________________
ભક્તિમૈયાનું ભાગવત,
માળકે તરફ નજર કરો. એક શ્રીમતના બાળકની કેવી સ્થિતિ થઇ છે ? જન્મથીજ લાલન પાલનમાં ઉછરતા અને નાકરાને આધારે અંગેાની સક્રિયા કરનારા માળકાની આવી સ્થિતિ થઇ જાય છે. તેમને સર્વ અંગે છતાં તે અપગ જેવા અની જાય છે. મ્હેન, તુ જે તારા માળકને માટે કંટાળા બતાવે છે તેમાં જવાબદાર તુ પાતે જ છે. જગતપિતા મહાવીર, કૃષ્ણ, રામચદ્રજી એ સર્વ રાજપુત્રા હતા, તારાથી તેના પાસે અનંતગુણી લક્ષ્મી, સત્તા અને દાસદાસીઓના જુથ્થ હતાં, છતાં તેમના એ ખાળકે આ મામાગાડીમાં બેઠેલા નિર્મળ બટુકના જેવાં નહાતાં. પરંતુ વનક્રિડા કરતાં અને અનંત શક્તિ સ્ફુરાવતાં તેજસ્વી રત્ના હતાં. શું તે માતાને શ્રીમતાઇ ભાગવવાને જ્ઞાન નહાતુ ? હેન, કુદરતી નિયમના તિરસ્કાર કરી માળાને ખુલી હવામાં જાતે હરવા ફરવાના લાભ ન લેવા દેવા એમાં શ્રીમંતાઈ નથી, પરંતુ ઉલટી પરત ત્રતા છે. ઝેરી મીઠાઇઓના ખારાક, દવાના ડાઝ અને હરવાકરવાના પ્રતિખંધ એ તારા બાળકના રોગનું મૂળ છે. ભક્તિમૈયાના આ વચના સાંભળી પેલી યુવતિ પશ્ચાત્તાપના મહાસાગરમાં ડુબી ગઇ અને પોતે પાતાના ખાળકની જ ઘાતક બનેલી છે તેમ લાગી આવતાં અત્યંત શાકાતુર થઇ ગઇ. આ સમયે એક ગરીખ યુતિ પાતાના તાાની બાળકના હાથ પકડી ત્યાંથી લી માતા, જીવા ને, આ માળક મને બહુ પજવે છે. આખા દિવસ દોડાદોડ કરી ગામના કરાએના કયા લાવે છે. કેટલીકવાર મેાટી માટી ટેકરીઓ ઉપર અને ઉંચા ઝાડ ઉપર
પસાર થતી હ. તી. તંદુરસ્તઅને ને રૂષ્ટપુષ્ટ અ
ગવાલા તે માકે પેાતાના પકડેલા હાથ છેાડાવવાને પ્રયત્ન કરતા હતા અને સિંહના શિશુની જેમ માટે સ્વરે ચીસ પાડતા હતા. તે બાળકને આ પ્રમાણે તાક઼ાન કરતા જોઈ સ રમણીએની ટIષ્ટતે તરફ ગઇ તેટલામાં પેલી સ્ત્રી ભક્તિસૈયા પાસે આવી અને નમન કરી બે
૨૯
ચડી પડતું મૂકે છે અને નિશાળે જવાનું નામ લઇએ છીએ ત્યાં અનેક તેાફાન કરી મને ત્રાસ આપે
છે. માતા હવે મારે શા ઉપાય કરવા?” તે યુવતિના આ શબ્દો સાંભળી ભ