Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય−૧ સૂત્ર–૨૭
નિવધ પ્રવૃત્તિ અથવા વિષય વ્યાપાર સર્વદ્રવ્ય સ દ્રવ્યા—ધાં જ દ્રવ્યા (પદાર્થા) અસર્વે પર્યાય—કેટલાંક પર્યાય (માં] [6] અનુવૃત્તિ
આ સૂત્રમાં કોઇ સૂત્રની અનુવૃત્તિ વતી નથી. [7] પ્રબોધ ટીકા
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિષયવ્યાપાર સર્વાં દ્રવ્યામાં હાય છે. અર્થાત્ આ બે જ્ઞાન વડે આત્મા સર્વે દ્રવ્યાને જાણે છે.
5
૧૯૧
卐
પર'તુ કેટલાક પર્યાયામાં હાય છે. અર્થાત્ આ એ જ્ઞાન વડે આત્મા જે સઘળાં દ્રવ્યાને જાણે છે તે સ દ્રવ્યેાને સ` પર્યાયપૂર્ણાંક જાણતા નથી પણ કેટલાંક પર્યાયાને જ જાણી શકે છે.
卐
મતિ શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ સર્વાં દ્રવ્યા[દ્રવ્ય એટલે ધર્મ-અધમઆકાશ-પુદ્દગલ-જીવાસ્તિકાય] અને અસવ [કેટલાંક] પર્યાયામાં હાય છે. અર્થાત્ શ્રુતાપદેશની મદદથી એ એ જ્ઞાનવાળા સ મૂળ દ્રવ્યાને દ્રવ્યાર્થિક દૃષ્ટિથી સમજી શકે છે. પરંતુ આ ખ'ને જ્ઞાના સપર્યાયા વડે તે દ્રવ્યાને જાણી શકતા નથી. અર્થાત્ કેટલાંક પર્યાયાને જાણે છે અને કેટલાંક પર્યાયેાને નથી પણ જાણતા.
D કેટલાંક પર્યાયાને જ જાણે તે કઈ રીતે ?
આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી બધાં દ્રવ્યા જાણી શકાય છે. પણ એમના પર્યાયે તેા કેટલાંક જ જાણી શકાય છે. કારણ કે જગતમાં સૌથી વધુ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન ગણધર ભગવંત કે ચૌદપૂર્વી ને જ હાય છે.
Jain Education International
તીર્થંકર પરમાત્મા જગતના ત્રણે કાળના સર્વાં દ્રવ્ય અને સ પર્યાયને સાક્ષાત્ જુએ છે—જાણે છે. પણ તે ભાવાના અન`તમાં ભાગના ભાવ જેટલા જ શખ્ખા હૈાય છે. સવ ભાવા માટેના શબ્દો જ હાતા નથી. જેટલા શબ્દો છે તેના અનતમા ભાગ જ તી કર પણ્માત્મા ઉપદેશ દ્વારા ખેાલી શકે છે.
For Private & Personal Use Only
તીર્થંકર પરમાત્મા જેટલુ ખેલી શકે છે તે ઉપદેશના અન તમા ભાગ જ ગણુધરા દ્વાદશાંગીમાં ગુથી શકે છે.
www.jainelibrary.org

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254