Book Title: Tithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Author(s): Jain Pravachan Pracharak Trust
Publisher: Jain Pravachan Pracharak Trust

Previous | Next

Page 11
________________ [ જૈન દૃષ્ટિએ તિથિ દિન અને પરાધન... મુખ્ય મુદ્દો પર્વતિથિની આરાધનાને અંગે, ચંડાશુગંડૂ પંચાંગમાં જ્યારે પર્વ કે પર્વોનંતર પર્વની તિથિને ક્ષય હેય કે વૃદ્ધિ હોય ત્યારે પર્વની તિથિનો કે પર્વાનંતર પર્વની તિથિને ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈન શાસ્ત્રના આધારે કઈ તિથિને પર્વતિથિ તરીકે કહેવી અને માનવી? – આ મુખ્ય મુદ્દાને અનુલક્ષીને– સ્વપક્ષના સ્થાપન માટે આ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલા નવ મુદ્દાઓ. પાલીતાણા, સં. ૧૯૯૯ માગસર સુદ ૨ ક્યારથી ગણવામાં આવે છે અને સમાપ્તિ બુધવાર તા. ૯-૧૨-૨ | ક્યારે ગણવામાં આવે છે, તેમ જ પર્વ કે ૧ ટીપણામાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય પર્વનન્તર પર્વતિથિને ઉદય ન હોય કે પર્વતિથિ બે દિવસ ઉદયવાળી હોય ત્યારે તે પણ આપણામાં (શ્રીદેવસુરતપાગચ્છમાં) | પર્વ કે પર્વાનન્તર પર્વની વ્યવસ્થા જાળવવા તે હાનિ-વૃદ્ધિ પ્રસંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિનીજ હાનિ-વૃદ્ધિ થતી આવે | માટે કંઈ વિધાન છે કે કેમ? છે તે છતવ્યવહાર ગણાય કે નહિ? અને ૬. પૂર્ણિમા કે અમાવાસ્યા આદિ પર્વનન્તર જે ગણાય તો તે જેનાગમના વચનની માફક | પર્વતિથિની ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે પાળવા લાયક ખરો કે નહિ? બે તેરશે આદિ કરવાનું જૈન શાસ્ત્રકારોનું ૨. જૈન શાસ્ત્રમાં એક દિવસે બેસામાન્ય તિથિ વિધાન છે કે કેમ ? કે બે પર્વતિથિ માનવાનું વિધાન છે કે કેમ?| છે. પર્વતિથિઓ કઈ કઈ ગણાય છે? અને તેમાં ૩. ટીપણામાં પર્વતિથિને ક્ષય જણાવ્યું હોય કઈ કઈ પર્વતિથિઓની આરાધના કેને કેને માટે અને કઈ રીતિએ ફરજીઆત ત્યારે તેનાથી પૂર્વની તિથિનું નામ ન લેવું પણ તે પૂર્વ અપર્વતિથિના દિવસે તે ક્ષય છે અને કઈ કઈ પતિથિઓની આરાધના મરજીઆત છે? પામેલી પર્વતિથિના નામે જ વ્યવહાર કરે | તે શાસ્ત્રીય નિયમ છે કે નહિં? | ૮. ભેગવાળી ઉદયવાળી સમાપ્તિવાળી કે ૪. ચતુર્દશી વિગેરે પર્વતિથિઓથી આગળની કેઈપણ વેગવાળી તિથિને લેવામાં ઉત્સર્ગ અપવાદ અને વ્યવથાવિશેષ છે કે કેમ? પૂર્ણિમા વિગેરે પર્વતિથિઓ-કે જે પર્વોનન્તર પર્વતિથિઓ ગણાય છે, તેનો ટીપુ. | ૯. “થે પૂર્વ તિથિ , થાય 'ણામાં ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે પણ તે | તો” આ શ્રી ઉમાસ્વાતિવાચકના - ચતુર્દશી–પૂર્ણિમા આદિ બંને પર્વતિથિઓ | નામે તપાગચ્છવાળાએ માનેલો પ્રૉષ વિધાકાયમ જ ઉભી રાખવી જોઈએ કે કેમ? યક છે કે નિયામક છે? અને તે વિધિ કે અને તે બે પર્વતિથિઓનું અનન્તરપણું નિયમ અગર ઉભય આરાધનાની તિથિના પણ કાયમ જ રાખવું જોઈએ કે કેમ? માટે છે કે આરાધનાના માટે છે? ૫. જેને શાસ્ત્રમાં તિથિ કે પર્વતિથિની શરૂઆત આનન્દસાગર સહી દ. પિતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 552