Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth
View full book text
________________
રજ, મેલ, દોષ લાગ્યો હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્ક! હવે દરેક પાપોના જ દોષ લાગ્યા હોય તે ચિંતવવા અને તેની માફી માંગવી. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ-કામભોગ, પરિગ્રહ, ભોગ-ઉપભોગ, કર્માદાનના ધંધા, અનર્થદંડ, ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ-કલહ, આળ-ચાડી-ચુગલી, કપટ, મિથ્યાત્વ- એમા સમકિત પૂર્વક બાર વ્રત, સંલેખણા સહિત અઢાર પાપસ્થાનક, પચ્ચીસ મિથ્યાત્વ, ચીદ સ્થાનના સંમૂર્છાિમ મનુષ્યની વિરાધના સંબંધી અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોદના કરી હોય તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્ક! - શ્રી ગુરદેવની આજ્ઞાથી! શ્રી સીમંધરસ્વામીની આજ્ઞાથી! શ્રી શ્રી ચત્તાકર મંગલ, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલિ પન્નત્તો ધમ્મો મંગલ, ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમાં, સિદ્ધા લોગુત્તમાં, સાહૂ લોગુત્તમા, કેવલિ પન્નત્તો ધમ્મો લાગુત્તમાં, ચત્તારિ સરણે પવશ્વામિ, અરિહંતે સરણં પવમિ, સિદ્ધ સરણે પવામિ, સાહૂ સરણે પવમિ, કેવલિ પન્નરો ધમ્મ મરણ પવામિ ચાર શરણા, દુઃખ હરણા, અવર શરણ નહિ કોય. જે ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચળ
૨૦ જ સુખી થવાની ચાવી

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59