Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 135
________________ (૧૩૮) ઓમિતિ મન્તા યચ્છાસનસ્ય નંતા સદાયĒીઁશ્ર । આશ્રીયતે શ્રિયા તે, ભવતો જિનાઃ પાન્તુ → પછી પુક્ષર૦ સુઅ વંદણ૦ અન્નત્થ૦ કહી એક નવ∞ કાઉ. કરી, પારી ત્રીજી થોય કહેવી. નવતત્ત્વયુતા ત્રિપદી શ્રિતા રુચિજ્ઞાનપુણ્ય શક્તિમતા । વરધર્મકીર્તિ વિદ્યાઙઙન્દાઽસ્ય ગીર્જીયાત્ ||૩|| → પછી સિધ્ધાણં કહી શ્રી શાંતિનાથજી આરાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી એક લોગસ્સ (સાવગરવર ગંભીરા સુધી) નો કાઉ∞ કરી, પારી, નમોઽર્હત્ કહી નીચેની ચોથી શોય બોલવી. શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિઃ પ્રશાન્તિકોઽસાવશાન્તિમુપશાંતિમ્ । નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદા સંતુસન્તિજને ॥૪॥ → પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થે કરેમિ કાઉસ્સગં. વંદણ૦ અન્નત્યં એક નવકારનો કાઉ∞ કરી, પારી નમોઽત્હત્ કહી પાંચમી થોય કહેવી. વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) સક્કાર્થ સિદ્ધિસાધન બીજોપા, સદા સ્ફુરદૃપાઙ્ગા । ભવતાદનુપહતમહાતમોઽપણા દ્વાદશાઙી વઃ || ૬ || → પછી શ્રુતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉ∞ અન્નત્થ૮ એક નવ૦ કાઉ૦ નમો૦ છઠ્ઠી થોય કહેવી. વદવદતિ ન વાગ્વાદિની । ભગવતિ ! કઃ શ્રુત સરસ્વતિ ગમેચ્છઃ અત્તરઙ્ગ મતિવરતરણિસ્તુભ્ય નમ ઈતીહ → શ્રી શાસનદેવતા આરાધનાર્થે કરેમિ કાઉ૦ અન્નત્થ૦ એક નવ૦ કાઉ નમો કહી સાતમી થોય કહેવી. ઉપસર્ગ વલય વિલયન નિરતા, જિનશાસનાવનૈકરતાઃ ॥ દ્રુતમિહ સમીહિત કૃતે સ્યુઃ, શાસનદેવતા ભાવતામ્ → સમસ્ત વેયાચ્ચગરાણં સંતિગરાણં સમ્મદિઠ્ઠિ સમાહિગરાણે કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવ૦ કાઉ આઠમી થોય. સમેત્ર યે ગુરુ ગુણૌધનિધે સુવૈયા-નૃત્યાદિ કૃત્યણૂક નિબદ્ધ કક્ષાઃ । ॥૭॥ || ૮ || Jain Education International ॥૨॥ તે શાન્તયે સહ ભગવન્તુ સુરાઃ સુરીભિ સદૃષ્ટયો નિખિલ વિઘ્ન વિદ્યાત દક્ષાઃ → પછી એક નવકાર પ્રગટ બોલીને બેસીને નમ્રુત્યુણ જાવંતિ ખમા જાવંત૦ નમો૦ પરમેષ્ઠીસ્તવ. ઓમિતિ નમો ભગવઓ અરિહન્ત સિદ્ધાઽયરિય ઉવજ્ઝાય । વરસવ્વસાહુ મુણિસંઘ ધમ્મતિત્થપવયણસ્સે ॥૧॥ For Private & Personal Use Only 11411 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154