંગે મોઢે સહન કરવું, લકેપવાદ સહન કરવો, અને શાંતિના માર્ગે આ પ્રશ્નને ઉકેલ કરાવો.
જીવદયાને પ્રશ્ન વિશાળ છે, વ્યાપક છે, છતાં તેના એક વિભાગ તરીકે આ ક્ષેત્રમાં રહી, બનતા પ્રયત્ન કરો આ મારૂં હાલ તુરતનું કાર્યક્ષેત્ર છે, છતાં દુનિયાનાં દરેક જીવ ઉપરે સમાનભાવ છે, દરેક જીવને બચાવ થાય એવું ઈચ્છું છું, એ જ મારી રાત્રિ દિવસ ભાવના છે.
એ ભાવનામાં હું ફલીત થાઉં, એવું પ્રાબલ્ય મેળવું, આ કાર્યમાં જે જે તમે મને સેવા નિમિત્તે મળે તેને એક ક્ષણ પણું પ્રમાદ કર્યા સિવાય સઉપયોગ કરું અને એ રીતે મારા જૈન ધર્મી જીવનને સાર્થક બનાવું, અને જીવદયાની જ્યોત જગવતે છતો જીવનની છેલ્લો પળ સુધી એ જ ભાવનાથી વિરમું એ જ મારા જીવનની સાર્થકતા એજ મારા માનવ જીવનનું અમૂલ્ય કર્તવ્ય.
મુંબઈ તા. ૩-૫-૧૯૩૬
અમરચંદ માવજી શાહ
પચ્છેગામ નિવાસી.
આ આત્મ નિવેદન મારા જીવદયા-ગોસેવા અગેના લેખે કાવ્ય વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતા હતા તેની નાની મેં એક મેટી ફાઈલ બનાવેલી તેનાં શરૂઆતના પૃષ્ઠ પર આ લખાણ મેં સંવત ૧૯૯૨માં લખેલું તે આ “અભયદાનના અનુભવો”નાં પ્રકાશન સમયે તે વખતની ભાવના દર્શત કરું છું.
અમરચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
A-૮
મનુષ્યના અંતરમાં કાઈ ધન્ય પળે શુભ સૌંકલ્પ જાગે અને એ સકલ્પને પરિપૂર્ણ કરવા એ સક્રિય અને તા એને જરૂરી સહાય મળતી જ રહે છે.
66
સાવ પ્રતિકુલ સચે વચ્ચે પણ એના બ્ય દીપ ઝગારા મારી રહે છે. ‘ જીવદયા ’ને ક્ષેત્રે શ્રી અમરચŁ માવજી શાહનું સમર્પણું પણ આવુ` જ ઉજજવળ અને પ્રેરક છે. તેમના જીવનના આ પાવનપ્રસ ંગેા કરુણાજળ સોંચશે અને મુંગા પ્રાણીઓ માટે કાંઈને કાંઈ કરી છુટવાની ભાવના જગાડી જશે. ” રાજકોટ તંત્રીશ્રી પરમા ” માસીક ' જયહિંદ કાર્યાલય
,,
,,
· મે ૧૯૬૫ અંકમાંથી
‘ અભયદાનના અનુભવો ’ એ શિર્ષક તળે પરમાથ માસિકના મે-જીન ૧૯૬૫નાં અંકમાં એ દુપ્તે છપાયા છે, તેની ઉપર સુજ્ઞ તંત્રીશ્રીએ ઉપરોક્ત નોંધ લખી મતે આભારી બનાવ્યો છે. તે બદ્દલ તેઓશ્રીને હાર્દિક આભાર માનુ છુ. શ્રી જયંતિભાઈ શાહ રાજકોટમાં જીવયાનુ ત્યા વિશ્વપરિવારની સેવાનું જે ધગશપૂર્વક કાર્ય કરી રહ્યા છે, તે અભિનનિય અને અનુમાનિય છે. વર્તમાનમાં જીવહિંસા એટલી બધી વધી છે કે જેનાં પરિણામે ભારતમાં દુધ–ઘીનાં દુકાળ પડ્યા છે, વેજીટેખલ ઘી ખાવાના સમય આવ્યો છે, રોગો વધવા લાગ્યા છે. ખેતીવાડીમાં ખળદાની ખેંચ પડી છે—અનાજની તંગી થઈ છે જ્યાં સુધી ખેતી
ખેડુત–ગાય અને ગાવાળનાં ચાર પાયા મજમુત નહિં
થાય ત્યાં સુધી
ભારતના ઉદ્ધાર નથી.
-અમરચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
અમચંદ માવજી શાહ જન્મ
- તૃત્રીયવનપ્રવેશ સં. ૧૯૬ ૫ મહા સુદ ૭ સં. ૨૦૨ ૧ મહા સુદ ૭ પછેગામ
- તળાજા
Page #16
--------------------------------------------------------------------------
________________
અ. સૌ. સૌભાગ્ય અમચંદ શાહ જન્મ
વનપ્રવેશ સં. ૧૯૭૦ મહા સુદ 9 સં. ૨૦૨૧ મહા શુદ ૭ મહુવા
તળાજા
Page #17
--------------------------------------------------------------------------
________________
/ પા પગોકર્ણ - અમર જીવદયા સાધના
( અભયદાનનાં અનુભવે ) પારેવાને અભય આપ્યું, શાંતિનાથ જિનેશ્વરમ મુંગા મૃગેને અભય આપ્યું, નેમનાથ જિનેશ્વરમ બળતે નાગ બચાવીયે, શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરમ જીવદયાની જ્યોત જગવી, નમું વીર જિનેશ્વરમ્
વિતરાગ જિનભગવંતોએ, જીવદયાને પરમધર્મ કો છે, તે તેઓશ્રીએ પિતાનાં જીવનમાં આચરી જગતને “અહિંસા પરમોધર્મને સંદેશ આપે છે. એ સંદેશને ઝીલી અનંત ભવ્ય આત્માઓ જીવનમુક્ત થયા છે, સંસારનાં ત્રિવીધ તાપથી શાંતિ પામ્યા છે. એ જિનેશ્વરનું સ્મરણ કરીને એ વીતરાગ માર્ગની આરાધના માટે ઉત્તમ એવી મનુષ્યગતિ, રેનકુળ, આર્યક્ષેત્ર, સદ્ગુરુ, સત્ દેવ, સત્ ધર્મની પ્રાપ્તિ થઈ. તેને સદુઉપયોગ કરવાનું પૂર્વપદયથી સાંપડયું, તે નિમિત્તો કેવા કેવા સંજોગોમાં સાંપડ્યા તે તકેને વધાવી લઈ તેમાં જેને અભયદાન અંગે જીવદયા પ્રવૃત્તિનાં અનુભવ થયા છે, તે પ્રેરણાત્મક અને રસપ્રદ બને તે માટે થોડી આત્મલાધાને દોષ વહોરી લઈને જીવનીકાનાં વરૂપમાં રજુ કરું છું. જેન ધરમી તે તેને કહીયે, જે જીવદયા વ્રત પાળે રે; સકળાજીવને આત્મસ્વરૂપે, નિરખી નયનને ટાળે .
",
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
|
-૨
મારો જન્મ સંવત ૧૯૬૫ મહા સુદ ૭નાં રોજ સૌરાષ્ટ્રમાં વલ્લભીપુર પાસેનાં ઘેલા નદીનાં કીનારે દેશીવૈદ્યો અને આરોગ્યપ્રદ આહવાવાળ પરગામમાં થયો હતે. મારા પિતાશ્રીનું નામ માવજીભાઈ ગાંગજીભાઈ, મારા માતુશ્રીનું નામ ટબલબાઈ, મારે એક વડીલભાઈ પોપટલાલ અને એક લઘુ બંધુ દલીચંદ અને લઘુબહેન કંચનબેન. હું વચેટ પુત્ર. મારું નામ અમરચંદ.
સાત વરસની ઉંમરે તાલુકાસ્કૂલમાં દાખલ થયે. પાંચ ગુજરાતીને અભ્યાસ કર્યો. ધામક અભ્યાસ પાઠશાળામાં કર્યો. ૧૨ વરસની ઉંમરે સંવત ૧૯૭૭માં હું પાલીતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળમાં વધુ અભ્યાસ માટે દાખલ થયો. ત્યાં મને સન્મિત્ર પૂજ્ય શ્રી કરવિજયજી મહારાજને સત્સમાગમ પ્રાપ્ત થયે, ધામકસંસ્કારનું બીજ રોપણુથ ચું,
સંવત ૧૯૮૧માં હું સાત ગુજરાતી અને સાડા ત્રણ અંગ્રેજીને અભ્યાસ કરી, યેગ અધ્યાત્મનાં અભ્યાસ માટે પાટણ જેન બેડીંગમાં પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી જવા માટે ગુરૂકુલમાંથી રજા લઈ સ્વવતન ગયે. માતાપિતાની સ્થિતી સાધારણ હતી. પિતાશ્રી મુંબઈ નોકરી કરતા હતા. પૂજ્ય માતુશ્રીએ પાટણ જવાની આજ્ઞા આપી નહીં અને ધંધાની ધુંસરીયે પલેટાઈ કુટુંબની ફરજ અદા કરવા ફરમાવ્યું. ૧૯૮૧ થી ૮૩ સુધી ત્રણ વરસમાં અનેક નોકરીઓમાં જોડાઈ અનુભવ મેળવ્યા. ' ઊંઠા સુધી ભણીયા અમે, વાત કરવી મેટી રમે, જે છે તે છે આતમરામ, ગટનાં નાટક તમામ. સ્વાધ્યાયથી સમજણ પડી, પાટા ઉપર ગાડી ચડી,
સાધ્ય સાધન સાધના જડી, સિદ્ધિ અમર જોડે કી.- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ની
ઝણઝણકાતથી મારામા , હું ચમક અને વેચવાની
સં. ૧૯૮૪ની સાલમાં મુંબઈમાં હું એક મુસલમાન દુધનાં વેપારીની નોકરીમાં મહેતાજી તરીકે જોડાયે. તેમને બાભે સેના તબેલા હતા અને દુધને ધંધો કરતા. મારે તેમની પેઢી ઉપર નામું લખવાનું હતું. આ નેકરીમાં હું કરીઠામ થયે છું તેમ મને લાગ્યું અને પિતાશ્રીને ટેકારૂપ બન્ય.
