Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 381
________________ ઘર્મલેશ્યા અને પાપલેશ્યા વિચાર તે એ થવો જોઈએ કે, “પાપલેશ્યાએ પડતી મૂકવા અને ધમલેશ્યાભયુ દિલ બનાવવા માટે અનુકૂળ આ ખરેખર ભવ મને મળે છે. એથી મારે અનત ભવેની ભૂલ ભૂસી નાખવાનું અપૂર્વ કાર્ય સિદ્ધ થશે. મારે આત્મા નેવે આકાર પામશે. તે હવે સહેજ પણ ગફલતમાં કાં રહું? હવે તે બરાબર મન લગાવીને લેયાની શુદ્ધિ કરતો ચાલુ. વિચારેની પવિત્રતા કેળવતે રહું, જીવનના આદશ ઉરચ ઘડા અને નિરતર નજર સામે રાખતા જવું. જ્યાં એમાં ખલના થાય, વિસ્મરણ થાય ત્યાં એની કઈ સજા લેતે રહું.' સુખદુખના ટકા લેવાથી વધે છે આવા પ્રયત્ન કરી પાપલેશ્યા ઘટાડતા ચાલે તે અહી પણ ઊંચા લાભ મળશે. મનની લેસ્થાના હિસાબે તે મૂળ સુખ-દુઃખના ટકા ઘટી વધી જાય છે. કમસંગે દુઃખ આયુ પણ લેશ્યા સારી હોય તો એ હળવું બની જાય છે, અને લેશ્યા જો બગાડી તે એને મેટ ભાર લાગે છે. દાખલા તરીકે, જરા અંધારે બારણામાંથી નિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394