________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સૌભાગ્યવશ એમને ચાતુર્માસ પણ અમારા મકાનમાં થયે, ને એથી અમારા જીવન પર એક ઊંડી છાપ પડી. પ્રતિક્રમણ વ્યાખ્યાન-શ્રવણ, તેમજ સમયે સમયે પૂજ્ય આચાર્યશ્રી અને પ્રવર્તકજી આદિ સાથે સંધ્ધાતિક વિષયની પ્રશ્નોત્તરી કરતાં કરતાં ધાર્મિક તત્ત્વનો, યત્કિંચિત્ ધ પણ થયે. જે કે પૂજ્યશ્રી બિકાનેરમાં લગભગ ત્રણ વર્ષ બિરાજ્યા, પરંતુ અમને તે કેવળ દેઢ વર્વજ એમના સત્સમાગમને સુગ મળે.
એક દિવસ પ્રવર્તકજી પાસેથી “આનન્દ કાવ્ય મહોદધિ ૭મું મૌક્તિક' લાવી શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈ, બી. એ. એલ. એલ. બી.નો “કવિવર સમયસુન્દર નામક નિબંધ વાં; ત્યારથી હૃદયમાં કવિવર પ્રત્યેની અગાધ ભકિત પ્રાદુભવી, ને એજ ઘડીથી એમની કૃતિઓની શોધ-ખોળ શરુ કીધી. “શ્રી મહાવીર જૈન મંડળના કેટલાંક હસ્ત લિખિત ગ્રન્થ મગાવ્યાં. સદભાગ્યે અમને એમાંથી એક એવા ગુટકા (પુસ્તકાકારે પ્રતિ)ની પ્રાપ્તિ થઈ કે જેણે અમારી મનોભાવનાઓને અત્યધિક ઉત્તેજિત કરી; એનું કારણ એ કે-એ ગુટકામાં કવિવરની નાની નાની લગભગ બસે કૃતિઓ મળી આવી, જેમાંની ઘણી તો દેસાઈ મહાદયને પણ અનુપલબ્ધ હતી. બસ, ઉત્તરોત્તર શેધ–ળની રુચિ વધતી ગઈ ને આથી એટલા અધિક પ્રમાણમાં કાર્ય કરવાને અવસર મળ્યો કે જે અમારે માટે ખરેખર કલ્પનાતીત કે અસંભવ સમે હતે.
આ ગ્રન્થની જન્મ કથા * સં. ૧૯૮૬માં યુ. પ્ર. શ્રીજિનચન્દ્રસૂરિને સંક્ષિપ્ત પરિચય પટ્ટાવલીના આધારે આલેખે; જેનો એક માત્ર ઉદેશ એ હતો કે કવિવર : સમયસુંદરજી એમના પ્રશિષ્ય
ચાવા લાભારવિવ