________________
૧૪
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા, કોઈપણ સાધનની અપેક્ષા રાખતા હતા. જ્યારે તેમના જાણવામાં આવ્યું કે, એક મુગ્ધ
% રાજબાલે, રાજકેન્યાએ
તમે જે ઉત્તઅજ્ઞાત પણે
મ ક્ષાત્રભાવ આ મહાન
બતાવી મને વિપરીત કા
આત્માર્પણ યે કરેલું છે,
કરવા તત્પર અને તે વિ
થયાં છે, તેદુષી રોજ
ને માટે હું બાળા તે
તમને સંપૂઅપરાધમાં
ણું અભિથી મુક્ત
નંદન આપું થવા, તેમ
છું. પરંતુ ની પિતા
તે પહેલાં ની ધર્મપ
તમારે તને ની થવા
મારા રાજપ્રાર્થના કરે
કીયજીવનછે, ત્યારે તે
નો સંપૂર્ણ શાંત મૂત્તિ
વિચાર કરમહાત્માએ
વાને છે. તે કાર્ય -
વિચાર કરે દાટિત લા
કે, તમે રાગવાથી સ
જય વૈભવ તી સુકન્યા
માં ઉછરેલ ને કહ્યું:
છે,તમે સટ્ટ ભાગ્યરૂપી ભાનુના સુવર્ણમય પ્રકાશમાં રમનારાં છે, અને રાજ્યલક્ષ્મીના ઉલ્લંગમાં રહી વિવિધ સુખના અનુભવનારાં છે. તમને મારી સાથે વનવાસમાં રહી અપાર કથ્થાના મહાસાગરમાં ડુબાડવાં એ મને ચોગ્ય લાગતું નથી. કયાં રાજ્યવૈભવ ! અને કયાં વનવૈભવ !
સુકન્યા—ભગવન, આપ એ શંકા લાવશે નહીં. મારા પિતા શર્યાતિ રાજા આપના જેવા ગી મહાત્માઓના ઉપાસક છે, તેને લઈને મારી મનોવૃત્તિમાં ઉચ્ચ સંસ્કારો આરૂઢ થયા છે. આ વિશ્વની સારભૂત વસ્તુઓને ઓળખવાનું જ્ઞાન મને પ્રાપ્ત થયેલું છે. પુરૂષ જીવન અને સ્ત્રીજીવનની મહત્તા મારા સમજવામાં આવી છે. રાજ્યભવના કરતાં વનવૈભવનું ગૌરવ વિશેષ છે, એમ હું સારી રીતે માનું છું. રાજ્યભવ તામસી સ્વભાવનું પોષણ કરે છે, અને વનવૈભવ સાત્વિક સ્વભાવનું પિષણ કરે છે, એવું મેં મહાત્માઓના સુખથી સાંભળ્યું છે, અને મને મહાત્માઓના વચન ઉપર વિશ્વાસ છે; માટે પ્રભો! મને મારા અપરાધનું પ્રાયશ્ચિત કરવા શે.