Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 133
________________ (૧૩૬) વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) ૦ નાણની ચારે દિશાથે પ્રભુજી પર વાસક્ષેપ કરવો. ૦ નાણને વિધિકારક ત્રણ પ્રદક્ષિણા દઇ, ખમાસમણ દઈ, અરિહંત ચેઇયાણ કરી, ૧ નવકારનો કાઉસ્સગ્ન કરે, કરી-પારી પછી- કલાકંદ થાય કહે, ૦ પછી સ્થાપનાચાર્ય ખોલવાં અનુજ્ઞાનાર્ય જ (દીક્ષા - વડીદીક્ષા - પદવી આદિ ક્રિયામાં) અણુજાણહ મે ભયવં બોલે. પદગ્રાહકે ત્રણ પ્રદક્ષિણામાં બાર નવકાર ગણવા, ખમા દેવાપૂર્વક ઈરિયાવહિયં૦ કરે ખમા૦ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ વસહિ પવેલું ? (ગ) પવે. (શિ) ઇચ્છે, ખમા ભગવનું, શુદ્ધા વસહિ, (ગુ.) તહત્તિ. ખમાઇ ઇચ્છાકા, સંદિ0 ભગ0 મુહપત્તિ પડિલેહું? (ગુ) પડિલેહેહ. શિખ્ય ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહે. a (૧) આચાર્યપદ ખમા દેઈ ઇચ્છકારિ ભગવન્? તુમ્હ અરૂં દધ્વગુણ પજવેહિ અણુયોગ અણુજાવણથં સૂરિપદારોહણë નંદિક્રાવણી વાસનિક્ષેપ કરેહ (ગુ) કરેમિ. (ગુ.) દધ્વગુણ પર્વેહિ અણુયોગ અણુજાણાવણી સૂરિપદઆરોવાવણી નંદિ પવત્તેહ, નિત્થારગપારના હોઠ. (શિ.) તહત્તિ. ૦ (૨) વાચકપદ ઇચ્છકારિ ભગવન્! તુહે અમર્ડ વાચકપદ આરોવાવણી નંદિકરવાવણી વાસનિક્ષેપ કરે ? (ગુ.) કરેમિ. વાચકપદ આરોવાવણી નંદિ પવત્તેહ નિત્થારપારગા મહ. (શિ.) તહત્તિ. (કહે.) (૩) પંન્યાસપદ ખમા દેઈ ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં સદ્ગાનુયોગ અણુજાણાવણી પંન્યાસ પદં આરોવાવણી નંદિ કરાવણી વાસનિક્ષેપ કરેહ. (ગુ.) સવ્વાનુયોગ અણુજાણાવણી – પંન્યાસ પદે આરોવાવણી નંદિ પવત્તે. નિત્થારગપારગા હોઠ. (શિ.) તહત્તિ. * (૪) ભગવતીયોગ તથા ગણિપદ ખમાતુ દેઇ ઇચ્છકારિ ભગવન્તુમ્હ અર્હ ભગવતીયોગ અણુજાણાવણી ગણિપદ આરોવાવણી નંદિકરાવણી વાસનિક્ષેપ કરેહ. (ગુ.) કરેમિ. ત્રણ નવકાર ગણવા પૂર્વક ગુરુમહારાજ સૂરિમંત્રથી મંત્રીને વાસક્ષેપ કરે... (ગુ.) ભગવતીયોગ અણુજાણાવણી ગણિપદ આરોવાવણી નંદિ પવહ. નિત્થારગપારગા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154