એક રાત્રે પેઢીમાં હું નામું લખી રહ્યો હતે. ભેંસોનાં વેપારીઓ સાથે શેઠ વાત કરી રહ્યા હતા. એક ભેંસ ગુજરાતમાંથી તાજી વહેંચાયેલી આવેલી, તેનું પાડુ મરી જવાથી તે વટકી ગઈ એટલે તેને કસાયને વેચવાની વાત થતી હતી. તે મેં સાંભળી હું ચમક્યો. કસાયખાને વેચવાની વાતથી મારામાં બીજરૂપે રહેલા સંસ્કાએ મને ઝણઝણાટી થઈ, હું કઈ ગાદી ઉપર બેઠે છું? પાપની ધગધગતી ગાદી ઉપર બેઠે છું એનું મને ભાન થયું. મને આ હત્યાકાંડની ખબર નહોતી. આ ભેંસને બચાવવા માટે મને પ્રેરણ થઈ, શેઠને વાત કરી, આ ભેંસને કત્તલખાને વેચવાને બદલે અમારા મહાજનવાળાઓને આપે તે તેને જીવ બચી જાય. શેઠે ખુશીથી પાંચ રૂપીયા ઓછા લઈને આપવા જણાવ્યું. તેમણે જણાવ્યું કે અમારે કાંઈ કસાયને વેચવી એવું નથી. અમારે તે દુધ હોય ત્યાં સુધી ખીલે બાંધવાની, દુધ ઘટે એટલે તેને વેચી તેની જગ્યાએ બીજી નવી લાવવાની. એટલે આ તે અમારે દુધને ધંધે છે. પરંતુ તેને કઈલેનાર હોય તે અમે વધુ ખુશી છીએ.
આ ભેંસને અભયદાન અપાવવાનું મેં બીડું ઝડપ્યું, રાત્રે ઘેર ગયે. સુતા સુતા આ ભેંસને કેમ બચાવવી તેનાંજ વિચારો આવવા લાગ્યા. સવારે જૈન દેરાસરાની પેઢીઓએ ગયે અને આ ભેંસની હકીકત જણાવી. મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
-૪
ઝવેરી બજારમાં ગેંડાલાલ મારવાડી જે આવા જીવદયાનાં કાર્યો કરતા હતા ત્યાં, જવા જણાવ્યું. તેમને હું મળે. તેમણે તે ભેંસ રૂા. ૬૦)માં લીધી અને પાંજરાપોળમાં મુકી આવવા ચીઠ્ઠી લખી આપી, મેં તબેલા ઉપરથી ભેંસ મંગાવીને હું પાંજરાપોળ મુકવા ગયે. આ ભેંસને અભયદાન મળવાથી મારા આત્માએ અને આનંદ અનુભવ્યા અને મનોમન પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કે આવી ૧૦૦ ભેંસો મારે છેડાવવી.
આ ભેંસનાં પૈસા લેવા મને જીવદયા મંડળીમાં મેક. પૈસા લઈ હું બહાર નીકળતો હતો ત્યાં સામેની પેઢીમાં આ સંસ્થાનાં પ્રમુખ સ્થાપક આત્મા–દયાલંકાર શેઠ લલુભાઈ દીપચંદ ઝવેરી બેઠા હતા. તેઓશ્રીએ મને બોલાવ્યા. મેં મારી હકીક્ત જણાવી અને હું આવી પાપની ગાદી ઉપર બેઠે છું, જ્યાંથી મુંગા જીવો કસાયખાને વેચાય છે. હવે મારે શું કરવું? તેનું માર્ગદર્શન માગ્યું. ત-ગા-- શ્રીએ મને આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે તું આ નોકરીમાં નહીં હોય તે પણ તેઓ જે તેનું કર્મ કરવાનાં છે તે કરવાનાં જ છે. ઉલ્ટાનું તારા રહેવાથી આવા જીવને અભયદાન મળશે માટે નોકરી ચાલુ રાખવી અને જ્યારે જ્યારે આવા ઢેર વેચવાનાં હોય ત્યારે જીવદયા મંડળીમાં આવી જણાવીને છોડાવી લેવા. મને આશ્વાસન મળ્યું. સંતેષ થયું. આ રીતે અકસ્માત રીતે એક ભેંસને અભયદાનનાં નિમિત્તમાં હું મુંબઈની શી જીવદયા મંડળીને પગથીયે પહોંચે. મેં મારું જીવન જીવદયાનાં પંથે ગાળવાને નિર્ણય મનેમન કરી લીધો તે ધન્ય દીન તા. ૧૦-૮-૧૯૨૮ને હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
A-૫
અમર જીવન અહિંસા પંથે, જીવ દયા રથ જોડયું રે, મનમાં રટણ દયાનું રાખી, એ ક્ષેત્રે ચીત્ત ચડયું રે. -૧ રક્ષા કરવા મુંગા જાની, ભાવના અંતર જાગી રે, ચંદન સમ શિતળતા વ્યાપી, સંતેષ જવ ઉગારી રે-૨ દયા વેલને દીલે ચડાવી, કતવ્યમાં ઉતારી રે, માનપમાનને ખ્યાલ તજીને, લાગણી એમાં વધારી રે – વય અઢાર વર્ષે આ તક, મળતાં પ્રેમથી ઝીલી રે, જીવ દયા મુંબઈ ક્ષેત્રે, એ વયમાં ખુબ ખીલી રે.-૪ શા કાજ હણાય?કેમ બચાવાય? અંતરમંથન ચાલ્યું રે, હરદમ જીવદયાને પંથે, “અમર જીવન ગાળું રે -૫
આ આનંદજનક સમાચાર મેં શેઠને આપ્યા. શેઠ પણ ખુશી થયા અને કસાયની કીંમતથી રૂ. ૫) એાછા લઈ આપવા વચન આપ્યું. મારો ઉત્સાહ વધ્યો. દર મહીને આઠ ભેસે નીકળે તે જીવદયા મંડળી મારફત છેડાવી પાંજળપળમાં મુકવા લાગે. છ માસ લગભગ બધું બરાબર ચાલ્યું. પરંતુ આ તે રોજનું થયું, જે છોડાવવા ખાતે મદદ મર્યાદીત હતી. આ અરસામાં બારડોલીને સત્યાગ્રહ પૂર્ણ થયે, સમાધાન થયું. ખેડુતને જતિમાં
સોની બદલીમાં મુંબઈથી ભેંસે છોડાવીને મોકલવાનું નક્કી થયું અને તે કામ જીવદયા મંડળીને સેવાયું તેમાં ઘણી ભેંસે છોડાવીને ગુજરાતમાં મોકલવામાં આવી. મારી ૧૦૦ ભેંસે છેડાવવાની પ્રતિજ્ઞા તે છ માસમાં પૂર્ણ થઈ ગઈ. આ જીવદયાની પ્રવૃત્તિમાં તે મને ધામીકતા સાથે
આથીક સામાજીક અને રાષ્ટ્રીય ઉદ્ધારનાં દર્શન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ભારતનું અણુમુલ ધન આ રીતે ગામડાઓમાંથી ખેંચા આવે અને ભરજુવાનીમાં એક–વેતર દુધ આપી તુરત જ કસાયખાને વેચાય અને તેની કત્તલ થાય, તેને પાડા-પાડી દુધ પીધા વગર કમેતે મરી જાય. અને આ રીતે ભારતનાં પશુ ધનને બીજમાંથી નાશ થાય, એ તે સમસ્ત દેશને પ્રજાને ભયંકર રીતે નુકશાન કારક આ પ્રવૃત્તીનાં દર્શન થયા. ભવિષ્યમાં પ્રજાને દુધ–ઘી છાસના સાંસા પડે-અને ભાવી પ્રજાનું આરોગ્ય જોખમાય, માયકાંગલી પ્રજા થાય, ખેતીવાડીનાં સાધનરૂપ બળદ ઘટે આ રીતે આ જીવદયાનાં ધ્યેયમાં સમસ્ત ભારતવર્ષનાં ઉદ્ધારનાં અને આ કત્તલનાં વિષમ ચક્રમાં ભારતની અધોગતિના દર્શન થયા. આ પ્રશ્ન માત્ર ધામક દૃષ્ટિની સાથે આથક દૃષ્ટિએ વિચારવા જે લાગે. પૂજ્ય મહાત્મા ગાંધીજીને આ અંગે પત્ર લખેલો તેમના તરફથી જવાબ આવ્યું
વર્ધા તા. ૨૩-૮-૩૪ “તમારે લાંબો કાગળ ગાંધીજીને મળે. ગાંધીજીએ જીવદયાની વ્યાપક વ્યાખ્યા અનેકવાર આપી છે અને માત્ર પ્રાણીઓને છરીથી ન હણવાથી જીવદયાનું પાલન નથી થતું તે પણ જણાવ્યું છે. ”
પ્યારેલાલ. એટલે આ હિંસાનાં મુળમાં અનેક બીજા અનર્થો છે તે સમજાયું.
