Book Title: Sukhi Thavani Chavi Author(s): Jayesh Mohanlal Sheth Publisher: Jayesh Mohanlal Sheth View full book textPage 3
________________ | શ્રી મહાવીરાય નમઃ ||. સુખી થવાની ચાવી (નિત્ય ચિંતન સહિત) - લેખક - CA. જયેશ મોહનલાલ શેઠ (બોરીવલી), B.Com., F.C.A. - અર્પણ – માતા - પૂ. કાંતાબેન તથા પિતા - પૂ. સ્વ. મોહનલાલ નાનચંદ શેઠળે. જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં (દ્રવ્યાત્મામાં સ્વભાવમાં) જ “હું પણું” (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવ સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે. પ્રકાશક : શૈલેશ પુનમચંદ શાહPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 59