________________
૨૪
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા.
અને જતાં જતાં કહ્યું છે કે “ રાજા ઉદયન, ક્ષમા, કરૂણા, દયા આદિ મારા અંતરંગ મિત્રો સાથે તે મને પુન: પરિચય કરાવી આપે તે માટે ખરેખર તું ધન્યવાદને
ર્વચનો રાજા પાત્ર છે. તને
હજી ભૂલી ધર્મના લાભ
ગયા નથી. હો અને તારૂ
બીજીવાર કલ્યાણ હો
એવા જ કેએજ હારી
ધના આવેઅંતિમ આ
શમાં રાજાજી શિ છે.” આ
પિતાની ૫છેલે આ
વિત્ર મહારાશિર્વાદ હજી
ણીનું ખૂન પણ પેલા
કરી ચૂક્યા હચાબુકના પ્ર
તા. તે મહાહારની જેમ
રાણીનું નામ રાજાના હૃદ
સામવતી હયમાં વેદના
તું. સામવતી ઉપજાવી ૨
રાણી રાજા હ્યો છે. ચાબુ
ઉદયનના અકની વેદના
ત:પુરનું એક તે તે ગી
અપૂર્વ તેજોભૂલી ગયા
મયરત્ન હતું હશે પણ ચા
એમ કહીએ ગીનાં પેલા
તે ખોટું નથી કરૂણ આશિ
તેણી પુષ્પના જેવી કોમળ તથા સુરમ્ય, ફળના જેવી ગુણવતી તથા લતાના જેવી પતિપરાયણ હતી. ચંદ્રમાંથી નિર્ઝરતી જાસ્ના સમી તેણીની વાક્યુધા, દેવદુર્લભ અમૃત સમી તેણીની સહૃદયતા અને પ્રકાશ કરતાં પણ વિશેષ સ્વચ્છ, આયના કરતાં પણ વિશેષ નિર્મળ અને દેવભાગ્ય સુગધ કરતાં પણ તેણીની વિશેષ પવિત્રતા એ સવનું વર્ણન થઈ શકે તેમ નથી. સમસ્ત પ્રજા તેણીને માતાના નામથી જ બોલાવતી હતી. રાજા ઉદયને એ રમણીરત્નને તેણીની અનેક સખીઓ સાથે રાજમહેલમાં બાળી ભસ્મ કરી દીધી હતી.
આજે રાજા એજ બે દુર્ઘટનાઓનું સ્મરણ અને પશ્ચાત્તાપ કરતા બેઠા છે, રાજના સઘળા નોકર-ચાકરા પિતપોતાના કામે ચાલ્યા ગયા છે, માત્ર એક રાજાજ વિચારમાં નિમગ્ન છે, એટલામાં એક નેકરે આવી ખબર આપ્યા કે –
૮૮ મહારાજ ! એક ભયંકર પ્રચંડ ઉન્મત્ત હસ્તી............ ”