મુંબઈ નગરમાં આવીયે, મળી નેકરી આ લાઈનમાં, દુઃખે સુણ્યા રે દીઠા, કકળી ઉઠયે મમ આતમા. મુંગા બિચારા પ્રાણુઓનાં, દુઃખ ઓછાં કેમ કરું,
ભાવના જાગી દયાની, તક મળી સાર્થક કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
A-૭
શેઠની ૮ ભેંસે છોડાવવામાં ખુબ કસોટી થઈ–જીવદયા મંડળીમાં એ ખાતે પૈસા હોતા, શેઠને ભેંસે કસાયને ન વેચવા માટે નક્કી થયું હતું. શેઠ લલ્લુભાઈની આજ્ઞાનુસાર હું ઘણાં શ્રીમંતેને ત્યાં જઈ આવ્યું પરંતુ પૈસા મળ્યા નહીં. આમ કરતા કરતા ૨૦ દિવસ વ્યતીત થઈ ગયા. બીજી ભેંસો નીકળવાની તૈયારી હતી. હું મુંઝવણમાં મુકાયે. આ ભેંસોને બે ત્રણ વખત હાથ ફેરવી આવ્યું હતું, આ ભેંસે કસાયને વેચાય તે મારું દીલ કપાય જાય તેમ થયું. શેઠની પાસે એક દીવસની મુદત માગી. શેઠ લલ્લુભાઈને મળ્યો તેઓએ લાચારી બતાવી મારી આંખમાં આંસુ આવી ગયા. હું પેઢી ઉપર આવ્યે ૪-૫ કાગળે લઈ દર્દભરી અપીલ ફેંખો. લખતા લખતા પણ આંસુ કાગળ ઉપર પડી ગયા. તેમાં જણાવ્યું કે-૮ ભેંસે છોડાવવાનાં રૂા. પ૦૦) જીવદયા મંડળીમાં કાલે ૧૨ વાગ્યા સુધીમાં ભરવામાં આવશે તો અને અભયદાન મળશે નહીંતર કત્તલખાને વેચાશે. આ અપીલ દેરાસરેએ ચેડી, મહાજનમાં ચેડી, મને આખી રાત ઊંઘ ન આવી. સવારે વહેલા ઉઠો પૂજાસેવા કરી ૮ વાગે જીવદયા મંડળીમાં ગયે. ત્યાં બે શ્રીમાને લલ્લુભાઈ શેઠ પાસે બેઠા હતા. મને જોઈને બોલ્યા આવ બચ્ચા તારૂં કામ થઈ ગયું છે, રૂપીયા આવી ગયા છે અને ભેસો લઈને પાંજરાપોળમાં મોકલાવી દેવાની છે. હું તે હર્ષભેર દેડ શેઠની પેઢી ઉપર, ત્યાં શેઠની ગાડી રસ્તામાં મળી, શેઠને વાત કરી, ત્યાં શેઠે જણાવ્યું કે ભેંસોને સે ગઈ કાલે કસાયેને થઈ ગયે. હું તે ઉગ્ર બની ગયે, અને જણાવ્યું કે મેં તમને ૧ર વાગ્યાને ટાઈમ આપે છે, તમારાથી કસાયને વેચી જ શકાય નહીં. શેઠ વિચારમાં પડી ગયા, રસ્તે સુજો, ભેંસોને લઈ ગયા હતા, તેમણે મને બે આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
A-૮
આપ્યા અને તબેલે તુરત જઈ ભેસ છોડી ન આપવા. ભૈયાને કહેવરાવ્યું. હું તે સીધે તબેલે ગયે. ભેંસો કસાએને ખેલી ન આપવા જણાવતા મૈયા પણ ખુશી થયા. ભેંસે ઉપર હાથ ફેરવી આવ્યું. આ મેં એને પાંજરાપોળમાં મુકાવી મહાન કસોટીમાંથી પસાર થતાં મારું આત્મબળ સતેજ થયું. આ જીવદયાનું સક્રિયકાર્ય વ્યાપકપણે કરવાની તમન્ના જાગી. મારી અપીલથી લગભગ ૧૫૦૦) જીવદયા મંડળીમાં ભરાયા હતા અને બીજી મેં સે પણ છોડાવવામાં આવી હતી.
લીલાચારા ગીરનાં, અને નિર્મળ નદીનાં નીર, રૂષ્ટપુષ્ટ તેથી બની, દેતી હાંડે ક્ષીર, વેચાણ મુંબઈ વિષે, આવ્યા ત્રણસે દામ, સાગરમાં વહાણે ચડી, પહોંચી મુંબઈ ધામ, પિણે મણ દુખ માહરૂં, દેતી દીનને રાત, ગીરની રાણું લાગતી સુંદર મારી જાત.
શેઠ પેઢીમાં બેઠા હતા, રાત્રે હું નામ લખી રહ્યો હતે. શેઠે જણાવ્યું કે એક ભેંસ રૂ. ૩૬) માં કસાયને વેચી છે. તેનાં પૈસા આવ્યા નથી. મારે શેઠની સાથે કરાર હતું કે ભેંસો ગાયે વેચવા હોય તે મને જણાવવું. મેં જણાવ્યું કે એવી કેવી ભેંસ કે માત્ર ૩૯) માં વેચી. અને હું લેનાર હતું છતાં શું કામ કસાયને વેચી શકે જણાવ્યું કે પાળવાવાળાએ જઈને કીધું કે આ ભેંસ ઘરી છે એટલે લીધી નહીં એટલે મને ખીજ ચડો કે તમારે જીવનું કામ છે કે ઘર જુવાનનું કામ છે અને તેથી તે કસાયની સાથે કરી દીધેલ. પછી તેમણે જણાવ્યું કે આ જ હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
A-e ગીરમાંથી ૧૨ વરસ પહેલા રૂ. ૩૦૦) માં લાવેલે તેનું દિવસનું પોણમણ દુધ હતું. આ ભેંસ વેચતા મને પણ દુ:ખ થયું. મેં જણાવ્યું કે આ ભેંસ લઈ ગયા નથી, તે મને આપી દ્યો હું પાંજરાપોળમાં મુકાવી દઈસ ને તમને પૈસા અપાવી દઈશ. શેઠ ખુશી થયા અને કસાયને સોળે ફેક કર્યો. શેઠ લલ્લુભાઈને હકીકત જણાવી. તેમણે ભેંસ લઈ આવવા જણાવ્યું. શેઠ ભેંસને નવરાવી તેલ ચોળીને ભૈયા સાથે મોકલી. ઘરડી છતાં જાફરાવાદી સીંગડા, હાથી જેવું કદ, પગ સુધીનું લાંબુ પુંછડું, પાઘડી ઘાટનું તેનું માથું. આ ભેંસને શેઠ લલ્લુભાઈએ જોઈ આવા પાપકારી જાનવરો આખરે સ્વાર્થ સરતા વૈદ્ય વેરી જેમ કસાયને વેચે છે તેથી દુ:ખ થયું અને આ ભેંસને ફેટો પડાવી પછી પાંજરાપોળમાં મુકવા જણાવ્યું તેને ફેટો પડાવ્યું, હું સાથે હતો. આ ફેટે જીવદયા મંડળીનાં રજત મહોત્સવ અંકમાં પ્રસિદ્ધ થયે. સને ૧૯૩૪માં જીવદયા પરિષદનું ૭મું અધિવેશન ભરાયું હતું તેમાં મેં ભાગ લીધો હતે. આ ભેંસનું કરૂણ વૃતાંત દેનીક પત્રોમાં પ્રસિદ્ધ થયું અને હિંદનું હીર કઈ રીતે ભારતવર્ષમાં હણાઈ રહ્યું છે તે દર્શાવ્યું. મેં એક કાવ્ય શતક હરિગીત છંદમાં “હિંદનું હણાતું હીર યાને મુંબઇના દુધાળા ઢેરાની કરૂણ કથની” નામનું ૧૩૦ કડીનું લખ્યું અને તેમાં તે ફેટે મુકીને જીવદયા મંડળીએ તેનું પ્રચાર માટે પ્રકાશન ૧૯૩૪માં કર્યું હતું.
જીવદયા મંડળી તરફથી જેની ત્રણ આવૃતી પ્રસિદ્ધ થઈ હતી. જીવદયા માસિક અને ગોગ્રાસ ગોછવ લનમંડળ - તથા ગ્રાસ ભિસા ત૨ફથી, શ્રી જયંતિલાલ નારણલાલ
ભાસ્કરના તંત્રી પણ નીચે “જીવદયા અને ગ્રામ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
A-૧૦
માસિક પ્રસિદ્ધ થતા હતા. મારા આ વિષયનાં અનુભવનાં તે કાળે તેમાં સને ૧૯૩૦-૩૧થી શરૂ થયા હતા જે અદ્યાપી જીવદયામાં ચાલુ છે.
ગજતણા અવતારમાં, સસલુ બચાવ્યું એક મેઘકુમાર રાજા થયા, ધન્ય અહિંસા ટેક.
શેઠને ત્યાં બાળકોને રમવા માટે એક સસલું લાવવામાં આવ્યું હતું, તે મેટું થતાં કરડવા લાગ્યું. એટલે તેને મારીને ખાઈ જવાની વિચાર કરતા હતા. મેટા શેઠ દયાળુ દીલનાં હતા. મને જણાવ્યું કે મેતાજી આ સસલાને જેળીમાં નાખી પાંજરાપોળમાં લઈ જાઓ. નહિતર આ બધા મારીને ખાઈ જશે હું સસલાને લઈ પાંજરાપોળ મુકવા ગયે. તેનાં નકરાનાં પૈસા ભરી પાંજરાપોળમાં મુકી દીધું, ને મેઘકુમારને હાથીને ભવ યાદ આવ્યા.
અન્ય દાનેનાં ફળો, કાળે કરી ક્ષય થાય છે, પુન્ય અભયદાનનું, અક્ષય સદાયે હોય છે.
શેઠનાં તબેલામાં–જે સેંસેનાં નાના કુમળા પાડા પાડી હોય તે જ્યાં સુધી બચ્ચા વગર દેહવા ન દે ત્યાં સુધી ધવરાવે અને ભુલવવા પ્રયન કરે, કારણકે શેર દુધ બચ્ચું પીઈ જાય તે વેપારીને પોસાય નહીં. જેને કુદરતી હક્ક છે. તેની ઉપર પણ સ્વાર્થને કેટલે જુલમ છે. એટલે જ મુંબઈનાં દુધને લેહી ગણવામાં આવતું. આ બચ્ચા દુધ વગર બેચાર દીવસ રીબાઈ રીબાઈને મરી જાય, કાગડાએ માં ઠેલી જાય. આવું કમકમાટીભર્યું મૃત્યું-ભાવી સાલું થતું હતું. શેઠને જણાવ્યું કે તમારે ત્યારે પાડને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
A-૧૧
ધવરાવવાનું બંધ થાય એટલે તમારે પાંજરાપોળમાં તમારા ગાડામાં મોકલી આપવા. મેં પાંજરાપોળમાંથી પરમીટ હાફ ચાર્જથી લાવી આપેલી. મરી જતાં પાડાને ઉપાડવાને રૂા. ૧) ફી હતો. પાંજરાપોળમાં આઠ આનામાં દાખલ કરવાનું નકકી કર્યું. આ રીતે વરસો સુધી નાના બચ્ચાઓ પાંજરાપોળમાં મુક્યા હતા. અહિંસાનું મનમાંહી રટણ સદા, ચંદ્રસમી શીતળ દયા, માર શબ્દો વદે જ શા માટે ? હરદમ દીલે જીવદયા.
