Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 132
________________ વિ. પ્રસંગે પદદાયક તથા પદગ્રાહકે અવશ્ય ઉપસ્થિત રહેવું.) જે તે વિધિ આદિ આ સાથે છે. છતાં વિધિ, વિધિપ્રપા તથા ધર્મસંગ્રહમાંથી પણ વાંચી લેવી. પદપ્રદાન દિને : (૧) પદપ્રદાન સ્થળે વસતિ શુદ્ધ કરવી. (૨) નાણમાં ચઉમુખ પ્રતિમાજી પધરાવવા (૩) પાંચ સાથીયા, પાંચ દીપક, પાંચ શ્રીફળ, વિ. લાવવું. (૪) આત્મરક્ષા સ્તોત્ર બોલી બન્નેએ આત્મરક્ષા કરવી. આત્મરક્ષા કરતાં પહેલાં દિબંધ કરવો. દિબંધ દશાદિપાલસ્થાપના અ. એ. ઇ અં અઃ પૂ. અ | આ લુ / ઇન્દ્રાય સ્વાહા બ્રહ્મણે | સ્વાહા અગ્નયે સ્વાહા ઇશાનોય સ્વાહા માય સ્વાહા કુબેરાય સ્વાહા ઓ / ૧ | ઊ નૈઋત્યે સ્વાહા એ વાયવ્યાય - સ્વાહા , ઐ નાગાય| સ્વાહા વરુણાય સ્વાહા વી. (૧૩૫) વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154