Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ (૧૬) વિધિસંગ્રહ-૧-(યોગ પ્રવેશ વિધિ) (ચોગ વિધિ -: ચોગપ્રવેશવિધિ :– [કોઈપણ યોગમાં પ્રવેશ કરાવાય ત્યારે આ વિધિ કરાવાની હોય છે. – ચાલુ યોગમાં નિક્ષેપ કરી બહાર કાઢેલ હોય તો પુનઃ પ્રવેશ વખતે પણ આ વિધિ કરાવવાની હોય છે.] – સર્વ પ્રથમ તો જ્યાં યોગની ક્રિયા કરાવવાની હોય ત્યાં ચારે તરફ સો-સો ડગલા વસતિ શુદ્ધ કરાવવી – જો નાણ માંડવી હોય તો પૃષ્ઠ ચાર માં બતાવ્યા મુજબ નાણ માંડવી, ન માંડવી હોય તો સ્થાપનાચાર્યજી સમક્ષ ક્રિયા કરી શકે છે. તે આ પ્રમાણે છે– યોગ કરવા ઈચ્છક શિષ્ય પ્રથમ નાણની અથવા ખુલ્લા મૂકેલા સ્થાપનાજીની ચારે બાજુ એક એક નવકાર ગણતાં, ગુરુને નમસ્કાર કરી “મર્થીએણ વંદામિ” કહેતાં ત્રણ પ્રદક્ષિણા આપે. પછી ખમાસમણ દઈ, ઈરિયાવહીયં પડિક્કમી, એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ (ગુરુ-શિષ્ય) બંને કરે, પછી પ્રગટ સંપૂર્ણ લોગસ્સ કહે. ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું (ગુ0)-પઓ (શિષ્ય) ઈચ્છ, ખમાસમણ દઈ, ભગવન્! સુધ્ધા વસતિ (ગુરુ)-તહત્તિ (શિષ્ય) ઇચ્છ. (કહે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 154