એક દીવસ વાંદરાનું કત્તલખાનું જોવા ગયા. આ ભારતનું પશુધન કઈ રીતે કત્તલ થાય છે, તેને પ્રત્યક્ષ અનુભવ કરવા અને હૃદયમાં તેને પ્રત્યાઘાત પાડવા આ સાહસ ખેડ્યું. ગાની, બકરાની કત્તલ નજરે જોઈ હૃદયને ખુબજ મજબુત બનાવી આખો ચિતાર લીધો. તેનાં હાડકા, ચામડા, લેહી, ખરી, સીંગડા વગેરેને શું ઉપયોગ થાય છે. આ બધા વ્યાપારમાં આપણા સમાજને પણ કેટલો ભયંકર હિસ્સો છે. કત્તલમાં માંસાહારીઓ સાથે આપણું કેટલી બધી ભાગીદારી છે. આપણે તે વસ્તુઓનો વ્યાપાર કરી તેનો ઉપયોગ કરી કેટલું ઉત્તેજન આપીએ છીએ. આ કત્તલ કેમ અટકે? આપણી ફરજ શું ? સરકારની ફરજ.શું ? આ પશુધનની હિંસાથી દેશને સમાજને કેટલું નુકશાન વી. સચોટ રીતે લેખ લખેલ. સામયિકોમાં તે હદયદ્રાવક ચિત્ર વાંચી અનેક રડી પડેલ. હિંદનું હણાતું હીરનું કાવ્ય વાંચી એક ગુર્જર કવીએ લખેલું કે“હિંદનું હણાતુ હીર વાંચી, ઉમી વધશે અંતરમાં,
છવદયાની મદદ ઉપર આ પ્રશ્નને ઉકેલ અશક્ય હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
A-૧૨
મમત
તેને માટે વ્યવહારુ ઉપાય શેાધવાની જરૂર હતી. આ ગાયે લે સે। દુધ ઉપરથી ઉતરી ગયા પછી, કત્તલખાને વેચવાને બદલે ગુજરાતના જંગલામાં પશુ પાળાને પાળવા માટે આપવામાં આવે તે પશુઓના વિનાશ અર્ક અને દેશ પ્રજાને લાભ થાય. એ માટે ગવલીએામાં પ્રચાર કર્યાં તેઓએ રેલ્વેનુ જો કન્સેશન મળે તે પાષાણુ થાય એટલે આ શ્રી માર ભાઇને જણાવી. બી. બી. સી. આઇ રેલ્વે ઉપર અરજીનાં ડ્રાફ્ટ એ ટાઈપ કરાવ્યા. અને તેમાં મે' ગવલીએની તખેલે તબેલે ફરી શેઠ સાથે જઈ સહીએ લીધી. રેલ્વેએ ૪ માસ માટે તુરમાં ૨૫/ટકા ના લાભ આપ્યા. મેં આ બાબત વર્તમાનપત્રા મુંબઇ સમાચાર, સાંજવ`માન, જીવદયામાં કત્તલખાને વેચાતી ગાયા ભેસાને ગુજરાતમાં પાળવા માટે અને તેમાં થતા લાભની આંકડા સહીત યાજનાનાં આંટી કલેા લખ્યા. મારા શેઠ તરફથી પાલઘર મેાકલવાની શરૂઆત કરાવી પાછળથી આ યાજનાને ખૂબજ વેગ મળ્યે અને જીવદયા મ’ડળીનાં રિપાટ ગુજખ બે વરસમાં ૧૫૦૦૦ સેસે। ગાયા ગુજરાતમાં પાળવા માટે ગઈ. અને આ વ્યવહારૂ ચેાજનાથી જીવદયાનું મહાન કાર્ય વગર પૈસે થયું અને તેમાં સફળતા મળી.
આ રીતે મારી પ્રવૃત્તી ધાર્મીક, આર્થીક, રાષ્ટ્રીય દૃષ્ટિએ વ્યાપક બની ગઇ. મારા યુવાનીનાં જીવનમાં આ રાષ્ટ્રધનનાં બચાવ માટે જીવદયા માટે સુવર્ણ તક સાંપડી તેના મે* સદઉપયોગ કર્યો મારા લગ્ન સ', ૧૯૮૬નાં કારતક વદી ૧૨ ગુરૂવારે મહુવાબદર અ. સૌ. સૌભાગ્ય સાથે થયા હતા. પરંતુ મારૂં જીવન જીવદયાનાં કાર્યમાં આતપ્રેત હતુ. આ યાજનાને વધુ વિકસ્વર કરવા માટે પાંજસાળાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
A -૧૩
સહકાર મળે. અમદાવાદ પાંજરાપોળ, સેલાપુર પાંજરાપિળ, રાવળગામ કેટલફાર્મ, પુના પાંજરાપોળ વી ને અત્રેથી દુધ ઉપરથી ઉતરી ગયેલી ગાયે ભેસે ત્યાં લઈ જઈ તે દ્વારા ડેરી ફાર્મો શરૂ કરી, ભેંસે ગાયે કત્તલથી બચે અને જનતાને દુધ મળે એવી વ્યવહારૂ ચેાજના જીવદયામંડળી દ્વારા થઈ અડધા પૈસા પાંજરાપોળવાળાઓ આપે અને અડધા પૈસા જીવદયા મંડળી આપે. રેલવેમાં લઈ જવાનું પાંજરાપોળને હિસાબે નક્કી થયું. આ દરેકને તબેલે તબેલે ફરીને જાતિવંત ભેંસો અપાવવાનું કાર્ય જીવદયા મંડળી તરફથી મેં સ્વિકાર્યું. આ રીતે પણ સેંકડે ભેંસે પાંજરાપોળમાં ગઈ અને ડેરી ફર્મો શરૂ થયા. પર્યુષણમાં સંવત્સરીને દીવસે તે સવારે ૭ વાગ્યેથી જીવ છોડાવવા માટે નીકળી જાઉં અને સાંજે
એક જીવન જીવિતદાન આપી તે બધા પાયધુની ત્રાંબાકાંટાના બગીચા પાસે પ્રદર્શન કરૂં. તે દીવસે ઉપવાસ પૂર્વક આ પ્રવૃત્તિ ચાલતી. મારી રૂમ પણ ત્યાં જ ઝવેર ગુમાનનાં માળામાં જ હતી. ૧૨ વરસમાં મારે સંવત્સરી પ્રતિક્રમણ તે થયું જ નથી, પરંતુ જીવદયા અભયદાનનું કાર્ય કરી સંવત્સરીઓ ઉજવી છે.
એક વખત એ રીતે પર્યુષણમાં મારે ઉપવાસ હતા. હે શેઠને તબેલે કામ હોવાથી ગયેલ. અમારે સંવત્સરીનાં દૈવસે જ છેડાવવા હતા. પરંતુ તેઓએ ૭ ભેંસે કસાઈને મારી જાણ બહાર વેચેલી તેને વાંદરા કત્તલખાને લઈ જવા માટે કસાયે દેરડા લઈ આવેલા. મેં શેઠને પુછ્યું કે શા માટે આવ્યા છે? શેઠે હકીકત જણાવી એટલે મેં કહ્યું કે આ ભેંસે કત્તલખાને હવે નહીં જઈ શકે એમ
લઈ લઈશું. શેઠે કષાયોને ભેંસમાં દુધ છે એવું બાનુ કાઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
A-૧૪
પાછા કાઢયા. હું સાંતાકુજ જઈ શ્રી માન્યરભાઈને મળે અને મારા સાહસની હકીકત જણાવી તે વખતે શેઠ લલ્લુ ભાઈને વલસાડમાં અઠ્ઠાઈ હતી. આ ભેંસે છેડાવાને પાંજરાપોળ મેકલાવી આવા આવા અનેક પ્રસંગો અભયદાનનાં બન્યા છે. અને તે અંગે આત્મવિશ્વાસ પૂર્વક પ્રવૃત્તિ કરી હજારે જીવેનાં અભયદાનમાં નિમિત્ત થયે છું. શેડ લલ્લુ ભાઈ મારા જીવદયા ક્ષેત્રમાં પિતા હતા. અને શ્રી માન્કરભાઈ મારા ગુરૂ છે. તેઓશ્રીની પ્રબળ પ્રેરણાથી મારું જીવન જીવદયાના પંથે પ્રગતી કરી શકયું. હિંમત ઘણું આપી મને, શ્રીમાન લલુભાઈએ; ને પ્રેરણા પાઈ મને, શ્રીયુત માકરભાઈએ. ઉપકાર માનું સર્વને, ભૂલું નહિં હં જીવદયા; ઝંડે “અમર” અહિંસાતણે જ્યોતિ જગાવું જીવદયા.
શ્રી જીવદયા મંડળીના પ્રમુખ–દયાલંકાર શેઠશ્રી લલુભાઈ દીપચંદ ઝવેરીએ “હિંદના હણાતા હીર”ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખ્યું છે કે
ભાઈ અમરચંદ માવજી શાહને હાની વયથી જ જીવદયાને લગતી સેવા કરવાનું વ્યસન છે. તે વખતે વખત મુંબઈ જીવદયા મંડળીને આશ્રયે ચાલતા અભયદાનના પ્રયાસોને પણ મદદ કરે છે. આવા યુવકે અહિંસાના કાર્યમાં સક્રિય રસ લે એ આશાજનક છે. ભાઈ અમરચંદની ભલી લાગણી અને ભલી પ્રવૃત્તિ માટે તેમને હું અભિનંદન આપું છું અને ભવિષ્યમાં તેઓ અભયદાનનાં મહાન કાર્ય કરવા સમર્થ બને એમ ઈચ્છું છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
A-૧૫
શ્રી જીવદયા મંડળીના મંત્રી રાવબહાદુર શ્રી જયંતીલાલભાઈ એન. માન્યરે ગોગ્રાસ માસિકમાં ગોગ્રાસની પેટીઓ મુકવાની સેવા પ્રસંગે લખ્યું છે કે- -
“જીવદયા અને ગૌસેવાના જાણીતા હિમાયતી શ્રી અમરચંદ માવજી શાહ આ કાર્ય માટે તન-મન અને ધનથી હંમેશા સેવા કરે છે અને પરિણામે જીવોના અભયદાનના પુન્યના તેઓ ભાગીદાર બને છે. કષાયને વસૂકી ગયેલી ગાયે ભેંસો ન આપવા માટે, ગવલીઓને સમજાવવા માટે, વસુકી ગયેલી ગાયે ભેંસે ગુજરાતમાં પાળવા મોકલવા તબેલાવાળાઓને સમજાવવા માટે, વિગેરે સેવાના કાર્યો માટે તેમના પ્રયાસે પ્રશંસનીય છે. તેઓ મુંબઈ જીવદયા મંડળી, શ્રી ગોગ્રાસ ભિક્ષા સંસ્થા, શ્રી ગોગ્રાસ ગોછવદાન મંડળ વિગેરે સંસ્થાની સાથે રહી માનદ્ સેવા કરે છે. તેમને અમારા અભિનંદન છે.
