Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 163 25. - 26. ર૭. તેને ઘડે છલંગ મારતે આકાશના આંગણામાં શોભે છે તે જાણે ક્રોધથી આગલી બે ખરીવડે સૂર્યના ઘોડાઓને માથામાં તાડન કરવાને તૈયાર કેમ થયો હોય ? : 24. તેજના નિધિ એવા તે રાજાને તે ઘેડે ફીણના જેવા ધોળા દેહવડે, ગરમીથી બળીને જાણે નીલા દેહવાળા થઈ ગયા હોય એવા સૂર્યના ઘડાને હસે છે. કઇ જાતના વિશેષ તેજથી રાજી કરેલાં એવાં મન પાસેથી જાણે વેગ મેળવ્યો હોય એવો તે કમળ સરખા મુખવાળો ઘેડે તે વાયુનું પણ પાંગળપણું જાણે છે. . પલાણનાં માણેકની કાંતિના સમૂહવડે એ હરિ સરખા રાજાને ઘોડે શેભે છે. તે ખરીવડે ખાંડેલી શત્રુ રાજાઓની રનના આંગણુંની રજવડે જાણે શરીર બધું ભરાઈ ગયું હોય? ચિત્રમાં આળખેલા ઘોડાના સવારના દઢ આસન ઉપર માણસની દૃષ્ટિ પડીને ઘેડાના ભમવામાં પીઠ ઉપર લાગેલી તેથી ભમાઈ ગએલી હોય તે જાણે શ્રમ પડયો હોય તેથી બીજે જવાને ઈચ્છતી નથી. 28. ચાલતી કામદેવની રાજધાની, વિભ્રમરૂપી પાંદડાંનું લીલા વન અને આ રસન નાયક જે શૃંગારરસ તેની પુરી કીર્તિ એવો જનાને તેની પાછળ ચાલ્યો. 29. તેના ઘડાઓ ઉપર ભ્રમરરૂપી ધનુષ ઉપર રહડાવેલાં બાણુરૂપી કટાક્ષો જેણે મુક્યાં છે એવી વાયકાઓ દિગ્વિજયને માટે તત્પર થએલા કામદેવની સેના જાણે હોય એવી શેભે છે. પાપની સમૃદ્ધિની લીલા કરવાની તળાવડીના હંસ જેવા, મૃગ બાળકોના યમરાજાના દૂત, અને જાણે હિંસાના કટાક્ષ હોય એવા તરેહ તરે. હના વર્ણવાળા કુતરા તેની આગળ દેડ્યા જાય છે. 31. * àલોયને તપી જવાના કૃતુહલવાળા ઘડાવડે રાજા કેટલોક માર્ગ વટાવીને કાન સુધી જેની આંખ જોડાએલી છે એવા તે રાજાએ હરતાં ફરતાં પશુઓવાળા વનના મધ્ય ભાગ જોયા. 30. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust