Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 382
________________ ધર્મલેશ્યા અને પાપલેશ્યા ૩૭૩ ળતાં માથુ ભટકાયુ ત્યાં જે લેગ્યા ન સાચવી તો મન ઉછળશે, • ઘરના માણસ કેટલા બે પરવા છે! નેકર કે હરિગી છે! હજી સુધી દીવ નથી કર્યો !.” શુ કયુ આ? આમાં મન બગાડી વધારે ર્યો, હાયય વધારી ! લેયા સારી રાખવા વિવિધ વિચાર એના બદલે લેગ્યા શુભ રખાય તે મનને એમ થાય કે [૧] “આ કયાં ઉતાવળ ચાલે? ચાલે તે એની સજા મળી. ફિકર નહિ, ફરી સાવધાની રહેશે. “ અથવા [૨] “હું તે સહેજ માથું ટકરાવાને રોઉં છું, પણ એ ટકરાવામાં વચમાં કઈ જીવજંતુ આવ્યું હશે તે એને તે બિચારાને કચ્ચરઘાણ નિકળી ગયા હશે. એના દુ:ખ આગળ મારે શું દુઃખ છે?” અથવા [૩] જીવન છે, બધું સુખસગવડ ભર્યું શાનું હોય ? દુઃખ પણ આવે આપણે કાંઈ એકલા પુણ્યવાળા નથી. દુખ સહવ ની ય ટેવ પાડવી જોઈએ.” અથવા [૪] “બીજાની ભૂલ જોઉં છું પણ એય કેઈ સકારણ વિસર્યા હશે, બીજા અગત્યના કાર્યમાં રોકાયા હશે; તે ભૂલ શાની ? અથવા || [૫] “બીજાની ભૂલ પર તૂટી પડવું એ પાપલેશ્યા છે. શા માટે એ કરૂં ?” અથવા [૬] “હું મારા જરા જેટલા દુઃખને મેટું માની હાંફળા ફાંફળે થાઉં છું, અને અવસરે બીજાના મોટા દુઃખને ય મામૂલી ગણું છું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394