એક વખત બકરીઈદ ઉપર ગોગ્રાસ તરફથી ગાયે છેડાવવા હું ગોળવાળા શેઠ સાથે ગયેલું. અમારા શેઠને ત્યાં બે સારી ગીરની ગાયે જોઈ અને તે વેચવાની હતી. શેઠે તેના ૯૦) રૂા. માગ્યા. ગેળવાળા શેઠે રૂા. ૬૦) માં માંગણી કરી એટલે સેદો થયા નહીં શેઠ ગયા પછી મેં ગાયે બને ભૈયા સાથે ગુલાલવાડીમાં સત્યનારાયણ મંદીર મોકલી આપી અને શેઠને જણાવ્યું કે રૂા. ૩૦) મારા ખાતે માંડજો. શેઠ ખીજાણુ પરંતુ ગાયે બચી ગઈ અને મારી પાસેથી પૈસા લીધા નહીં. એક વખત એક ગાય તથા વાછડું રૂ. ૩૫) માં છોડાવીને શાંતાક્રઝ મોકલવા જણાવ્યું. મૈયાને ઠેકાણું ન મળ્યું ગાય પાછી આવી શેઠે તે કસાયને વેચી દીધી. મેં બેત્રણ દીવસે પુછયું કે ગાયની પહોંચ લાવે
એટલે પૈસા લાવી દઉં. શેઠ કહે કે એ ગાય તે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
A-૧૬
આવી અને મે' વાંદરા વેંચી નાખી. હું તેા ધમધમી ગયેા. મારી છેડાયેલી ગાય કસાયને વેચાય જ કેમ ? મે' જણાવ્યું કે કાંતા મારૂ' તમે રાજીનામુ' લ્યા અગર એ ગાય મને પાછી લાવી આપેા. સારા નસીબે શેઠને તરકીબ સુજી. ગાય કસાય દારી ગયા હતા પણ તેનું વાડ ભૂલી ગયા હતા. તે લેવા આવ્યે એટલે વાંધા પાડયા કે વાછડાને સાદ નથી અને ન પેાષાય તે ગાય પાછી લાવ. છેવટે આઠમે દીવસે વાંદરાનાં કત્તલખાનેથી ગાય પાછી આવી.
આવા આવા અનેક પ્રસ`ગેા સવત ૧૯૮૪ થી સ્વત ૧૯૯૮ સુધી ૧૪ વરસમાં જીવદયાનાં કાય પ્રસ`ગે અન્યા છે. અનેક વખત એ માટે રહ્યો છું, અનેક વખત સાહસેા ખેડ્યા છે, સેંકડા લેખા ને કાવ્યો લખ્યા છે. સંવત ૧૯૯૬માં મેં નાકરી છેાડી દીધી. અને હું જીવદયા મંડળીમાં મારી જીવદયાની ગાડી વ્યવહાર, વ્યાપારનાં ખાડામાં ન ખુ`ચી જાય તે માટે સ્વ. શેઠ લલ્લુભાઈની તથા શ્રી માન્કરભાઇની પ્રેરણાથી જીવદયા માસિકમાં પખ્તીસીટી મેનેજર તરીકે જોડાયા. પાપની ગાદી ઉપરથી કાદવમાં કમળ જેમ હું જીવદયાની ગાદી ઉપર આવ્યા. અધ્યાત્મિકતાનું પ્રથમ સેપાન અહિંસા–જીવદયાનું સક્રિય કાર્ય કર્યા બાદ મને ચેાગ આધ્યાત્મમાં આગળ વધવા તીવ્ર જિજ્ઞાસા થઈ એક આદર્શી સત્પુરૂષના યાગ મળી જાય તે તે આદર્શ મુજબ હું મારૂં જીવન ચેાગ પંથે વહાવું તેવી ભાવના થઈ. અને અકસ્માત મને આદશનાં અરીસા જેવું શ્રીમદ્ રાજચંદ્રનુ જીવન ચરિત્ર સાંપડ્યુ અને ખુબજ પ્રેરણા મળી એ અક્ષરરહી સત્યમાગમનાં લીધે મારામાં આધ્યાત્મિકતાનું ઝરણ માન્યું, તેમાં હું ખુબજ આતત થયા. ગદ્યપદ્યમાં મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
A-૧૭
લખાણે શરૂ થયા સાંપ્રત સપાટી ઉપર-તરતું જીવન -જીવદયાનાં વારી સીંચનથી નવ પલ્લવીત થયેલું દીલઅંતમુખ–આત્મ સાધના તરફ વળ્યું આ અકસ્માત પરિવર્તન સપુરુષનાં ચેગે પ્રાપ્ત થયું. મેં તેમને મારા આદર્શ રૂપે હદયમાં સ્થાપ્યા અને તેમાંથી “અમરઆત્મ મંથન”ને જન્મ થશે.
ભણતા ન આવ્યું ભાન, ગણતા ન આવ્યું જ્ઞાન; ભિક્ષુક શું દે દાન ? પણ કુદરત થઇ મહેરબાન. કુદરતી ધારા વહી રહી, કયાંથી પડતી ધાર; કલડું નહિં કલ્પાય અહીં, ચીંતવન મન આધાર. અમર આત્મમંથન મહીં, જે જે લખ્યું દેખાય; કમ તેને કાંઈ નથી, જયારે ત્યારે લખાય. ત્રણ દશકાની વય પછી, સન ચાલીસ શરૂ થાય; અંતરમંથન ઉદભવ્યું, ગદ્ય-પદ્ય રૂપે ત્યાંય. સમુદ્રનાં મંથન થકી, પામ્યા રે સત્વ; અમર આભ મંથન લખે, હવા જ્ઞાનનું તત્ત્વ.
આ રીતે જીવદયા સાથે-આધ્યાત્મ તત્વનો પેગ પ્રાપ્ત થયે, દયા-આનંદ પ્રેમ શાંતિ પુરુષાર્થની પ્રેરણા મળી. રાજ યશ રળીયામણું, ચંદ્રની જાતિ સમાન; રહ્યા વધુ જે જીવનમાં, દાસ “અમર' પિછાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
A-૧૮
સંવત. ૧૯૯૮ની સાલમાં-યુરોપની યાદવા સ્થળીની આગ હિંદનાં કીનારે પહોંચી, મુંબઈમાંથી હીજરત શરૂ થઈ અમે ફાગણ વદી ૧નાં હું તથા મારા પત્નિ મુંબઈ છેડી પરગામ આવ્યા મારા લઘુબંધુ દલીચંદે બીજાપુર કર્ણાટકમાં સાયકલની દુકાન કરી. અમારે મુંબઈના પૂ. પિતાશ્રીએ રચેલે ગઢ વીખાઈ ગયા. હું ભાવનગરમાં સંવત ૧૯૯૮ અષાડ શુદ ૩નાં રોજ મારા નેહી મુરબ્બી શ્રી ગુલાબચંદ લલ્લુભાઈનાં અંગુલી નિષથી અને શ્રીમાન ખાંતિલાલ અમરચંદ રાની પ્રેરણાથી, શ્રી ભાવનગર પાંજરાપોળમાં મારા જીવદયાનાં ધ્યેયને સાચવવા મેનેજર તરીકે નિમાયે અને નવું પાન શરૂ થયું “મુગી દુનીયા ”નું સુકાન સંભાળ્યું. મુંબઈના અનુભવેને પ્રેકટીકલ કરવાની તક સાંપડી. તન-મનથી પાંજરાપોળને આદર્શ બનાવવા સમઢીયાળા શાખાને આબાદ બનાવવા યોજનાઓ કરી, મદદની જનાઓ કરી, સાલમુબારક-મકરસંક્રાતી–પયુંષણ-લીલેચારો-તિથીફંડ મકાન ફંડ પેન વી. થી આવકની ની શરૂ કરી. પાંજરાપોળમાં પાલન વિભાગ–સારવાર વિભાગ-દુગ્ધાલય વિભાગ-ઉછેર વિભાગ–ખેતીવાડી વિભાગ-વીગેરે શરૂ કરાવ્યા, તેને રિપોર્ટ ૧૦ વરસને સુંદર પ્રસિદ્ધ કર્યો, સમાજમાં જાગ્રતી આવી. વ્યવસ્થીત વહીવટ ચાલુ થયા. ભાવનગરમાં વડવા વાવવાળી શેરીમાં ભાડાથી મકાન લઈ મારા પતિનને તેડાવી. મારા જીવનની નવી યાત્રા શરૂ કરી.
ભાવનગર ગીર ગે સંવર્ધન મંડળમાં મારી માનદ્ મંત્રી તરીકે નિમણુંક થયેલી, તેમાં શહેરનાં અગ્રગણ્ય નાગરીકે મુખ્ય હતા. ને ના. મહારાજા સાહેબના સાનિધ્યમાં પશુ પ્રદ. શને ગંગાજળિયા તળાવમાં ભરાયેલ અને ઈનામે વહેંચાયેલ. આ સંસ્થામાં બે વરસ સેવા આપી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
A-૧૯
ભાવનગરમાં જેન ધર્મપ્રસારક સભા, આત્માનંદ સભા, ધશેવિજય જૈન ગ્રંથમાળા, જેન પત્ર વી. સંસ્થાઓને સંપર્ક ર. મારા ગદ્ય-પદ્ય લખાણેને પ્રસિડી મળવાની તક મળી. સદ્દગત ધર્માત્મા શ્રી કુંવરજીભાઈ આણંદજીને સત સમાગમ પ્રાપ્ત થયો. મારી પ્રત્યે અન્યન્ય લાગણું ધરાવતા શ્રીમાન મઠ શ્રી ભેગીલાલભાઈ મગનલાલની હાયથી અને મારા મુરબ્બી શ્રી ખાંતિલાલભાઈ અમરચંદ રાની પ્રેરણાથી શ્રી આનંદ પ્રીન્ટીંગ પ્રેસ દ્વારા મારા સનેહી ભાઈશ્રી ગુલાબચંદ દેવચંદ ત્થા શ્રી હરીલાલ દેવચંદનાં લાગણી ભર્યા સહકારથી સંવત ૨૦૦૨માં “ અમર આત્મમંથન” ગ્રંથ ગદ્ય-પદ્ય ઉપે પ્રસિદ્ધ થયે. તેની પ્રસ્તાવના મારા મુરબ્બી શ્રીમાન હિચંદ ઝવેરભાઈ શાહે લખી ગ્રંથનું મહત્વ પ્રસિદ્ધ કર્યું હતું. સંવત ૨૦૦૪માં “જ્ઞાન ગીતા” નામની બુક પદ્યમાં મારી સં. ૨૦૦૩ની બીજાપુર(કર્ણાટક)માં મારા પૂ. પિતાશ્રીનાં અંતિમ દેશનની યાત્રા સમયે સહદયી શ્રી સેમચંદભાઈ દલીચંદ વાહની હાયથી પ્રસિદ્ધ થઈ હતી. આ રીતે મને જીવદયા સાથે મારા અધ્યાત્મ યોગની ભાવનાને પણ પોષણ મળ્યું.
