Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah

View full book text
Previous | Next

Page 356
________________ શાસ્ત્રાનુસાર પરચુરણ જાણવા લાયક બાબતે ૧ સાતમી નારકીના જીવ મરીને તિર્યંચ થાય છે પરંતુ મનુષ્ય થતા નથી. ૨ લેકાવધિવાળા ચૌદ રાલેકના જીવના ભાવ જાણી શકે. ૩ પરમાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત પછી. અવશ્ય કેવલજ્ઞાન થાય. ૪ સી મરીને વધારેમાં વધારે છકી નરક સુધી જાય. ૫ અષ્ટાપદ ઉપર જે પિતાની લબ્ધિથી જાય તે. ચરમશરીરી હેય. ૬ વાષભદેવસવામી નિર્વાણ પામ્યા પછી પચાસ લાખ કોટી સાગરેપમે અજીતનાથ સ્વામી થયા, તેટલા આંત. રામાં પચીસ લાખ કેટી ઈન્દ્ર થઈ ગયા; કારણ કે. ઈન્દ્રનું આયુ બે સાગરોપમનું જ હોય છે. ૭ ચક્રવતીને છ ખંડ સાધતાં આઠમનું તપ કરવું પડે છે, પરંતુ તીર્થંકર ચકવતી થાય તો તે તપ કરવું પડતું નથી. ૮ યુગલીયાં તિય યુગલધર્મનું પાલન કરી દેવગતિમાં. જાય છે. ૯ સંપૂર્ણ ચૌદ પૂવિ અસંખ્યાત ભવ જાણી શકે છે. ૧૦ કયે જીવ કઈ નરક સુધી છેવટ ઉપજે ૧ સમૃમિ તિર્યંચ પચેન્દ્રિય પહેલી નારકી સુધી જાય. ૨ ભૂપરિસર્ષ બીજી. ૩ બેચર ત્રીજી. ૪. સિંહપ્રમુખ થી ૫ ઉરપરિસર્ષ પાંચમી. ૬ સી. છઠ્ઠી. ૭ મનુષ્ય તથા મચ્છ સાતમી. - ' સાતમનું જ હોય છે, કાર

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384