Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah

View full book text
Previous | Next

Page 383
________________ નવકાર મત્રના સાર સમરો મંત્ર વડે નવકાર, એ છે ચૌદ પૂર્વના સાર; એના મહિમાના નહિ પાર, એનેા અર્થ અનંત અપાર. સમા સુખમાં સમરી દુઃખમાં સમા, સમરા દિવસ ને રાત; જીવતાં સમરી મરતાં સમશ, સમરા સહુ સંગાત, સમરા ૨ જોગી સમરે ભાગી સમર, સમરે રાજાર; ઢવા સમરે દાનવ સરે, સમરે સૌ નિઃશંક અડસઠ અક્ષર એના જાણા, આઠે સ પદાથી પરમાણા, નવપદ એના નવિનધ આપે, વીર વચનથી હૃદયે વ્યાપે, સમરા૦૩ અડસઠ તીરથ સાર; અડસિદ્ધિ દાતાર. સમરા ૪ ભવાવલનાં દુઃખ કાપે; પરમાતમ પદ આપે. સુમરા૦ ૫ ઉત્તમ જીવાના વૈરાગ્યમાં દૃઢ ભાવ થાય એ હેતુથી, આ પુસ્તકમાં શાસ્ત્ર સંબંધી કેટલાક પ્રશ્નોત્તરી સેનપ્રશ્ન તથા બીજા ગ્રંથામાંથી ચૂંટીને મૂકયા છે. આ પુસ્તકની છ ચ્યવૃત્તિઓથી કેટલાયે ઉત્તમ જીવાએ સવિરતિ, કેટલાયે દેશવરતિ અને કેટલાયે સભ્યનની પ્રાપ્તિ કરી છે; તે જ આ પુસ્તકનું સાચું ફળ છે.

Loading...

Page Navigation
1 ... 381 382 383 384