સંવત ૨૦૦૫માં સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડયો. પાંજરાપોળનાં દોરો ગીરમાં મોકલવા પડ્યા. એ આઘાત પ્રત્યાઘાતની અસર શરીર ઉપર થઈ. હું ગીરમાં ગયે. ત્યાંની ગરમી અને અંતરની વેદનાથી સખ્તબિમાર પડ્યો. પછે. ગામ વેધરાજ નાગદ્દાસભાઈ પ્રભાશંકર ભટ્ટની સારવારથી આરોગ્ય પ્રાપ્ત કર્યું. સંવત ૨૦૬ની સાલમાં હું પાંજરાપિળમાંથી છુટ થયે અને મહુવા મારા પતિની સાથે હવાફેર કરવા ગયે. ત્યાંથી આવી વિદ્યાવિજય પ્રીન્ટીંગ પ્રેસમાં મારા મુરબ્બી સ્નેહી શ્રી શાંતીલાલભાઈ પુરૂષોતમદાસ ગીગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
A-૨૦ ભાઈની લાગણીથી મેનેજર તરીકે જોડાયે, તે દરમ્યાન
સાધના” અંગે ખુબ જ પ્રેરણાઓ પ્રાપ્ત થઈ સંવત ૨૦૧૦ની સાલમાં હું તેમાંથી છૂટે થયે અને મારા મુરબી શ્રીમાન શેઠશ્રી ભેગીલાલભાઈ સાહેબની ભાવનાથી અને તેઓશ્રીની આજ્ઞાથી હું “તાલધ્વજ જેન વે. તીર્થકમિટી”માં મુનીમ તરીકે સંવત ૨૦૧૦નાં પિષ સુદી ૧૩ના તળાજા મારા પત્નિ સાથે આવ્યા અને તાલધ્વજ તીર્થની સેવાને ત્રીજો તબકકે શરૂ થયે. જીવદયાને આંગણેથી પાંજરાપોળનાં બારણેથી તાલધ્વજ તીર્થનાં શીખરે અમરજીવન સ્થીર થયું -તીર્થભક્તિ સાથે તીર્થઉદ્ધારનાં કાર્યમાં સક્રિયપણે સેવા શરૂ કરી. સાચાદેવની છત્રછાંયા પ્રાપ્ત થઈ. આજ વરસના વૈશાખ સુદી પનાં બાવન જીનાલય મહાવીર પ્રાસાદની ભવ્ય પ્રતિષ્ઠા થઈ
ધર્મની દુકાનમાં બેઠા અમે, લઈએ દાનને દઈએ પુન્ય; ન જાજેરે લાભ અનેરે, કરીએ કમાઈને તુટ.માં શુન્ય.
મારા આરોગ્ય માટે એગ માટે પણ આ ક્ષેત્ર મને અનુકુળ લાગ્યું.
તાલધ્વજ ગિરીરાજજી, નાથા સુમતિ જીણુંક ભાવ ધરીને ભેટતાં, થાય “અમર' આનંદ.
તાલધ્વજ તીર્થને સર્વાગી વિકાસ કરવા માટે “ઈંટ યજ્ઞ” શરૂ કર્યો તેમાં સારી સફળતા મળી. હાલમાં બંધાઈ રહેલા આયંબીલભુવન ઉપાશ્રય-જ્ઞાનમંદીરનાં તા. ૩-૫-૩ના દીને ખાતમુહૂર્ત પ્રસંગે પૂજ્ય મુરબ્બી શ્રીમાન શેઠશ્રી ભેગીલાલભાઈ સાહેબે વ્યક્તવ્ય કરતાં જણાવ્યું હતું કે –
“તળાજા તીર્થ અત્યંત નિસર્ગિક વાતાવરણમાં આવેલું છે. આ તીર્થની યાત્રા કરતા મન પ્રફલીત બને છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
A-૨૧
ચિત્તને શાંતિ મળે છે. આ તીર્થના વિકાસનો ઈતિહાસ ઘણે તાજે છે. છેલ્લા એક દાયકામાં આ તીર્થ વિકાસ પામતુ ગયું છે. નળ-લાઈટ નૂતન ભેજનગૃહ-ગિરીરાજ ઉપર ચડવાનાં પગથીયા અને આધુનીક સગવડેએ આ તીર્થને તીર્થધામની સાથોસાથ હવાખાવાનાં સ્થળ તરીકે પણ પ્રસિદ્ધી અપાવી છે અને હવે એ સગવડોમાં આયંબીલભુવન ઉપાશ્રય હાલ અને જ્ઞાન મંદીરને વધારો થશે. આ વિકાસને યશ તીર્થ કમિટીને તે છે જ પણ એમ કહું તે હું પણ તીર્થ કમિટીને પ્રમુખ હાઈ મારા જ વખાણ મારા મેઢે કર્યા ગણાય, એમ છતાં આ પ્રસંગે ભાઈ અમરચંદ વિશે બે શબ્દો કહું તે અયોગ્ય નહિં ગણાય.
ભાઈ અમરચંદ ખુબ ઉમંગ અને ધગશથી તીર્થ વિકાસનાં કાર્યો એક સાચા સેવક તરીકે કરે છે એ બદલ હું તીર્થ કમિટી વતી આનંદ વ્યક્ત કરું છું”
તીર્થ કમિટીની મારા પ્રત્યે ખુબ જ ઉંડી લાગણી છે. ભાગ્યવંત કમિટી અને મહાપુન્યવંત તેનાં પ્રમુખ શેઠશ્રી સોગીલાલભાઈ સાહેબને હું આભારી છું. હું તે એક અદને સેવક છું. મેં તે એક જ સિદ્ધાંત રાખ્યો છે કે
કર્તવ્ય પાલન એજ “અમર ને ધર્મગણુ” આ કાર્યમાં મારા સાથીદાર ભાઈ જમનાદાસ નાનજી વાંકાણું (ભાવસાર ) વરતેજવાળા જેઓ તીર્થકમિટીની શરૂઆતથી આ સંસ્થામાં છે અને ભાઈ દલીચંદ રૂગનાથ તણસાવાળા
જનશાળામાં છે તેમજ પેઢીનાં સૌ સ્ટાફનાં સાથ સહકાર વગર પ્રગતિ થઈ શકે જ નહીં. મને આનંદ થાય છે કે જેમ
તીર્થકમિટીનાં સૌ સભ્યમાં એક દીલી એક વાકયતા છે તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
A-૨૨
હારમાં પણ છે. પ્રમાણિક સ્ટાફથી જ આ સંસ્થાની પ્રગતીને વેગ મળ્યો છે.
તાલવજ તીર્થમાં બાબુની જેન ધર્મશાળામાં હું રહું છું. આ ધર્મશાળા એ તે સંસારનું ચિત્ર તાદર્ય કરે છે. સંવત ૨૦૧૫માં મારા પ૧ વર્ષ વનપ્રવેશ પ્રસંગે અમરસાધના” પુસ્તક મારા સ્નેહી ભાઈશ્રી ઉત્તમચંદ હરગેવદાસ શાહ ભાવનગરવાળાની સહાયથી પ્રસિદ્ધ થયું હતું. શ્રી તળાજા સંઘસમસ્ત ત્થા નેહીઓ મુરબ્બીઓનાં આશિર્વાદ પ્રાપ્ત થયા હતા, સ્નેહી ભાઈશ્રી બાબુભાઈ પરમાણંદદાસ તથા શ્રી રમણકલાલભાઈ વીઠલદાસ તથા શ્રી ઉમેદચંદભાઈ રૂપચંદે મેળાવડો જી અભિનંદન આપ્યા હતા.
આજે પ૭માં વરસે અગીયાર વરસથી તીર્થસેવાનું કામ ચાલુ છે. ઇંટ યજ્ઞથી ભેજનગૃહ, ધર્મશાળા, પગથીયા, સ્નાનગૃહ, આયંબીલ ભવન, સાધના મંદિર, જ્ઞાનમંદિર વી. તીર્થઉદ્ધારનાં કાર્યો થયા છે. અમારા જીવનમાં કોઈ જ જાળ વધી નથી અને કંગાળ બન્યા નથી. અમે બન્ને દંપતી સંતોષ પૂર્વક ધર્મધ્યાન પૂર્વક જીવન જીવીએ છીએ, અમારે કઈ ધરાળ-ઉલાળની સાંસારીક ઉપાધી નથી. અમોએ ૪૦ વર્ષની ઉંમરથી ચતુર્થ વૃત ગ્રહણ કર્યું છે. “અમરે સાધના”નું ધ્યેય સિદ્ધ કરવા આ તાલધ્વજગિરિનાં શીખર સુધી અમર જીવન પહોંચ્યું છે, ને અંતિમ સમય સુધી દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધાપૂર્વક અત્રેજ પુર્ણતા પામે એવી અભિલાષા છે. મારા ધર્મપત્નિ પણ યાત્રાઓમાં, સામયિક-પૂજામાં તથા શ્રી શાંતિજિન મહિલા મંડળમાં સેવા આપી આનંદપૂર્વક જીવન વિતાવી સંતોષપૂર્વક સાધના કરે છે. મારું સમસ્ત કુટુંબ કર્ણાટકમાં મારા લઘુબંધુ દલીચંદનાં સાનિધ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
A-૨૩
બીજાપુર-બાગલકોટ–ગુલબર્ગા રાયચુરમાં સાયકલને ધંધ કરે છે અને સૌ સુખી છે, તેની અમારે કાંઈ ઉપાધી નથી. મારા પૂજ્ય પિતાશ્રી સંવત ૨૦૪નાં ભાદરવા વદી ૯ ના બીજાપુર ખાતે અવસાન પામ્યાં હતા. મારા વડીલ ભાઈ શ્રી પુરૂષોતમદાસ દીયાળભાઈ ભાદરવા વદી ૩ના રોજ પર ગામ મુકામે અવસાન પામેલા, તેમજ મારા વડીલભાઈશ્રી પિપટલાલ પણ સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૬ના રોજ પચ્છેગામ ખાતે અવસાન પામેલ; મારા પૂજય માતુશ્રી ટબલભાઈ ૨૦૨૦ના આસો વદી ૧૪ દીપોત્સવી દીને સમાધીપૂર્વક અવસાન પામ્યા હતા. તેમનાં અંતિમ દર્શને અમે બન્ને બીજાપુર જઈ બે માસ સાથે રહી આરાધના કરાવી આશિર્વાદ પ્રાપ્ત કરેલાં.
