Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ કમલ પ્રકાશન ટ્રસ્ટનું નિવેદન ભારતીય પ્રાચીન પરંપરાઓને પુનઃજીવિત કરતી શ્રી વેણીશંકર મુરારજી વાસની ચિંતનધારાને અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. લેખક્નીએ આર્યાવર્તની મેક્ષલક્ષી સંસ્કૃતિના એક અગ- અર્થવ્યવસ્થાને પ્રધાનપણે આત્મસાત કર્યું છે. આ વિષયમાં તેમણે આશ્ચર્યજનક ખેડાણ કર્યું છે એમ તેમના વિચારો ઉપરથી સહજ રીતે કહી શકાય તેમ છે. ભારતની અર્થવ્યવસ્થામાં ગાયપ્રધાન તમામ પશુની અહિંસા પ્રધાનપણે ભાગ ભજવે છે. એમ લેખક મકમપણે માને છે. ' જે વિશિષ્ટ કેટિને પ્રતિભાવ આ પુસ્તિક દ્વારા પ્રજામાં પ્રગટ થાય તે લેખકના વિચારોને વ્યવસ્થિત આકાર આપીને પ્રગટ કરતા રહેવાની અમારી ભાવના છે. વધુ પ્રમાણમાં પ્રચાર થાય તે હેતુથી જ ખોટ ખાઈને પણ આ ટ્રસ્ટ આ પુસ્તિકાનું પ્રકાશન કરે છે. પિતાના વિચારોનું પ્રકાશન કરવા બદલ શ્રી વાસુને અમે અંતઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ. લિ. દ્રસ્ટીમંડળ, કમલ પ્રકાશન ટ્રસ્ટ અ.નં. પુસ્તકનું નામ ર૭. શું આજે પણ પરદેશી ગુલામી ? ૨૮. વનને પ્રવાહ બદલે ૨૯. ૧૯ણવાદ વિરુદ્ધ ત્યાગવાદ - ૩૦. સમાજન ૩૧. ખાદી ૩૨. હવે શું કરવું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 314