Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 131
________________ (૧૩૪) શ્રી જીરાવાલા પાર્શ્વનાથાય નમઃ પૂ. આ. હેમસાગરસૂરીભ્યો નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પૂ.આ. આનંદસાગરસૂરીભ્યો નમઃ વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ પૂ.આ. કંચનસાગરસૂરીભ્યો નમઃ પદપ્રદાન વિધેિ 5 - આત્મરક્ષા વજપંજર સ્તોત્ર ) ૐ પરમેષ્ઠિ નમસ્કાર સારં નવપદાત્મકં | આત્મરક્ષા - કરં વજ - પંજરામં સ્મરામ્ય ૧ || ૐ નમો અરિહંતાણં શિરસ્ક શિરસિ સ્થિત | ૐ નમો સવૅસિદ્ધાણં મુખે મુખ - પતંવરમ્ |૨|| ૩ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની | ૐ નમો ઉવઝાયાણં, આયુધં હસ્તયો-દૃઢ Iો . ઉૐ નમો લોએ સવ્વાસાણં, મોચકે પાદયોઃ શુભ / એસો પંચ નમુક્કારો, શીલા - વજમીતલે ||૪|| સવ્વપાવપ્પણાસણો, વો વજનયો બહિઃ | મંગલાણં ચ સવ્વર્સિ, ખાદિરાંગારખાતિકા |પ!! સ્વાહાન્ત ચ પદે શેય, પઢમં હવઈ મંગલ / વોપરિ વજમય, પિધાન દેહ - રક્ષણે |૬|| મહાપ્રભાવા રક્ષેય, શુદ્રોપદ્રવનાશિની | પરમેષ્ઠિ-પદોદભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ II યશૈવં કુરુતે રક્ષા, પરમેષ્ઠિપદેઃ સદા I તસ્ય ન સ્યાદ્ ભય, વ્યાધિ રાધિશ્વાપિ કદાચન ||૮|| “શ્રી પદવી પ્રસંગનો પૂર્વવિધિ” (૧) પદવીના પૂર્વ દિવસે સાંજે વસતિ શુદ્ધિ કરવી. (૨) નોતરા દેવા (૩) પ્રભાત સમયે “પભાઈ'' કાલગ્રહણ લેવું પછી વસતિ જોવી. (૪) સવારે કાલપ્રવેદન બાદ સઝાય પઠાવવી. (નોતરા દેવા, કાલગ્રહણ-કાલપ્રવેદન, - સઝાય પઠાવવી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154