આ તીર્થમાં પણ જીવદયાની પ્રવૃતી ચાલે છે. સંસ્થામાં પારેવાને જુવાર, કુતરાને રોટલા, ઉનાળામાં ગાયોને ઘાસ, પણને અડે મધ્યમવર્ગ રાહત, દર્દીઓને દવા. વિગેરે કાર્યો થઈ રહ્યા છે. તીર્થકમિટીનાં સૌ સભ્ય સાહેબ મુરબ્બી શ્રી છોટાલાલભાઈ નાનચંદ તથા મુરબ્બી શ્રી વલભદાસભાઈ ગુલાબચંદ વગેરેની મારા પ્રત્યે અમદષ્ટિ છે. સંસ્થાનું સુકાન વિશ્વાસપૂર્વક પ્રગતી કરી રહ્યું છે. તળાજા સંઘને પણ સુંદર સહકાર છે. તીર્થકમિટીનાં પુન્યવંત પ્રમુખશ્રી સરળ સ્વભાવી આત્મા છે. જીવનનાં ધ્યેયમાં જીવદયા એ મુખ્ય જીવનમાં વણાયેલી હોવી જોઈએ. જીવદયા વગરનું જીવન પશુ સમાન છે. જ્યાં જીવદયા છે ત્યાં માનવતા છે. પરદયામાંથી સ્વદયા પ્રાપ્ત થતા આત્મપ્રાપ્તિ થાય છે. કરૂણા, દયા ને અનુકંપા એ માનવ જીવનની મહત્તા છે. સર્વજીવ પ્રત્યે દયાભાવ રાખે એ સર્વે ધર્મોને સાર છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
A-4
અંગે એક કાવ્ય અમર આત્મમંથનનું સાદર કરી આ
અભયદાનનાં અનુભવો” જે સૌ કેઈને પ્રેરણાત્મક છે તે આત્મવંચનાને દેષ હેરી લઈ સમાજ સમક્ષ રજુ કરી વિરમું છું. અને જગતનાં સર્વ જીવાત્માઓ સુખી થાઓજીવહિંસાથી બચ-અહિંસાથી જીવન દીપાવો તેવી ભાવના ભાવું છું.
કીડીને કચરી રહ્યો આતમ તુજ સમ હોય; પુદગલ ભાવે ન નિરખે, આત્મ સ્વરૂપે જોય. ૧ કીડી કે કુંજર વિષે, આતમ સખે જણાય; કેઈ જીવ હણાય તે, દોષીત સરખો ગણાય. હણશે જ્યાં સુધી તમે, હણાવું પડશે જરૂર; તેને પાર આવે નહીં, ત્યાગ કર્મ એ ક્રૂર હણે શિકારી જીવને, બહાદુર પોતે મનાય; બહાદુરીની બડાઈમાં, એ પાપે જ હણુય. અહિંસા પરમોધર્મ જે, જગમાં પસરી જાય; વહેતી નદીઓ રક્તની, નાબુદ નક્કી થાય.
છ વ દયા પ્રેમને પયગામ પામી, દયાને વિકસાવજે મુંગા જગતનાં પ્રાણીઓને, અભયદાન અપાવજે. જીવદયા મંડળ જગતમાં, જગનું જીવં વિશ્રામ છે; દાને તીંતા વહાવજે, અહિંસા પરમો ધર્મ છે.
ક્ષ મા પ ના ક્ષમા કરજે સકળ જગનાં, જીવ અપરાધ મારા; માગું સંવત્સરી દીને મન, વચન કાયાથી પ્યારા. પસ્તાઈને હવે વહાવું, દયા મૃત પ્રેમધારા; નાના મોટા સૌ જીવોની, યાચના “અમર' પારા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર આ અભયદાનના અનુભવે જે મારા જીવન ચરિત્રનાં વર્ષોમાં જે અનુભવ્યા હતા તે માત્ર પરમાર્થ હેતુથી જીવદયાની ભાવનાને પ્રદિપ્ત કરવા માટે જીવનયાત્રાના સ્વરૂપમાં ટૂંકાણથી મારી બુદ્ધિ અનુસાર આલેખી ધવલપત્ર ઉપર પ્રકાશીત કર્યા છે. હું તો એક સામાન્ય માનવ છું, આખું જીવન નોકરીયાત પણે સંસ્થાઓની સેવા કરી ઉપજીવન સામાન્યરીતે ચલાવી તેમાં મને જે જે તકે સેવાની સાંપડી છે તેને સદ્દઉપયોગ મન-વચન કાયાથી કર્યો છે. | જીવન સંસ્મરણો પિતેજ આલેખવા એ અઘટીત છે પરંતુ અનુભવેનું આલેખન એ સિવાય અશક્ય હતું. એમાં મારી ઘણી ત્રટીઓ, ગૌણ પણે રહી ગઈ હોય, વિશેષતા ઉપસાવી હેય તે માટે હું મિચ્છામી દુક્કડં ઇચ્છી લઉં છું.
મારા બંધુઓ, ભત્રિજાઓ, કુટુંબીઓએ મને મારા સેવાયજ્ઞમાં નિવૃત્તિ આપી મારા શીરેથી કુટુંબની જવાબદારી ઉપાડી લઈ મને નિશ્ચિત રાખે છે. સંસ્થાઓએ મારામાં સંપૂર્ણ વિશ્વાસ મુકી મને સેવાકાર્યમાં ઘણી જ સગવડતા આપી છે. વર્તમાન પત્રના અધિપતિ સાહેબએ મારા જેવા સામાન્ય લેખકનાં ગદ્ય-પદ્ય લખાણે બહુ પ્રેમપૂર્વક પ્રસિદ્ધ કરી મને આભારી બનાવ્યું છે. સૌ મિત્રએ, મુરબ્બીઓએ મને પિતાનો બનાવ્યું છે. એ સૌને આ તકે અંત:કરણ પૂર્વક આભાર માની મારૂં હવે પછીનું જીવન-આરોગ્ય, સુખ–શાંતિમય, જીવદયાને પંથે, અધ્યાત્મ યંગ સાધનામાં પસાર થાય અને મારી શક્તિઓને સદ્વ્યય થાય તેવી ભાવના પૂર્વક વિરમું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
લેખક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
A-૧૬ જીવો ને જીવાડે
થાય;
નાના નાના દેડકાં, પેદા જળમાં સતાવીએ નહિં રમતમાં એ પણ છવ ગણાય. ૬ ઉંદર હોયે ઘરમહીં, પકડીને ન મરાય; છોડી દે જીવતે, એ પણ છવ ગણાય રે ચીલી પિપટ પંખીને, પીંજર નહિં પુરાય, કકળે આત્મા તેહને, એ પણ છવ ગણાય કુતરા બિલી પ્રાણીને, કદી ન માર મરાય; પાલન કરવું હતું, એ પણ છવ ગણાય. સસલા મૃગલાં વનમહીં, સુખે ચરવા જાય; શિકાર નહિ કર કદી, એ પણ છવ ગણુય. ૫ વાઘ વરૂ વન વિચરે, સાપ રહે મેં માય; નહિં હણવા એ પ્રાણીને, એ પણ છવ ગણાય. ૬ વાંદર ફરતે ખેરડે, કદી ન ઘાથી મરાય; મુંગા પ્રાણ અબુઝ છે, છતાં એ છવ ગણાય. ૭ ગાય ભેંસ બકરી કદી, ઘરમાંથી ન કઢાય; એ તે સુખનાં સાધનો, છતાં એ છવ ગણાય. ૮ ભૂખ્યા તરસ્યા જીવને. કદી નહિં જ રખાય; હાય બુરી એ પ્રાણીની, કારણ છવ ગણાય. ૯ દયા રાખવી જીવ પર, હિંસા કદી ન કરાય; “અમર” અહિંસાથી થશે, સુખ ને દુઃખ જાય. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
A-૨૭
જીવદયાના ભાગીદાર
છરી ફરે પ્રાણી ઉપર, છોડાવવા જે જાય; અભયદાન જીવને દીયે, પહેલું પુન્ય ગણાય. ૧ ભૂખે મરતા પ્રાણી, તરસે જે રિબાય; ભુખ તરસ દુઃખ ટાળતા, બીજું પુન્ય ગણાય. ૨ કુદરતના સંકટ મહીં, જીવો જેહ ફસાય; મદદ કરે સંકટ મહીં, ત્રીજું પુન્ય ગણાય. નિર્બળની રક્ષા કરે, દુઃખીઓને દે હાય; પ્રેમ ધરે જીવો ઉપર, ચોથું પુન્ય ગણાય. ૪ પરબ બંધાવે તાપમાં, ચણ દે ચબુતરામાંય; ધર્મશાળા બંધાવતા, પાંચમું પુન્ય ગણાય. લુલા અંધા ગરીબને, નિરાશ્રીત જે હોય; ગુપ્તદાન દેતાં થકી, છઠું પુન્ય ગણાય. ૬ લક્ષ્મી પામ્યા હોય તે, લેભી નવ થવાય દાન કરે મમતા તજી, સાતમું પુન્ય ગણાય. ૭ જીવદયાના કાર્યમાં, તન-મન-ધન ઘો હાય; મહિમા અભયદાનનો, જગમાં અજોડ ગણાય. ૮ ધર્મ થકી ધન સંપજે, પાપ થકી દુઃખ થાય; વા જેવું ક્ષેત્રમાં, તેવા ફળ લર્ણય. ૮ પરોપકાર કરતાં થકા, જીવ્યા જે જગમાંય; ધન્ય જીવન છે એહનાં, “અમર' પદ સધાય ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
તિ-૨૮ વડીલ ભાઈશ્રી,
તમારા આત્માને હંમેશા અમોએ તમને ગમે તેવી સ્થિતિમાં સુખ અને સંતોષ માણતા નિહાળ્યા છે. ધર્મ અને શાસનમાં જીવનના અંત સુધી તમારા કાર્યની સૌરભ પ્રસરતી રહે તે જોવાની હંમેશા અમારી ભાવના છે. બીજાપુર
લઘુબંધુ (કર્ણાટક) દલીચંદ એમ. શાહ
તા. ૧૨-૮-૬૩ સાયકલ મર્ચન્ટ જન્મ સં. ૧૯૭૭ પચ્છેગામ
અહિંસા અહિંસા અહિંસા અહિંસા જગાવે; મહાવીરની આજ્ઞાને દીલે વસા-એ ટેક
જીવહિંસા કઈ કરશે નહિં,
કઈ જાને હણસે નહિ. છ અનાથ ગરીબ પશુના જાન બચાવો. અસા ૧
જો તમે ને જીવવા છો;
સુખ આપીને સુખ લીએ. જગતનો જીવવુ ચાહે તેને જીવાડે. અહિંસા ૨
દયા રાખી દીનને આપે,
દુખી જીવનાં દુઃખ કાપો. શુભાશિષ એ છાનાં લઈ જીવને અજવાળે અહિંસા ૩
જીવદયાદીન જગમાં પ્રગટે,
જીવદયાની જાતને જગવે, 'અમર અહિંસા ધ્વજ સારા જગમાં ફરકાવે. અહિંસા ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
A-૨૯
ભાવનગર તા. ૮-૮-૫૮
માનનીય વડાપ્રધાન સાહેબ, સૌરાષ્ટ્ર રાજ્ય
રાજકોટ સવિનય,
આજે “ભાવનગર સમાચાર માં સિંહ સિંહ અને તેના બચ્ચાની ના. સૈારાષ્ટ્ર સરકારે ગીરના વિસ્તારમાં સૌરાષ્ટ્રના જંગલી પશુઓ અને જંગલી પક્ષીઓના સંરક્ષણ ધારા ૧૯૫ર તળે શિકાર કરવાની મનાઈ કરી છે, આ સમાચારથી અત્યંત આનંદ થયો છે. અને આવા માનવતા મુક્ત અહિંસાની પ્રતિષ્ઠા વર્ધક ફરમાનથી આપશ્રી તથા ના. સૌરાષ્ટ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવું છું,
૧૫ ઓગષ્ટ જ્યારે ભારત સ્વતંત્ર થયું છે, ત્યારે ભારતમાં વસતા તમામ માનો-પશુ-પંખીઓ પણ સ્વતંત્ર થયા છે. પરદેશી શાસનમાં આ પશુઓએ પણ પોતાના મુંગે મોઢે બલિદાન આપ્યા છે. કરોડે ગાયો-ભેંસો-બળદો આદી માનવજીવનના સાથીદારે કત્તલ થઈ ગયા છે, અનેક પ્રાણુઓ દુર શિકારને ભોગ બન્યા છે.
