Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 362
________________ મસ્ય અને સુંસુમાર ૩૫૩ પાપ ધાલવા સહેલાં પણ એનાં નિકાલ કરવાં અતિ અતિ મુશ્કેલ છે! પાપને બેવડો માર ખાવ પડે છે. એક માર, જાલિમ દુઃખ-વેદના–રીબામણને, બીજે માર, એ પાપોની કુવાસનાના વેગે ફેર નવાં નવાં ઘેરા પાપ કરી કરી ભાવી દુઃખની ભઠ્ઠીઓ પટાવવાને ! માતા યશોધરાના જીવનમાં આ જોવા મળે છે. જગતમાં આજે કેટલાય ની ભારે પા૫ભરી અને દુઃખમય દુર્દશા પુત્યક્ષ જોવા-સાંભળવા મળે છે, શું આ એકાએક ઊભી થઈ ગઈ છે? ના, ના, તે તે બધાને કેમ એમ ન હૈય? કહો, સમર્થ કારણે મળ્યા વિના જ અકસ્માત કાર્ય ટપકી પડે એવું બનતું નથી. પ્રત્યક્ષ નહિ તે અતીન્દ્રિય કારણે પણ કારણ ઉપર જ કાર્યનું મંડાણ થાય. હવે જે એવા લેશભર્યા ફળ નથી જોઈતાં તે એનાં કારણે દૂર કરવાનો મુખ્ય શ્રમ અને ચીવટ જઈએ. ભારે દુર્દશાનું કારણ પૂર્વનાં સાનુબંધ પાપ છે. તો એ પાપનાં અનુબંધ તોડવાની ખરી મહેનત જોઈએ. પાપનાં અનુબંધ પડેલા એટલે એમાં કશું ખોટું કે અજુગતઃ નહિ લાગેલુ, ભડક નહિ થયેલી, ઉર્દુ નિર્ભયપણે મસ્તીથી સેવેલું. હવે આ અનુબંધને તેડવા માટે શું કરવાનું ? જન્મ-જન્માંતરના પાપાનુબંધ તેડવા— ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ “ધર્મપરીક્ષા” નામના શાસ્ત્રમાં કહે છે, · कम्मं बन्धइ पावं, जो खल अणुवर यतिब्वपरिणमा । સુહાગુવાર, બાલારિક તર ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394