Book Title: Stavopnishada
Author(s): Siddhasen Divakarsuri, Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ स्तवोपनिषद् त्वदनुरागोऽपि वस्तुतः स्वोपकार इत्याशयेनाहयदि वा कुशलोच्चलं मनो, यदि वा दुःखनिपातकातरम् । न भवन्तमतीत्य रंस्यते, પુનમeો દિ ન વધ્યતે નનEI૪-૨TI यदि जनस्य मनः कल्याणायोत्सुकम्, यदि वा दुःखसमागमभयाद् भीतम्, तदा स जनः केवलं त्वय्येव रमणं करिष्यति । यतो यः किल दृष्टिरागं विमुच्य गुणानुरागी भवति, स एव न G७स्तवोपनिषद् 99 ___ मा भूच्चिरश्रुतप्रशंसाश्रुतेः स्वामिन उद्वेग इतीव व्याजनिन्दया તૌતિभीरोः सतस्तव कथं त्वमरेश्वरोऽसौ, वीरोऽयमित्यनवधाय चकार नाम । मृत्योर्न हस्तपथमेत्य बिभेति वीर स्त्वं तस्य गोचरमपि व्यतियाय लीनः ।।२-२६।। हे वर्द्धमान ! त्वं तु भीरुरसि, तत इन्द्रस्तव वीर इत्यविचारितं नाम कथं चकार ? यो वीरो भवति, स तु हस्तमात्रान्तरितं मृत्यु दृष्ट्वाऽपि निर्भयतया निश्चल आस्ते । त्वं तु मृत्योरप्राप्यं पदं गत्वा निलुतोऽसीति कथं वीर ? मृत्युञ्जयकरत्वेन त्वमेवाप्रतिमो वीर इत्याकूतम् । એકસરખી પ્રશંસા સાંભળી સાંભળીને ક્યાંક ભગવાન કંટાળી ન જાય, જાણે આવા આશયથી હવે ભક્ત ફરી ભાજનિંદાથી સ્તુતિ કરે છે ભગવાન ! તું તો ડરપોક છે. તો પછી ઈન્દ્ર કાંઈ વિચાર કર્યા વગર તારું નામ “વીર’ કેમ રાખી દીધું ? જે ખરેખર વીર હોય એ તો મૃત્યુના મુખમાં પહોંચી ગયો હોય, હવે ચાવવાની જ વાર હોય, અર્થાત્ મૃત્યુ હાથવેંતમાં જ હોય, તો ય એનું રુંવાડુ ય ન ફરકે, એ નિર્ભય હોય. પણ આપ તો એવી જગ્યાએ જઈને સંતાઈ ગયાં છો કે, મૃત્યુ તમને પહોંચી ય ન શકે ને શોધી ય ન શકે. આશય એ છે કે મૃત્યુ પર વિજયી બનવાને કારણે આપ જ અપ્રતિમ વીર છો.IIર-૨૬ll પ્રભુ પરનો અનુરાગ પણ વાસ્તવમાં પોતાની જાત પરનો ઉપકાર છે, એ વ્યક્ત કરતા કહે છે किमिति जनतया इन्द्रसूर्यादिदेवतास्त्वामतीत्य शरणीकृताः ? गुणज्येष्ठस्तु त्वमेवेति वर्णयति જો માણસનું મન કલ્યાણ માટે ઉત્સુક બન્યું હોય, અથવા તો દુ:ખના સમાગમથી ભયભીત હોય, ‘દુઃખ આવી પડશે તો ?' આવી ભીતિથી કાયર હોય, તો એ માણસ માત્ર તારામાં જ રમણ કરશે, બીજે ક્યાંય નહીં. કારણ કે એ બરાબર સમજે છે કે જે દષ્ટિરાગ છોડીને ગુણાનુરાગી બને છે એ જ છેતરાતો નથી. બાપનો કૂવો ખારો હોય અને એ પાણીથી ઝાડા જ થતાં હોય ત્યારે એ કૂવાનો ત્યાગ કરી બીજાના મીઠા કૂવે જવામાં જ શાણપણ છે. આટલો વિવેક ન હોય એ તો જાતે જ જાતને છેતરવાનો.il૪-રશી. મારા નાથ ! લોકોએ તને છોડીને સૂર્યદેવતા, ઈન્દ્રદેવતા વગેરેને કેમ ભગવાન તરીકે શરણ બનાવ્યા ? ગુણજ્યેષ્ઠ તો આપ જ છો. કેવી રીતે ? એ સમજાવતા કહે છે – ૨. મેં - કિં | ૨. - વા://

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38