Book Title: Tithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Author(s): Jain Pravachan Pracharak Trust
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 14
________________ લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિએ કરેલું સ્વપક્ષનું સ્થાપન ] ૪. ચંદ્રના ચાર–ગતિની અપેક્ષાએ કે સૂર્ય- પર્વતિથિના ક્ષયને લીધે એ ફરી પૂના પ્રોષથી ચંદ્રના અતરની અપેક્ષાએ તિથિઓ લેવામાં આવે | પૂર્વ પર્વતિથિને જ જે ક્ષય–એટલે સંજ્ઞા અભાવ તે બંનેમાં કેઈપણ તિથિ, પર્વતિથિ કે પર્વનન્તર- | કે વ્યપદેશાભાવ થઈ જતો હોય તે તેવી પર્વરૂ૫ પર્વતિથિનો ક્ષય આવે નહિં, એમ કહી શકાય | તિથિને તે કેઈપણ પ્રકારે તે પર્વતિથિ તરીકે નહિં. જો કે–ચંદ્રચારની અપેક્ષાએ તે ક્ષય નિયમિત કાયમ સ્થાપ્યા સિવાય ચાલેજ નહિં. પક્ષમાં હોય છે. પરંતુ ચંદ્રસૂર્યના અંતરની અપેક્ષાઓ | અને તેથી વારંમવત્તાય એ ન્યાયે તિથિ લેતાં અનિયમિત રીતિએ કેઈપણ પક્ષમાં ક્ષયે પૂર્વાના પ્રષને તે સ્થળે બીજી વખત કેઈપણ તિથિને ક્ષય આવે. પણ પ્રવર્તાવ જ પડે. જ્યારે એમ જ કરવું હું જ્યારે એકાકીની એવી પર્વતિથિને ક્ષય| આવશ્યક બને ત્યારે તે પૂર્વપર્વતિથિની સંજ્ઞા, ટીપણામાં હોય ત્યારે શાસ્ત્રકારે તેની પહેલાંની છે તેનાથી પણ પહેલાંની અપર્વતિથિએ રાખવી પડે. અપર્વતિથિ કે જે ઉદયગત હોય છતાં તેને આવી રીતે જોડે આવેલી બે તિથિઓની વ્યપદેશ કરવાની ના કહે છે, એટલું જ નહિં | સંજ્ઞાની અને આરાધનાની અખંડિતતાને માટે પરંતુ તે દિવસે જે ઉદય વિનાની પર્વતિથિ હાય | અકબર પાદશાહને પ્રતિબધ કરનાર આ. શ્રી તેપણ તે દિવસે તેને જ વ્યપદેશ કરે એમ | વિજયહીરસૂરીશ્વરજી મહારાજ પોતાના જહીરપ્રશ્ન જણાવે છે. તેમ જણાવીને શાસ્ત્રકારે પંચાંગમાં | નામના ગ્રંથમાં તપસંબંધીના કરેલા પ્રશ્નના ઉત્તપર્વતિથિને ક્ષય હોય તે પણ તે દિવસે તે ક્ષીણ રમાં પાંચમરૂપી પર્વતિથિના ક્ષયની વખતે તે પર્વતિથિના નામે જ કહેવાનું જણાવે છે. પાંચમને તપ (ટીપ્પણની) ચોથના દિવસે કરછે કેમ કે શ્રીજૈનધર્મના પૌષધ અને ઉપવાસ | વાનું જણાવીને ટીપણામાં આવતા પૂર્ણિમાના આદિ જે અનુષ્ઠાન, પર્વતિથિને અંગે નિયમિત | ક્ષયની વખતે પૂર્ણિમારૂપી પર્વતિથિના તપની પાળવાના છે તે મુખ્યતાઓ અહેરાત્રની અખંડ | આરાધના માટે (ટીપણુની) “ગોવીવતુર્વર મર્યાદાવાળા જ હોય છે, અને તેથી આખો અહોરાત્ર | એમ દ્વિવચન વાપરીને ક્ષયે પૂર્વના વિધાનને પતિથિપણામાંજ લેવા માટે ઉદયવાળી એવી તે સ્થળે ફરી પ્રવર્તાવવાનું જણાવીને ટીપ્પણની પણ પહેલાંની અપર્વતિથિનો વ્યપદેશ, વ્યવહાર | તેરશે ચૌદશ અને ચૌદશે પૂર્ણિમાને કાયમ કરવાનું કે સંજ્ઞા શાસ્ત્રકારોએ કાઢી નાખી છે. * | * અને તેટલાજ માટે શ્રીઉમાસ્વાતિવાચકજીના વળી આ. શ્રીદેવસૂરિજીને "પટ્ટક શ્રી દેવ અરે પૂર્વ તિરથ કાર્યા' એ પ્રશેષ તરીકે | સૂરસંઘમાં પૂર્ણિમા અને અમાવાસ્યા જેવી પર્વચાલી આવેલા શ્લોકના આદ્યપાદના આધારે નન્તર પર્વતિથિને ટીપ્પણમાં જ્યારે ક્ષય આવ્યો શાસકારોએ પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાને અભાવ હોય ત્યારે તેરશને ક્ષય-એટલે તેરશની સંજ્ઞાને કરી ક્ષય પામેલી પર્વતિથિની સંજ્ઞા કાયમ કરી | અભાવ” કરાતું હોવાનું જણાવે છે અને તે વાત છે. જે હવે સ્વાભાવિક રીતિએ પર્વતિથિ ઉભી | કવિરાજ શ્રીદીપવિજયજી મહારાજના સં. ૧૮૭૧ રાખવાને માટે તે ક્ષય પામેલી પર્વતિથિને પણ ના પત્રના લેખથી પણ સાબીત થાય છે. તેઓ શાસ્ત્રકારે બુચ્છિન્ન નહિં માનતાં તે પર્વતિથિને | તેમના સ્પષ્ટ શબ્દથી જણાવે છે કે અમાસ કે નવીન વિધાનથી પણ કામ કરે છે અને સ્થિર | પૂર્ણિમા ત્રુટતી હોય ત્યારે શ્રીદેવસૂરતપાગચ્છવાળા રાખે છે, તે પછી સીધી વાત છે કે-જે પર્વતિથિ | તેરશને ક્ષય કરે છે. પર્વતિથિથી પૂર્વની હોય અને તેના અનન્તરની ઉપર જણાવેલ મુદ્દાઓથી વર્તમાનમાં શ્રીદેવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 552