ભારતની આઝાદી આધ્યાત્મિક શક્તિથી પ્રાપ્ત થઈ છે, અહિંસા–સત્ય—પ્રેમ-સંયમ અને તપ તેનાં સાધનો હતા. એ પ્રાપ્ત થયા પછી ભારતમાં અહિંસાનું શાસન સ્થપાવું જોઈએ, રક્તપાત બંધ થવો જોઈએ અને સાત્વિક આધ્યાત્મિક રીતે આપણું અહિંસાસત્ય–ન્યાય-નિતીના પંથે બંધારણ હોવું જોઈએ એ જ સાચું સ્વરાજ્ય છે.
જ્યારે હિંદસરકાર તરફથી હિંસાના એક પછી એક ફરમાન. બહાર પડતા જાય છે. પોપટ અને વડવાંગળાને ફળફુલને વિનાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
A-૩૦
કરવાના ન્હાને તેને મરાવી નાખવા બે આના અને દેઢ આને આપવાનું જાહેર થયું છે. તે સિવાય પશુધનની કત્તલ ઉપર ખાસ પ્રતિબંધ આવ્યો નથી. આપણા સ્વરાજ્યનું સ્વાધિનચક્ર ગાય છે, તેની રક્ષા માટે હજુ કાંઈ ખાસ થયું નથી, આપણી માનવતા ને બદલે સ્વાર્થીભાવનાને પ્રગટ કરતી આવી હિંસાઓ ચાલુ રાખવામાં આવે છે, પરિણામે જનતામાં કઠોરતા, નિર્દયતા આદિ ભાવો પ્રબળ થાય છે તેનું પરિણામ જેમ પૂજ્ય બાપુજીએ કહ્યું હતું તેમ “જે માકડ મારે તે માણસ મારે તેવું પરિણામ આવે.
દયા ભાવના કેળવ્યા સિવાય અહિંસાની જ્યોતિ પ્રગટશે નહિં. અને ત્યાં સુધી માનવતા સુખ-શાંતિ આનંદ પ્રાપ્ત થઈ શકશે નહિં આ રીતે અહિંસાના સામ્રાજ્યમાં પશ્ચિમાત્ય હિંસાઓ જ્યારે ચાલુ છે ત્યારે આપણું સૌરાષ્ટ્ર રાજ્યમાં એક પછી એક કાયદાઓ અહિંસાની ભાવનાને પોષણ મળે તેવા થાય છે, તે સૈરાષ્ટ્રની શાન વધારવામાં અત્યંત ઉપયોગી થશે.
આપણા સૈારાષ્ટ્રમાં ગવધબંધી-પશુધન રક્ષણ વિગેરે કાયદાઓ થયા છે અને પશુ ઉછેર માટે ખાસ ખાતુ ચલાવવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આપણા પ્રદેશમાંથી નિકાશ થવાની છૂટ રહેશે ત્યાં સુધી આપણે વિકાસ અપૂર્ણ રહેશે. આપણું સુધારેલું પશુધન સૈારાષ્ટ્ર બહાર જઈ મુંબઈ આદિ સ્થળે કત્તલ થઈ જવાનું. થોડા વખત પહેલા છાપામાં વાંચ્યું હતું કે, પાલીતાણું ડીસ્ટ્રીકટમાંથી જાતિવંત ભેસે સૈરાષ્ટ્ર બહાર નિકાસ થાય છે, આનું પરિણામ આપણને નુકશાનમાં આવવા સંભવ છે.
આપશ્રીની દીર્ધદષ્ટિ સિરાષ્ટ્રને નંદનવન બનાવવાની ભાવનામાં સૈારાષ્ટ્રના ચાર પાયા ગાય-ગેવાળ-ખેતી અને ખેડતનું રક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
A-૩૧
કરી મજબૂત કરવામાં આવશે તો ભારતમાં સૈારાષ્ટ્ર એક કલગીરૂપ શોભશે.
ભારતવર્ષમાં સર્વ માનવો અને સર્વ પશુ પંખીઓ સ્વતંત્રતાને આનંદ અને સુખ ભોગવવા ભાગ્યશાળી થાય, લેહીનું ટીપું પાડ્યા સિવાય મેળવેલી આઝાદી લેહીની સરિતાઓથી નહિં પણ અહિંસાથી અખંડ રહે, તેવી ભાવના સ્વાતંત્ર્ય દીને ભાવવા સાથે ફરી આપશ્રીને તથા આપણી માનનિય સૈારાષ્ટ્ર સરકારને અભિનંદન આપી વરમું છું.
લી. આપને અમરચંદ માવજી શાહ
મહુવા તા. ૧૬-૧૦-૫૧ ભાઈશ્રી, અમરચંદભાઈ
ધર્મનું રક્ષણ કાયદાથી નથી થતું, પ્રત્યેક માનવીને શે ધર્મ છે, એ જ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કાયદો શું કરી શકવાનો છે? જે મેં પિતે જોયું છે કે ગાયને આપણે કેવી ફર રીતે સાચવીએ છીએ? એવા હિંદુ ઘરે મેં ઘણું જોયા છે. એટલે આવી કરતા કરવા કરતાં બહેતર છે કે, એને એ દુઃખમાંથી મુક્ત કરવી. અલબત્ત ગૌરક્ષાથી જ દેશ ઉંચે આવે તેમ છે. એટલા માટે તે પૂ. બાપુજીએ કેટલાયને ગાયનું જ દૂધ ઘીનું વ્રત લેવડાવ્યું છે કે કઈ રીતે ગાયનું રક્ષણ થાય, પણ આપણે રક્ષણ ક્યાં સુધી કરીએ છએ ? જ્યાં સુધી એ બિચારી આપણને દૂધ આપે ત્યાં સુધી. આપણું સ્વાર્થને માટે રક્ષણ કરીએ છીએ કે આપણે ધર્મ છે માટે ? એટલે બાપુ કહેતા કે ગૌરક્ષા એ તે પ્રત્યેક માણસનો ધર્મ હોવો જોઈએ.
મનુબહેન ગાંધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
A-૩૨
ખોરાક અને ખેતીવાડી ખાતુ (સૌરાષ્ટ્ર રાજ્ય)
રાજકોટ તા. ૩-૩-૧૦ શ્રી અમરચંદ માવજી શાહ
જયહિંદ સાથ આપને માનનીય વડાપ્રધાન શ્રીને સંધાચેલે તા. ૧-૬-૫૦ના પત્રના જવાબમાં જણાવવાનું જે આપે
પશુપાલન” માટે જે જે સુચનાઓ કરી છે તે બદલ સરકાર આપને સાદર આભાર માને છે.
-મદદનીશ મંત્રી
ફીનાન્સ મીનીસ્ટર (ઈન્ડીયા)
ન્યુ દિલ્હી તા.૬-૩-૬૩ ભાઈશ્રી અમરચંદ
તમારે તા. ૧લીને પત્ર મળે. ૧૯૫-૩૬માં ડેબીવલીમાં લેકમાન્ય ગૌશાળાની મારી મુલાકાત યાદ કરી તમે ગોસંવર્ધન અંગેના તમારા વિચારે તમે દર્શાવ્યા છે. આ પાયાની વાત છે અને આપણે ખેતી સાથે “ગોપાલન” કર્યા સિવાય આપણે એ બને ક્ષેત્રે પ્રગતી કરી શકવાનાં નથી.
આ બાબતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે હવે જાગ્રત
બનતા જાય છે... "
-મેરારજી દેશાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
અન્ન સ્વાવલંબન અને
ભારત-ભાગ્ય નિર્માતા માનનિય પૂજા લાલબહાદુર શાસ્ત્રીજીએ ભારતીય સંસ્કૃતિ જવાન” અને “જય કીસાન'નું સૂત્ર નવનિર્માણ કરવાનું મહાન યશસ્વી કા જવાને આઝાદીનું રક્ષણ કરે, કીસાને ન રક્ષણ કરે. પરદેશથી અનાજ આવે અને અન્ન મળે એ પરાવલંબન-પરાધિન દર નાખવા અને સ્વાવલંબન પ્રાપ્ત કરવા ભાર છે, તે ભારતની સ્વાધિનતાને સૂર્ય–સો થવાનાં પગરણ છે. વોથી હું લખતે ખેડૂત-ગાય અને ગોવાળ આ ચાર પાયાથી મજબૂત થશે. ભારતની સ્વાધિનતાનું પશુઓ દ્વારા સલામત બનશે. ગા-ભેસે દૂધ, ઘી, છાશ, માખણ આદિ તથા ખા બાદો દ્વારા ખેતી થશે. પરંતુ આ બાઇ અઢાર વરસે સન્મતિ સૂઝી છે અને મા શાસ્ત્રીજીની દરમ્યાનગિરીથી ચેથી પંચ કરવામાં આવેલ ફેરફારમાં રૂા. ૬) ક કતલખાના, રૂા. ૯૮/ લાખના મધ્યમ કત્તલ લાખના નાના કદના ૧૨૮ કત્તલખાના, નવી મટન મારકેટ અને ર૫૦ લાખના ડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________ allobllo જૈન ગ્રંથ, Aller! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com