________________
| શ્રી મહાવીરાય નમઃ ||.
સુખી થવાની ચાવી
(નિત્ય ચિંતન સહિત)
- લેખક - CA. જયેશ મોહનલાલ શેઠ (બોરીવલી), B.Com., F.C.A.
- અર્પણ – માતા - પૂ. કાંતાબેન તથા પિતા - પૂ. સ્વ. મોહનલાલ નાનચંદ શેઠળે.
જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં (દ્રવ્યાત્મામાં સ્વભાવમાં) જ “હું પણું” (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવ સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.
પ્રકાશક : શૈલેશ પુનમચંદ શાહ