Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 125
________________ (૧૨૮) વિધિસંગ્રહ-૧-(યોગ સંબંધિ સુચના) એક નવકારે દાંડો ઉત્થાપીએ. વચમાં પણું કર્યું હોય તો ખમા ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં અમુક શ્રુતસ્કંધે અમુક અધ્યયને સંઘટ્ટો આઉત્તવાણય લેવરાવણઈ જોગ દિન પેસરાવણી પાલી તપ વા પારણું કરશું ? કાલગ્રહણ જેટલા મૂલ દિવસ પૂરા થયા અર્થાત્ છેવટનાં કાલગ્રહણ થઇ રહ્યા બાદ વૃદ્ધિ (આલોયણ) ના દિવસો કરતા હોય ત્યારે (અને પડેલા દિવસો કરાતા હોય ત્યારે) કાલિયોગે, ઇ0 ભ૦ તુ0 અ) શ્રી ઉત્તરાધ્યયન શ્રતસ્કંધે સંઘર્ફે દિન પેસરાવણી સંઘટ્ટો આઉત્તવાણય લેવરાવણી પાલી તપ કે પારણું કરશું ? ઉત્કાલિક જોગે આલોયણ દિને ઇO ભ૦ ૮૦ ૮૦ આવશ્યક શ્રુતસ્કંધે વિધિ અવિધિ દિન પેસરાવણી પાલી૦. જોગમાં જ અનુયોગ સંભળાવવો પડે તો વડી દીક્ષાને પહેલે દિવસે સાંજની ક્રિયા પૂર્વે અનુયોગમાં બતાવ્યા પ્રમાણે કરવું અને કદાચ સાંજે ન સંભળાવી શકાયો હોય તો દીક્ષાના વખત પહેલાં સવારે ક્રિયા કર્યા પૂર્વે અનુયોગની ક્રિયા કરાવાય, અને અધ્યયનની ક્રિયા વડી દીક્ષા થયા પૂર્વે કરાવાય અને પવેણું વડી દીક્ષા થયા પછી કરાવાય અને યોગમાં ન હોય તો પણ અનુયોગની વિધિ કરતાં વસહિ પવેલું અને ભગવદ્ ? સુદ્ધાવસહિ એ બે આદેશ તો શિષ્ય માગે. છેવટના કાગધ્રહણ લેવાં હોય તેમાં વચમાં અસક્ઝાયના તથા બીજા પડેલા દિવસો પણ ગણી શકાય, દિવસો પુરા થયા પછી જેટલા પડ્યા હોય તેટલા વધારે કરી આપે, અને પડેલાને બાદ કરીને મૂલ દિવસો પુરા કરીને પછી પણ છેલ્લાં કાલગ્રહણ લઇ શકાય અને કારણે મુલ દિવસ પૂરા થયા પછી એક બે દિવસ પછી પણ છેવટનાં કાલગ્રહણો લઇ શકાય. ભગવતીજીના યોગમાં પ્રવેશ કર્યા પછી ચાર માસ ઉપરાંત અને પાંચથી પાા માસની અંદર ગણીપદ અપાય છે. સવારની ક્રિયા થઈ ગયા પછી સાધ્વીઓને શારિરીક અસક્ઝાય થાય અથવા અકાલ વરસાદ વિગેરેથી અસક્ઝાય થાય તેમાં સાંજની ક્રિયા વિગેરે થાય તો પણ દિવસ પડે નહિ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154