Book Title: Tithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Author(s): Jain Pravachan Pracharak Trust
Publisher: Jain Pravachan Pracharak Trust

Previous | Next

Page 13
________________ [ જૈન દષ્ટિએ તિયિદિન અને પવરાધન.... આવતી’ હાનિ-વૃદ્ધિજ કરી છે. એટલે આરાધનામાં એક દિવસે બે તિથિ અને તેથી એ રીતિ, “વર્તમાનમાં તે આ. [ કે બે પર્વતિથિ કહેવી કે માનવી તે કઈપણ શ્રી આત્મારામજી મહારાજની ચેથી પેઢીએ પ્રકારે શાસ્ત્ર પંચાંગ અને સામાચારીથી થયેલા ફેરવનારાઓને એ જુની આચરણા છત- સંગત નથી. વ્યવહાર તરીકે કબુલ કરવા લાયક છે. | ૩ શ્રીઆચારપ્રકલ્પચૂર્ણિ અને શ્રીઆ- નેટ-આગમ-પંચાંગી અને બીજા પણ ચારદશાચૂર્ણિની અંદર યુગ-પાંચ વર્ષના અંતે શાસ્ત્રોના અનેક પુરાવાઓથી આરાધનામાં પર્વ | આવતા બીજા આષાઢ માસની પૂર્ણિમાને દિવસ તિથિની હાનિ-વૃદ્ધિ ન થાય, એ વિગેરે હકીક્ત ગણવાનું જણાવવામાં આવેલ છે. તે અધિકારમાં આગળ સાબીત કરી બતાવવામાં આવશે. છતાં પિષ અને આષાઢ નામના બે માસની જ વૃદ્ધિ, અત્ર જે આ જીત આચારના આધારે જણાવવામાં | યુગના મધ્યમાં અને અંતમાં થતી હેવાનું આવ્યું છે તે એટલા જ માટે કે-કેઈ અન્યપક્ષ, જણાવેલ હોવાથી તે પ્રકરણ પ્રાચીન ગણિતને. અન્ય મત કે અન્યગ૭વાળાઓ તરફથી કદાચ | અનુસારે છે એમ સિદ્ધ થાય છે. ' કંઈપણ જુદું લખાણ રજુ કરાય તેપણ આ| અને તે ગણિતમાં ૧૮૩૦ દિવસમાં ૧૮૬૦ છત આચારની રીતિને બાધ આવી શકે નહિ. | તિથિનો સમાવેશ થતો હોવાથી દરેક ૬૧ મે ૨“શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ, “શ્રીતિષ્કરણ્ડક [ દિવસે દરમી તિથિને ક્ષય ગણતાં ૧૮૬૦ મી વૃત્તિ અને શ્રીલેકપ્રકાશમાં જે દિવસે સૂર્યો-| આષાઢ શુદિ પૂર્ણિમા તિથિને ક્ષય જ આવે છે. દયની વખતે દફ અંશ જેટલી પણ તિથિ હોય છતાં તે ક્ષીણ આષાઢ શુદિ પૂર્ણિમાના દિવસને તે તે આખા દિવસને, કે જેમાં બીજી તિથિનો ચૂર્ણિકારે એ પૂર્ણિમા તરીકે જણાવેલ છે. અર્થાત્ અંશ જેટલો ભાગ દાખલ થયેલ હોય છે. નથી તે તે દિવસને ચતુર્દશી તરીકે જણાવ્યો, છતાં” તે ઉદયવાળી તિથિના નામે જ ઓળખ- કે જે પર્વતિથિ હતી અને ઉદયવાળી હતી” વામાં આવે છે.. તેમજ નથી તે “ચતુર્દશી–પૂર્ણિમા” એકઠા પંચાંગકારે પણ ઉદયને નહિ સ્પર્શવાવાળી | કરવા તરીકે જણાવ્યો. ' તિથિને ક્ષય ગણીને જે તિથિ ભગવટામાં ઘણી | આથી સિદ્ધ છે કે પંચાંગમાંની પર્વતિથિના જ વધારે ઘડીઓવાળી હોય છે છતાં પણ જો ક્ષયની વખતે પણ તે ક્ષીણ પર્વતિથિને તે તે તિથિ સૂર્યોદયને નથી સ્પર્શતી તે તેને આરાધના માટે અખંડ જ રાખવી જોઈએ, એ ક્ષય જ જણાવે છે. અને તેથી જ નક્ષત્ર વિગેરેના ! વાત કઈ પણ પ્રકારે અસંગત નથી. કાઠાઓમાં ૦૦૦ મીંડાં જ મેલે છે. શ્રીતત્વતરંગિણી ગ્રન્થ કે જે-અકબર જેવી રીતે જૈન શાસકારે અને પંચાંગ બાદશાહને પ્રતિબધ કરનાર શ્રીવિજયહીરસૂરીકરનારાઓ તિથિને લાંબે ગવટે છતાં પણ શ્વરજી મહારાજના ગુરૂ શ્રીવિજયદાનસૂરિજી મહાતેને ક્ષય ગણીને આ અહેરાત્રે સૂર્યોદયને | રાજની વખતે અને તેઓશ્રીની આજ્ઞાથી જ સ્પર્શવાવાળી તિથિસંબંધીને જ ગણે છે, તેવી જ ! લખાએલ છે તે ગ્રન્થમાં સ્પષ્ટ જણાવે છે કેરીતે વર્તમાન શ્રીદેવસરતપાગચ્છ સંઘ પણ એક કપડામાં પતિથિનો ક્ષય હોય ત્યારે તેનાથી દિવસથી બીજા દિવસ સુધીના સૂર્યોદય પહેલાં] પહેલાંની અપર્વતિથિને વ્યપદેશ કરવો જ નહિ, સ્પર્શનારી તિથિને જ આખો દિવસ-અહોરાત્ર-| પરંત તે દિવસે ક્ષય પામેલી એવી પંણ પર્વ સંબધીની તિથિ ગણે છે.. 1 તિથિને જ ખ્યપદેશ કરવા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 552