Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
(૧૪૨)
વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) ૦ (૨) વાચક પદ. ખમા ઇચ્છકારિ ભગવન્! તુપે અરૂં વાચકપદે આરોવિયં ઇચ્છામો અણુસ િ(ગુ.) આરોવિયં આરોવિયં ખમાસમણાણે હત્થરં સુત્તેણં અત્થણ તદુભાયણ સમ્મ ધારિફ્તાહિ અત્રેસિ ચ પવાહિ ગુરુગુણહિં વક્રિાહિ નિત્થારગપારગા હોહ. (શિ.) તહત્તિ. (કહે)
(૩) પંન્યાસ પદ ઇચ્છકારિ ભગવન્ તુમ્હ અરૂં સવ્વાનુયોગ અણુન્નાયે પંઇ પદ આરોવિયં ઇચ્છામો અણુસઠિં. (ગ.) અણુત્રાય અણુત્રાય આરોવિયં આરોવિયે ખમાસમણાણે હત્યેણે સુણ અર્થેણે તદુભાયેણે સમ્મ ધારિજાહિ અસિં ચ પવાહિ ગુરુગુણેહિ વૃદ્ધિહિ નિત્થારગપારગા હોઠ. (શિ.) તહત્તિ. (કહે.)
૯ (૪) ભગવતી યોગ ગણિ પદ ખમા, ઇચ્છકારિ ભગવન્! તુહે અરૂં ભગવતીયોગ અણુન્નાયું ગણિપદ આરોવિયું ઇચ્છામો અણુસäિ (ગુ.) અણુન્નાયે અણુન્નાયે આરોવિયં આરોવિયં ખમાસમણાણે હત્થરં સુત્તેણં અત્થણે તદુભાયણ સમ્મ ધારિજાહિ અસિં ચ પવાહિ ગુગણહિં વઢ઼િાહિ નિત્થારગપારગી હોય. શિ. તહત્તિ (કહે)
[4] ખમા તુમ્હાણ પવેઇયં સંદિસહ સાહૂણં પવેએમિ ? (ગુ.) પવેહ (શિ.) ઇચ્છે.
[5] ખમાતુ (સંઘને ચોખા આપવા) ભગવાન સન્મુખ ચારે દિશાએ નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દે એટલે ૧૨ નવકાર થાય. તેમાં પ્રથમ વાસક્ષેપ ગ. મ. પાસે નંખાવીને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણ કરે ત્રણે વખત શ્રી સંઘ ચોખાથી વધાવે.
[6] ખમાતુ (શિ.) તુમ્હાણ પઇયં સાહૂણં પવેઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? (ગુ.) કરેહ (શિ.) ઇચ્છે.
[7] ] (૧) આચાર્ય પદ ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દધ્વગુણ પહિં અણુયોગ અણુજાણાવણિ કરેમિ કાઉસ્સગ્ગ. અત્થ૦ ૧. લોગ. સાગરવા ગંભીરા સુધી કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો.
૦ (૨) વાચક ૫૦ ખમાઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાચપદ આરોવાવણિ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ ૧. લોગ) સાગરવા ગંભીરા. સુધી પારી પ્રગટ લોગ. કહેવો.
જ (૩) પંન્યાસ પદ ખમાઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સવ્વાનુયોગ અણુજાણાવણિ ૫૮ પદે આરોવાવણિ કરેમિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154